________________
તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮
પ્રબુદ્ધ જીવન
- ૧૭
પહેલાં ભગવાન ઋષભદેવે આ વાત કહી હતી. કોઈ પણ શક નવનીત સાંપડવાનું જ આને માટે કેટલુંક છેડવું પડશે. પ્રકારના માઇક્રોસ્કેપ વિના કંદમૂળમાં રહેલા અસંખ્ય જ નવી દષ્ટિ રવીકારવી પડશે. પુરાણી ચીજોના પ્રશંસાગાનમાંથી વિશેનું જ્ઞાન હતું. હકીકતમાં ધર્મ પતે જ વિજ્ઞાન છે. ધર્મ મુકત થવું પડશે જ ક્રિયાના કેચલાને ભેદવું પડશે ટેકનોલોપાસે અનુભૂતિનું સત્ય છે. વિજ્ઞાન પાસે તક અને પ્રયોગનું જીની હરણફાળની વેળાએ એની ઉપેક્ષા કે અવગણના હવે શક્ય સત્ય છે. આવી વિજ્ઞાનની દષ્ટિએ ધર્મની શૈલી પારખવામાં નથી હવે તે માનવઆત્મા સાથે એનો મેળ બેસાડવાને છે. આવે તે ઘણા અનુભવનાં સને તર્કનું પીઠબળ મળે.
અક્રિયતા, ગતાનુગતિકતા અને ફૂપમંડૂકતામાંથી બહાર આવીને નારી પ્રતિષ્ઠાને પ્રબળ ઉષ આ ધર્મમાં સતત
ધર્મભાવનાની સક્રિયતા અને સમયસંદર્ભતા પ્રગટાવવી પડશે. સંભળાય છે ભગવાન મહાવીરે નારીને જ્ઞાન અને મુકિતની
માનવજાતના ભાવિને નીખતાં બન્ડ રસેલે ત્રણ શક્યતા દર્શાવી;
એક તે આખીયે જીવસૃષ્ટિને અંત, બીજી શકયતા છે કે મહાઅધિકારિણી જાહેર કરી. ચદનબાળા સાથીને સહુથી પહેલાં દીક્ષા આપીને નારીજાતિના પ્રશ્નો ઉકેલવા માટે
સ હારમાંથી ઊગરી ગયેલી કેઈ નાનકડી વસ્તી કરી આદિમજીવન એને માધ્યમ બનાવી, મલ્લિનાથ સ્વામી સ્ત્રી હેવા
શરૂ કરે, ત્રીજી શક્યતા છે કે એક વિશ્વસરકાર હેઠળ માનવ
જાત એક બને. છતાં તીર્થકર થયા. શ્રેણિક રાજાની પની ચલણ ઠંડીમાં તપ કરતા મુનિને જોઈને “એનું શું થશે ? એવા શબ્દો
આ ત્રીજી શકયતાની ખોજ માટે હવેના સમયે પુરુષાર્થ બેધ્યાં. શ્રેણિકને પત્નીના ચારિત્ર વિશે શંકા ગઈ. ભગવાન
કરવાનું છે. આ સમયે અહિંસાની ભાવનાના આહલેકથી વિશ્વમહાવીરે શ્રેણિકની શંકાનું સમાધાન કરીને કહ્યું, “તમને
શાંતિ ભણી કદમ ભરી શકીએ. અપરિગ્રહથી શેષિત અને વ્યથિત ચેલણ જેવી પતિવ્રતા સ્ત્રી તરફ ખેટી શકી છે. આથી
માનવીઓને સહાયરૂપ થઈ સમાજવાદ પ્રતિ ગતિ કરીએ. ચલણા સાથે જ નહીં આખી નારીજાતિ પ્રત્યે અન્યાય કર્યો.”
જાતિ, જ્ઞાતિ અને વર્ણના વાડા ભેદીને માનવનું ગૌરવ આવી નારીપ્રતિષ્ઠા જૈનધર્મમાં પહેલેથી જ છે
કરીએ નારીની પ્રતિષ્ઠા સાથે માનવકરુણાની ભાવના જગાડીએ. આવતી સદીમાં માનવજાતને ધર્મ શું આપી શકે, એને ધર્મ, રાજ કે રાષ્ટ્રથી વહેંચાયેલા જગતમાં અનેકાંતની દ્રષ્ટિથી આ તે માત્ર અંગુલિનિર્દેશ જ થ. ધર્મના મમને પામવા સહઅસ્તિત્વની, વિશ્વસરકારની અને વિશ્વમાનવની ઝંખના જેમ જેમ પ્રયાસ કરીએ તેમ એમાંથી માનવજાતને માટે દિશાદ- કરીએ.
પર્વાધિરાજ પર્યુષણ”
છે ગણપતલાલ મ, ઝવેરી પયુ પણ એ જૈનેનું મહાન ધાર્મિક પર્વ છે. પયુંષણને
આ પર્વનું આયોજન કરવા પાછળ એક વિશિષ્ટ દષ્ટિ શબ્દાથ છે બધી બાજુએથી સ્થિર થવું તે અને આત્મામાં
અને ચેડાંક કારણે રહેલાં છે. જેમકે: પરગામ કે પરદેશ ગયેલા ' લીન થવું એ તેને ભાવાર્થ છે. આ ધર્મનું ઉત્કૃષ્ટ મંગલ છે
સ્વજનો પ્રાયઃ વર્ષના પ્રારંભે સ્વગૃહે અને વિદેશ પાછા ફરે અને આત્માભિમુખ થવાનું અલૌકિક પર્વ છે. પુણ્યનુ પિષણ છે. (૨) વૈશાખ જેઠના ધમધખતા તાપમાં ધરતીમાતાને અને પાપનું શોષણ કરવાનું આ અમૂળ અવસર છે.
પિતાના પવિત્ર ચરણાથી પાવન કરતા કરતા, પગપાળા વિહાર પરમતત્વની ઉપાસનાને અને ધમપ્રભાવનાને આ બહુમૂલ્ય
કરીને જૈન સાધુ ભગવં તે અને મહાસતી સોવીજીએ, વર્ષ ઉત્સવ છે. પ્રજાને ધમપિંડ બાંધવાને આ યજ્ઞ છે. પયુષણ
ઋતુના આરંભ પૂર્વે જ નિર્ધારિત સ્થળે પહોંચી જતાં હોય છે, પર્વમાં પ્રશાન્ત બનીને કાન્તદર્શન કરવાના ઉદ્દેશ્ય સમાએલા.
કારણ કે વર્ષો-આગમનને કારણે ઉદ્ભવતા અસખ્ય સૂક્ષ્મછે. સ્વાધ્યાય, ૨ (સંગ અને સેવાભાવનું અતિ મહત્ત્વનું જીવજંતુઓ અને સદ્ય ઊગેલાં ઘાસ-તૂસ, લીલેરી-વનસ્પતિ, આ પર્વ છે.
નિષ્કારણ પગ તળે કચરાય નહીં કે હણાય નહીં. ટુકમાં વર્ષજૈન અને જૈનધમ : જે મનને જીતે તે જૈન. જિનેશ્વર 'કાળ દરમિયાન આવાગમન જેટલું ઓછું અને સ્થિરતા પ્રભુના ઉપદેશેલા માર્ગે ચાલે તે જૈન. જૈનધર્મ માનવપ્રધાન
જેટલી વધુ તેટલા પ્રમાણમાં અજાણ્યે થતી આવી જીવહિંસાની ધમ છે. કર્મપ્રધાન ધર્મ છે. વિચાર સ્વાતંત્ર તથા વગડવિહીન
માત્રા પણુ ઓછી રહે (૩) વર્ષાઋતુના શાંત અને શીતળ સમાજનો ધર્મ છે. ખરા સમાજવાદને પવનાર અને પ્રેમ- વાતાવરણમાં ધમ'ની સાધના-આરાધના માટે સાનુકૂળતા તત્ત્વને જીવંત રાખનાર આ ધર્મ છે. જૈન વ્યકિત એ વધુ હેવ (૪) આ સમય દરમિયાન, ચિત્તની એકાગ્રતા વૈજ્ઞાનિક વ્યકિત છે, વૈશ્વિક વ્યકિત છે. જૈનધમ વાત્સલ્ય
પ્રાપ્ત થઈ શકે જેથી બાહ્યયાત્રા કરતાં અંતર્યાત્રા કરવાની અને કરુણાનું પ્રતીક છે. તપ, અહિંસા સત્ય અને બ્રહ્મચર્ય વધુ તક મળે (૫) વળી, આરોગ્યની દ્રષ્ટિએ પણ એનાં પાયાનાં ત છે. જયારે અપરિગ્રહ, સ્થાવાદ અને
. આ જ ઋતુમાં પયુંષણપર્વનું આયોજન હિતકર અને સાપેક્ષતા જૈન ધર્મના ગૌરવપૂર્ણ સિદ્ધાંત છે.
વૈજ્ઞાનિક છે. આ મોસમમાં પાચનક્રિયા સહજ રીતે મંદ થઈ
જતી હોય છે એટલે. આહારદિમાં નિયંત્રણ આવશ્યક આયોજન અને પ્રજન: પ્રત્યેક વર્ષે વર્ષાઋતુ દરમિયાન આઠ દિવસ સુધી પર્યુષણ પર્વની અને ત્યારબાદ
બને છે. આ જ કારણસર, પર્યુષણ પર્વ દરમિયાન જૈન દસ દિવસ સુધી, દિગંબર મતાનુસાર દસ લક્ષણા પર્વની
પરંપરા પ્રમાણે, ઉપવાસ, વ્રત, તપ, આદિનું ઘણું મહત્વ ઉજવણી થાય છે. વિશ્વમાં કોઈપણ રથળે રહેતાં જૈન ભાઈ
સ્વીકારાયું અને આદેશાયું છે આવી અનેક પ્રકારની નાનીબહેને આ મહાપર્વની યથાશકિત આરાધના કરીને ધન્યતા
મોટી તપસ્ય, વધુમાં વધુ આ સમય દરમિયાન જ થતી હોય છે અને સાર્થકતા અનુભવે છે. પરાપૂર્વકાળથી ચોમાસામાં જ જેથી કાયા નિરોગી અને નિરામાં રહે