SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮ પ્રબુદ્ધ જીવન કહેવાય. બાકી તે ઉપાદાથજી મહારાજાએ ગાયું છે તેમ.. પરમપ્રભુ સબ જન શબ્દ ધ્યાવે, પઢતું પુરાણું વેદ અ૩ ગીતા, મુરખ અર્થ ન ભાવે ઉતપ્રત ફિરત, ગ્રસત રસ નહિ પશુચર્વિત જવું ચાલે.” નિક્ષેપ એ આલંબન છે. આલંબન ખરાબ નથી. પરંતુ સ્વાવલંબન માટે તે આલંબનને સર્વસ્વ સમજીને અટકવું નહિ જોઇએ પરમાત્માને પામવા માટે, અર્થાત, સ્વયં પરમાત્મા, બનવા માટે અખંડ અને સરળ માર્ગ જાણવું જોઈએ. ચૌદ ગુણસ્થાનક બરાબર જાણવા અને સમજવા તે અખંડ અને સરળમાર્ગ જાણવા બરાબર છે. તે જ પ્રમાણે સિદ્ધ પરમાત્માને તેમના સિદ્ધસ્વરૂપ અને સિદ્ધાવસ્થાને પૂરેપૂરા જાણવા-સમજવા તે સાયને, અર્થાત, સ્વયંના પરમવિશુદ્ધ સ્વરૂપને એટલે કે અખંડ તત્ત્વને બરાબર જાણવા-સમજવા ૨પ છે. મુકામને જાણીએ, માગને જાણીએ અને દ્રઢતાથી જાણેલા માર્ગે આગળ વધીએ તે મુકામે પહોંચીએ. અન્યથા તે હવામાં બાચકાં ભરવા જેવું કે આંધળુકિયાં કરવા જેવું થાય. છતાંય વિનય અને વિવેકયુકત ક્રિયા હોય, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે બહુમાન, અને રુચિ હોય, તે વિશેષ જ્ઞાન ન જેવા છતાંય, માર્ગ કે મુકામની ગતાગમ ન હોવા છતાં ય, માર્ગદર્શક-સાર્થવાહ ભોમિયા એવાં જ્ઞાની દેવ-ગુરુની આજ્ઞા અને આદેશ અનુસાર આગળ વધનાર શુકલપાક્ષિક જીવ છેવટમાં છેવટ એક પુદ્ગલ પરાવર્ત કાળ સુધીમાં તે મેક્ષને પામે છે એટલે કે મુકામે પહોંચે છે. જે જીવ તીવ્ર વૈરાગી કે મોક્ષની ઇચ્છાવાળે ન હોય પરંતુ ધર્મતત્વ એ જ સત્યને ઉપકારક છે અને તેનાથી જ આપણું ભલું થાય છે એવાં ભાવપૂર્વક જે કોઈપણ, ઉપાસના, સાધના, અનુષ્ઠાન કરે છે ? તથા પોતાનામાં દુનતા હોતી નથી એવાં જીવ શુકલપાક્ષિક કહેવાય છે કે જે એક પુદ્ગલ પરાવત કાળમાં ભવસંસાર તરી જનારા હોય છે. પરંતુ એમાં આવશ્યકતા છે વિનય વિવેક-નમ્રતા - સરળતા-ભદ્રિકતા લઘુકમિંતા સહિત સતત દેવ ગુરૂના સહવાસ અને માર્ગદર્શનની.. દેવગુરુના બળે આગળ વધનારે સતત દેવગુરુનો સહવાસ અને પૂર્ણ સમર્પિતતા કેળવવા પડશે. જ્યારે સ્વબળે દ્રઢતાથી આગળ વધનારે સ્વરૂપ સમજે અને સ્વરૂપ રમમાણતા કેળવવા પડશે નામ: સ્થાપના-દવ્ય-ભાવ નિક્ષેપાના આલંબને ભાવ ભગવંતને સહુ કે પ્રાપ્ત કરી સ્વભાવમાં આવે અને મુકામે પહોંચે એવી અભ્યર્થના ! --સંકલન : સુયવદન ઠાકરદાસ જવેરી એકવીસમી સદી અને જૈનધર્મ * ડે. કુમારપાળ દેસાઈ એકાએક દારુણયુદ્ધ ફાટી નીકળ્યું અને આકાશમાં ચોમેર પાંખ ફેલાવીને આકાશમાં અહીંતહીં આનંદભેર ઘૂમવા લાગ્યા, બંબ ઝીંકનારાં વિમાને ચકરાવા લેવા લાગ્યાં. ભૂમિ પર જમીન પર બેસીને મીઠા ભજનનાં સ્વનાં સેવવા લાગ્યાં. માણસે, પશુઓ અને પક્ષીઓ બેબના સર્વનાશથી બચવા પરંતુ એવામાં જ બોંબ પડ્યું અને એના અવશેષ પણ માટે જીવ હથેળીમાં લઈને નાસતાં હતાં, ત્યારે એક દીવાલ પર શેપ ન રહ્યા. એ બેફિકરા ગીધ કશાય ઉચાટ કે ચિંતા વગર બેઠા હતાં. પરિવર્તનને પારખી નહીં શકનાર અને ભવિષ્યને ઓળખી નિરાંતે વાત કરતાં આ ગીધ પર એક પક્ષીની નજર પડી નહીં શકનારની સ્થિતિ પેલા ગીધ જેવી થાય છે જે માત્ર અને એણે ઉતાવળે ગીધ પાસે જઈને ધમણિયા શ્વાસે કહ્યું: ભૂતકાળના દર પર ચાલે છે તે વર્તમાનમાં વિસંવાદ જ અરે ચાલે ભાગી છૂટ. યુદ્ધ ફાટી નીકળ્યું છે. માનવ સજે છે. થયેલા પરિવર્તનને ઓળખવા માટે સતત ગતિશીલ દાનવ બનીને એકબીજાના લેહી માટે તરસ્ય બન્યું છે. દષ્ટિ જોઇએ. ભવિષ્યને વિચાર નહીં કરનારી દષ્ટિ વર્તમાનમાં માનવીઓની લડાઇમાં વિના કારણે આપણે ખુવાર થઈ જશે. સ્થિતિસ્થાપક રહે છે. પ્રસિદ્ધ ચિંતક એલવિન ટેલર કહે છેચાલે નાસે. હજીયે ઉગરી જવાની તક છે.” 'If we do not learn from History, we shall પક્ષીની આ વાત સાંભળીને પેલા વૃદ્ધ અને અનુભવી be compelled to relive it true. But if we do not change the future, we shall be compelled ગીધ ખડખડાટ હસી પડ્યા અને ઠાવકા અવાજે બોલ્યા, “અરે to endure it. And, that could be worse.' દયાવાન માનવીની લડાઈ એ અમારે માટે તે સ્વાદિષ્ટ મીઠાઈ છે. આવું યુદ્ધ થાય છે તે અમારે માટે સેનેરી અવસર. માનવીનું આ દષ્ટિએ આવતી સદીમાં ધર્મની ગતિવિધિ કેવી હશે યુદ્ધ અને તેનું મેત એટલે અમારે માટે મહેફિલ, મિજબાની એને વિચાર કરીએ. અને જયતના દિવસે.... એકવીસમી સદીમાં કોઈ મુલાકાતી તમારા મકાનને મુખ્ય બીજા વૃદ્ધ ગીધે ચીપી ચીપીને કહ્યું, તેં અમારાં શા. દરવાજો ખેલશે ત્યારે તમે દીવાનખંડની આરામ ખુરશીમાં કયાંથી વાંમાં હોય ? અમારાં શાસ્ત્રોમાં તે લખ્યું છે કે ગીધ બેઠાં બેઠાં સ્ક્રીન પર આગંતુકને ચહેરે જોઈ શકશે અને પર કૃપા વરસાવવા માટે જ ઈશ્વર માનવીને યુદ્ધમાં ધકેલે છે. બાજુમાં પડેલા “રિમેટ કન્ટ્રલ’ની એક ચાંપ દબાવશે એટલે યુદ્ધ અને માનવીને મેળ ઇશ્વર ગીધને માટે જ સજે છે.” બારણું ખૂલી જશે યંત્રમાનવ એને માટે શિયાળે હોવાથી ગરમ વર્યોના અનુભવી ગીધને ભાગી નીકળવાની સલાહ આપ- મઝાલાવાળી ચા લાવશે. એ વ્યકિત તમને તમારા દાદાના નાર વીલા મેઢે પાછો ફર્યો. બંને ગીધ યુદ્ધની મેજ માણવા પિતાનું નામ પૂછશે અને તમે તરત જ કેપ્યુટરમાંથી એની.
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy