________________
તા. ૧૬-૮-૮૮ અને તા. ૧-૯-૮૮
કેમકે ત્યાં ભાવ-સ-લાગણીને પ્રશ્ન તે પદાર્થા જડ હાઈ ઉદ્ભવતો નથી. આત્મા જ કેવળ ચૈતન્ય સ્વરૂપ હાઇ ભાવસ્વરૂપપ્રધાન છે.
પ્રબુદ્ધ જીવન
આત્માના જ્ઞાનગુણ-આત્માની જ્ઞાનશકિત દેશપ્રધાન નથી. કારણ કે આત્મા એના પૂર્ણજ્ઞાન કૈવલજ્ઞાનમાં એક સમયે સ કાળના સ ક્ષેત્રના સદ્રવ્યો તેના સવ` પર્યાય સાથે જુએ છે જાણે છે બલકે દેખાય છે અને જાઇ છે. (જેવાય જવું પડતુ નથી. (No going to see or know bute ome to sec-come to know) એનું જ નામ દ્રવ્યતીત-ક્ષેત્રતીત-કાળાતીત ! કાઇ વસ્તુમાં કાંઈક જોવુ અને કાંઇક હાવુ તેનું નામ વ્ય–ક્ષેત્ર-કાળ-પરિચ્છિન્ન ભાવ. કારણ કે તે દેશવિભાગ છે.-દેશતત્ત્વ છે.
પરમાત્માનું ભાવસ્વરૂપ પૂર્ણ છે. એવા એ પૂર્ણ સત્ત ભગવ'તનુ પૂજન તે તેમનુ ભાવનિક્ષેપાથી પૂજન છે.
ખાદ્ય પદાર્થને આરેાગવા એ ક્રિયા છે. આરાગેલા ખાદ્યપદાર્થોં જો અ દરમાં ભૂખ હશે એટલે કે જરાગ્નિ પ્રદીપ્ત હશે અને જીભમાં અમી હશે તે સાત ધાતુમાં પરિણમશે. એટલે અન્ન શરીર સાથે એકરૂપ થશે તરૂપ થશે. તે જ પ્રમાણે ધમક્રિષા કરતાં કરતાં, પરમાત્મ પૂજા કરતાં કરતાં આત્મા પરમાત્માથી અનેક થઈ શકશે, અને સ્વયં પરમાત્મા બની શકશે. એ ભૂલવા જેવું નથી-૩ સ ́સાર અને મેક્ષ આપણા ભાવ અને રસ ઉપર આધારિત છે.
નામ-સ્થાપના-દ્રવ્યથી પરમાત્માને પૂજવા તે પ્રેમલક્ષણા ભક્તિ છે જ્યારે ભાવ સ્વરૂપે પરમાત્માને ભાવવા-ભજવા તે જ્ઞાનલક્ષણા ભક્તિ છે.
ઇન્દ્રિયા (ચક્ષુ-કાન - જીહવા) દ્વારા પરમાત્માના ત્રણ નિક્ષેપા ગ્રહણ કરવાના છે. જ્યારે મન દ્વારા પરમાત્માને ભાનિક્ષેપે ગ્રહણ કરવાના છે.
નયનચક્ષુથી પરમાત્માને જોનારા કરતાં હૃદયચક્ષુથી જોનાર એટલે કે સ્વરૂપના જ્ઞાન ધ્યાનાદિ દ્વારા પરમાત્માના દર્શીન કરનારા વિકાસમાગે છે. નયનચક્ષુથી જોનારાએ જોવાના છે પરમાત્માને પ્રતિમાના માધ્યમ દ્વારા, હૃદયચક્ષુથી પરમામાનુ દ'ન એટલે કે પરમાત્મતત્ત્વ કેવલજ્ઞાનનુ “સચ્ચિદાનંદ સ્વરૂપનું દન. આમ પરમાત્માના ભાવનિક્ષેપાને વિચાર ભાવવાના છે. ભાવનિક્ષેપાને પ્રાપ્ત કરવા માટેજ નામ સ્થાપના-દ્રવ્ય એ ત્રણ સાધનિક્ષેપા છે.
પૂણ' વીતરાગ એ પરિપૂર્ણ છે. તે ધ્યેયરૂપ છે. પરમાત્માની પ્રતિમા પ્રતિ અનિમેષ (સ્થિર-અપલક) નર સ્થાપવી જોઇએ અને પૂજા સ્તુતિ-પ્રાથના-સ્તવન આદિ ખાલવા-સાંભળવા જોઇએ તેવા અનુષ્ઠાનના નિયમ છે. ઉપયાગ અને ધ્યાન વિનાની ખેધ્યાનપણે કરવાની કાષ્ઠ ક્રિયા, ક્રાણુ અનુષ્ઠાન સન ભગવતાએ અંતાડેલ નથી.
સંગીતના અવાજની મધુરતામાં અર્થાત્ કણેન્દ્રિયના રસમાં અટકીએ ! ધ્યેયરૂપ સારૂપ પરમાત્મભાવમાં લીન થવુ જોઇએ તે અને પરમાત્માનું લક્ષ્ય થવુ જોઇએ, તે થશે નહિ.
તે જ પ્રમાણે પરમાત્માની પ્રતિમાની આંગી અર્થાત્ અગરચનાના દર્શન કરતાં કરતાં આંગીમાં જ નહિ અટકતાં
હ
જેની અગરચના રચવામાં–સજાવવામાં આવી છે તે પરમાત્માની સમગ્રકૃતિ અને મુખાકૃતિના દર્શન કરવા જોઇએ. સમગ્રાકૃતિમાં જાલ ધર્બંધ અને સહેર સહિત પદ્માસનમુદ્રા નામની ગામુદ્રામાં સ્થિત એવાં પરમાત્માની સ્થિરતા-સમતા-પ્રશાંતતા-મુદિતા–સહજતા-સચ્ચિદાન`દ સ્વરૂપના દર્શન કરી સ્વયં તે સ્વરૂપમાં આવવાની – તે સ્વરૂપને પામવાની ભાવના લાવવી જોઈએ.
આવા કૃતિના દર્શન જે કષ્ટ ભકત કરે છે તે વાસ્તવિક પ્રભુદર્શન અર્થાત્ પરમાથી અમ્રુતના જ 'ન કરે છે. આવી ભાવના ભાવવાવાળા દેશ નાથી ભકત જ ભાવે ભાવના ભાવીએ ભાવે કૈવલજ્ઞાન' ગાતા ગાતા ભાવના ભાવતા ભાવતા દર્શન કરવા દ્વારા કૈવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
આપણે નામમાં અનામીને! રસ રેડવાનો છે, રૂપીમાં અરૂપીના રસ રેડવાના છે, દ્રવ્યમાં ભાવના રસ રેડવાના છે અને ભવાંત લાવનાને છે. જેમ પરમાત્માનું દ્રવ્ય સ્વરૂપ પરમાત્માની પ્રતિમા છે તેમ અનામી ” અરૂપી ભાવ એ પરમાત્માનું ભાવ સ્વરૂપ છે. તીથકર નામ કમ'ને વિપાકાવ્ય અને તેથી સજા'તુ અષ્ટપ્રાતિહાર્યાં સહિતનું સમેવસરણ સ્થિત પરમાત્માનું બાહ્ય દ્રશ્ય સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ છે. જ્યારે અંતરમાં રહેલ કેવળજ્ઞાના-જ્ઞાનન સ્થા-સચ્ચિદાન દ અવસ્થા એ એમનુ લાવસ્વરૂપ છે
તુરીય ભેદ પવિત્તી પૂજા, ઉપશમ ખીણુ સગેાગી રે, ચહા પૂજા મ ઉત્તરાયણે, ભાખી વલબેગી રે, – સુ
- સુવિધિનાથ જિન સ્તવન આનંદાધનજી મ. આપણા ઉપયાગમાં વલિભગવંતને સ્થાપી, આપણા ઉપયેાગથી કેવલજ્ઞાનની પૂજા કરવી જોઈએ. આપણા મતિજ્ઞાનના ઉપયાગને કૈવલજ્ઞાનરૂપ ઉપયોગ અનાવવા જોઇએ.
આપણા ઉપયાગમાં કવલજ્ઞાનના અભેાસ છે. એ પરમાત્માની સાચી ભૂતિ છે જે આપણા મનમદિરમાં બિાજે છે.--આપણા ઉપયોગમાં બિરાજે છે. જીવન ઉપયોગ કૈવલજ્ઞાનરૂપ અને અર્થાત્ જીવ શીવ અને તે પરમાત્માની આત્યંતિક પૂજા છે. સ્વયંને ઉપયોગ (અંતઃકરણ કૈવલજ્ઞાન બની શકે છે–પરમાત્મા બની શકે છે.
પેતાના મનમાં, હ્રદયમાં, પરમાત્માની સ્થાપના કરીને પોતાના મનને પૂજાની સામગ્રી બનાવીને પરમાત્માની પૂજા કરવી તે ભાવપૂજા છે.
અહારના મંદિર-મૂતિ -આગમ એ પોતાના જ્ઞાનદર્શનના ઉપયેગને નિવિકલ્પ વીતરાગ-સવા (કેવલજ્ઞાનરૂપ ખનાવવા માટેના પ્રતિક છે. દ્રવ્ય સાધનથી આમ ભાવ સાધન દ્વારા ઉપયાગને વીતરણ-નિવિકલ્પ બનાવવાના છે.
અમૃત-અરૂપી પરમાત્માને ઉપયેગથી મનેાયેંગ દ્વારા ચિ તવવાથી સ્વરૂપની, સ્વરૂપથી ભાવપૂજા કરવા દ્વારા પરમાત્મતત્ત્વની સાથે અભેદ થવાનુ છે.
પરમાત્માનું નિવિકલ્પ સ્વરૂપ છે તેની સાથે આપણે મનથી અને ઉપયાગથી એકાકાર-એકાગ્ર થવાનુ છે અને અંતે