________________
તા. ૧૬–૯–૮૮ અને તા. ૧-૯-૮૮
વર્ગ ની પણ ખુલ્લે મને અને પ્રગટપણે ક્ષમા માગવી અને આપવી, આવી એક ઊચ્ચ પ્રણાલિકા - જૈન ધમ સિવાય અન્ય ધર્મમાં આટલી વ્યાપક રીતે ભાગ્યે જ પ્રવતે છે. આવી ક્ષમાપના ક્રિયા કેટલીક વખતે અણુધાર્યાં વરદાનરૂપે સાબિત થાય છે; જ્યારે બે વ્યકિતએ વચ્ચે અથવા એ કુટુ ખેા વચ્ચે દીધ'કાળના અખાલા કે અ ટસ રહેલાં હાય તો આ પ્રસંગે પરસ્પર ક્ષમાયાચના કરીને આપસમાં હ ંમેશ માટે સુમેળ અને સમાધાન સ્થપાÙ જાય છે. આમ ક્ષમાપના દ્વારા અહુ ભાવનું નિરસન થાય છે. મનુષ્યમાં વિનમ્રતા અને શાલીનતાના ગુણો વિકસે છે, તે વિશ્વવાસની વિશાળ પરિધિમાં પરિણમે છે. આ વિચારને સુસંગત પ્રાચીન જૈન સૂત્ર રહ્યુઃ
પ્રબુદ્ધ જીવન
ખામેષ્ઠિ સવ્વજીવે સવેજીવા ખમતુ મે મિત્તીમે સવભુએસ વેર' મજઝ ન ફેણ 1
જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટીને એમાં વિલય થાય છે.
કિશોરલાલ મશરૂવાળાએ એક સ્થળે એવુ લખ્યુ છે કૅ ‘ગમે તેવા અતિશય નિશાજનક સજેંગોમાં હુ આવી પડયા હાઉ ત્યારે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું વાંચન હુ ચાલુ કરી દઉં છું. એમ કરવાથી થેડીવારમાં જ મારાં ચિંતા અને નિરાશા ચાહ્યાં જાય છે.’ લેકમાન્ય ટિળક કયાંક એવુ લખ્યુ છે કે ‘મારા મનપસંદ ધર્મ ગ્રન્થે સ્વાસ્થ્યાય માટે મને પાસે રાખવા દો, પછી તમે મને નરકમાં મેકલો તે ત્યાં પણ સ્વગ જેટલા આનદ હું અનુભવીશ.’
માણસ જેમ વધુને વધુ વાધ્યાય કરે છે તેમ તેમ તેનુ જ્ઞાન અને તેની વાણી સમૃદ્ધ અને છે. આથી એક જ વિષયને વિવિધ દૃષ્ટિકાણુથી વિવિધ રીતે વ્યકત કરવાની કુશળતા એનામાં આવે છે. એને પરિણામે સ્વાધ્યાય કરનાર વ્યક્તિની વક્તૃત્વકલા ખીલે. એની વકતૃત્વ કલામાં આડંબર કે દલ હતાં ! રહેતાં નથી. પોતે કરેલા સ્વાધ્યાય જીવનમાં પરિણમવાને કારણે સાચા સ્વાધ્યાય કરનારાના મુખમાંથી નીકળતાં વચને પ્રભાવશાળી હાય છે. લેાકા ઉપર એની તરત અસર થાય છે. એમની વાણીમાં અનુકંપા, માય, ઋજુતા, નિ`ળતા, વાત્સલ્ય, સરળતા વગેરે ગુણા રહેલા હાય છે.
જૈન ધર્મ'ની દ્રષ્ટિએ આવા સ્વાધ્યાય એ આભ્યતર તપને એક પ્રકાર છે. જૈતધમ માં છ પ્રકારનાં બાહ્ય અને છ પ્રકારનાં આભ્યંતર તપ બતાવવામાં આવ્યા છે. એમાં આભ્યાંતર તપ આ પ્રમાણે છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈશવચ્ચ, (૪) રવાધ્યાય, (૫) ાન, (૬) કાઉસગ્ગ,
સ્વાધ્યાય
( પૃષ્ઠ ૨ થી ચાલુ)
હિન્દુધમ'માં પણ સ્વાધ્યાયને વાણીના તપ તરીકે ઓળખાવ્યુ` છે. ભગવદ્ગીતામાં કહ્યું છે : વા યાયામ્યાક્ષનું ચિત્ર
वाङ्मय तप उच्यते ।
૧૯
(ભાવાર્થ : હું' પ્રાણી માત્રની ક્ષમા માગુ છુ. સવે જીવેા મને ક્ષમા કરો. જગતના સર્વ જીવેા સાથે મારે મૈત્રી છે. કાઇ સાથે મને વેરભાવ નથી) એ જ પ્રમાણે
રવાધ્યાયથી માણસની વાણી યથા' શબ્દને પકડે છે અને યથા' અને વ્યકત કરવાનું શીખે છે. સ્વાધ્યાયથી વાણી વધારે નિમળ થાય છે. સ્વાધ્યાય એટલા માટે મુખમંડન જેવા
મૈત્રીભાવનુ' પવિત્ર અરણ' મુજ હૈયામાં વહ્યા કરે શુભ થાએ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે”,
ચાલે, આપણે પણ પર્વાધિરાજ પયુ ષણમાં વહેતી ધમ અને જ્ઞાનરૂપી સરિતાના નિર્મળ નીરનું યથાશકિત આચમન કરીએ, પાવન થઇએ અને મન ભમાં ક્ષમા અને કરુણારૂપી અમૃત ભરી લઈને જીવનને સાÖક બનાવીએ
અંતે. પણુ મહાપવ'ની લશ્રુતિ રૂપે જિનેશ્વર પ્રભુને પ્રાથી'એ કે જેથી આપણુ જીવન સયમિત બંને, વાણી પ્રેમમય અને, દ્રષ્ટિ અમૃતમ ખને, હાથ દાનેશ્વરી અને અને આપણે ધ્વગતિને પ્રાપ્ત કરીએ.
બની રહે છે. સ્વાધ્યાય કરવાના પરિણામે અને તે સ્વાધ્યાયનુ રહસ્ય જ વનમાં ઊતરવાને પરિણામે વ્યકિતનાં વચના અમાધ અને છે.
સ્વાધ્યાય
કરનાર
સાધુએ માટે પ્રતિલેખન, પ્રતિક્રમણ, વૈયાવૃત્યાકરણ અને ધ્યાન એ જેમ રાજનાં નિયત કાય છે તેમ સ્વાધ્યાય પણુ સાધુઓ માટે રાજનું નિયત કાર્યાં છે સાધુ સવારના ઊડી પડિલેહણ કરી ગુરુમહારાજને પૂછે છે, 'ગુરુ ભગવંત, મારે હવે શુ કરવુ જોઇએ ?' વૈયાવચ્ચ કે સ્વાધ્યાય ? તે માટે આજ્ઞા આપશેાજી.' એવે વખતે ગુરુ જે પ્રમાણે આજ્ઞા આપે તે પ્રમાણે શિષ્ય હવ્યપૂર્વક કરે છે.
સાધુએ દિવસને પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં વિતાવવા જોઇએ. બીજો પ્રહર ધ્યાનમાં. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે : ‘વઢર્મ વોરિસિ મનાય, વીયજ્ઞાળ યાયર્ ।'
સાધુએ ત્રીજા પ્રહરે ભિક્ષા અને ચેથા પ્રહરે કરી સ્વાધ્યાય કરવા જોઇએ.
રાત્રે સાધુએ પ્રથમ પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચેથા પ્રહરે સ્વાધ્યાય કરવા જોઇએ, આમ વિસત મળીને સાધુઓએ રાજ ચાર વાર સ્વાધ્યાય કરવાનું વિધાન છે. ગુરુ ગૌતમસ્વામી એ પ્રમાણે ચાર વખત સ્વાધ્યાય કરવાના કાર્યમાં સદાય અપ્રમત્ત રહેતા. સાધુ સવાર અને સાંજ પ્રતિક્રમણ કરે ત્યારે દિવસ કે રાત્રિ દરમિયાન જે સ્વાધ્યાય ન કર્યો હોય તે તે માટે ક્ષમા માંગે છે તેનુ પ્રતિક્રમણ કરે છે : આવશ્યક સૂત્રમાં કહ્યું છે : पडिक्कमाणि चाउक्कालं सज्जायश्य अकरणयाए ।
(ચારે કાળ મે' રવાધ્યાય નથી કર્યાં તેના માટે હું પ્રતિક્રમણ કરું હ્યું.) દશવૈકાલિકસ્ત્રમાં કહ્યું છે :
सज्जा सज्जाणरयर ताइणो,
अपावभावस्य तवे रयस्स ।
बिसुज्जइ जसि मले पूरे कंड,
समीरियं रूप्पमल व जोइणो ॥
જેવી રીતે અગ્નિમાં તપાવવાથી ચાંદી-સેનાનો મેલ નષ્ટ થઇ ાય છે તેવી રીતે
સ્વાધ્યાય અને સાનમાં લીન તથા