________________
તા. ૧-૮-૮
પ્રબુદ્ધ જીવન ' સૃષ્ટિના સૌથી મોટા પ્રાણીની હજારોની સંખ્યામાં હત્યા
વિજયગુપ્ત મૌર્ય . મનુષ્ય કેટલે હિંસક અને ર થઈ શકે? ઉત્ક્રાંતિમાં માણસ સદીમાં શિકારી હોડીમાં બેસીને આરામ કરતી વહેલ પાસે પશુમાંથી ઊતરી આવેલ છે. એટલે તેનામાં થોડીઘણી જાય અને પિતાના બધા જોરથી બાણ જેવું હાપુન તેના પાશવતા હોય. તે જેટલી પાશવતાને જીતી શકે એટલી શરીરમ બેસી દેહારપુરના છેડે ખૂબ લાંબું દેરડુ તેની માનવા ખીલે છે. ઈસુ, બુદ્ધ, મહાવીર, ગાંધીજી ઘડીબધ રાખેલું હોય. ઘવાયેલ વહેલ ભાગે ત્યારે દરહુ વગેરે મહામાનવ હતા, જેમણે શિવતા ઉપર જીત અને તેની સાથે હોડી પણ છે ચાતાં જાય. આખરે રકતસ્ત્રાવથી મેળવી હતી. એક વ્યકિત તરીકે કઈ એક માણસ વધુ વહેલ નબળી પડી જાય ત્યારે શિકારીઓ તેની પાસે જઈને પાશવી હોય તે પણ સમાજ માટે ભયરૂપ કહેવાય; પરંતુ જ્યાં તેના ફેફસાંનું નિશાન લઇને ભાલા ભેંકી દે. અને આ રીતે સમગ્ર કેમ કે સમગ્ર સમાજ સુર પાશવતા આચરતા હોવ વહેલને મારી નાખીને કાંઠા પાસે ખેંચી લાવે. ઇવાર વહેલ ત્યારે તે પાશવતા કેવી હોય તે આપણે જર્મનીના હિટલર અને ગુસ્સે થઈને હેડીને પૂછડાની એક જ ઝાપટ મારીને તેના તેના નન્સીઓની. પાશવતામાં જોયું. તે પાશવતા માણસ કુરચા કરી નાખે. કોઈવાર વહેલ ઘવાયા પછી દુર તરફથી માણસ તરફ હતી અને લગભગ સમગ્ર જગતે તેના ભાગવાને બદલે ઊંડે ડૂબકી મારી દે ત્યારે શિકારીએ હારપુન પ્રત્યે પુણ્યપ્રાપ ઠાલવ્યો હતે.
અને દોરડું બને ગુમાવવાં પડે એવું પણ બને છે. તે સમયે
વહેલને શિકાર હજારેના હિસાબે નહોતે થઈ શકતો, તેથી ' પરંતુ માણસ મૂગાં પ્રાણીઓ પ્રત્યે કેવી પાશવતા અને
વહેલની વસ્તી પણ ઘણી હતી ફરતા આચરે છે તે બધાના જાણવામાં નથી આવતુ. જીવસૃષ્ટિના સૌથી મોટા પ્રાણી વહેલને શિકાર કેવી કુર તે પછી લાકડાનાં મેટાં વહાણેને યુગ આવ્યો અને રીતે થાય છે તે જાણવા જેવું છે. હાથી પણ જેના મેંમાં યુરેપી વહાણુંવટીઓ છેક દક્ષિણ ધ્રુવ મહાસાગરમાં પહોંચ્યાં સમાઈ જાય એવી પ્રચંડ કાયા અને એટલું પ્રચંડ મેટું અને જોયું કે તેના ઠંડા પાણીમાં વહેલની વસ્તી ઘણી છે ધરાવનાર બ્લ્યુ વહેલ ૩૩ મીટર એટલે કે ૧૦૦ ફૂટ લંબાઈ તેથી યુરેપી દેશે અને અમેરિકા વહેલના શિકાર માટે ખાસ સુધી પહોંચે છે અને તેનું વજન ૧૫૦ ટન સુધી હોય છે. પ્રકારનાં વહાણે બાંધીને ૬. ધ્રુવ મહાસાગરમાં મોકલવા લાગ્યા. તે માછલું નથી પણ બચ્ચાને જન્મ આપી દૂધ પાઈને જયારે અદ્યતન સાધવાળી લેખ ની આગબોટો બની ત્યારે -ઉછેરનાર પશુ છે. વહેલના પૂર્વજો ધરતી પર હતા. ત્યાંથી રશિયા, યુરોપી દેશે, અમેરિકા, કેટલાક લેટિન અમેરિકન
જીવનસંગ્રામમાં ખોરાક અને રક્ષણની શોધમાં સમુદ્રમાં રહેવા દેશે, જાપાન વગેરેમાં વચ્ચે વધુને વધુ વહેલ મારવાની સ્પર્ધા ગયા, ત્યારે ઉત્ક્રાંતિમાં પગ ગુમાવ્યા અને શરીર માછલા જેવું, જાગી. વહેલના શિકાર માટે ગયેલે કાલે એકથી ત્રણ પણ નળાકાર બન્યું અને તેમની એક ડઝન જેટલી જાતિઓ વર્ષ વહેલના શિકારમાં ગાળે, તેમનાં જહાજ “વહેલર’ તરીકે વિકસી, તેમનું કદ પણ ઘણું વધ્યું
ઓળખાય છે. જહાજની સાથે એન્જિનવાળી અને હારપુનથી લાખ વર્ષો સુધી બધી જાતની હેલ નિર્ભય હતી,
સજ્જ થયેલી બીજી નાની નૌકાઓ પણ હોય. તેઓ વહેલની કારણ કે મનુષ્ય હજી પૃથ્વી ઉપર પ્રગટ ન હતા. એક લાખ
શોધમાં જાય. તદુપરાંત મુખ્ય જહાજમાં એક નાનું વિમાન વર્ષ પહેલાં આજના મનુષ્ય જે મનુષ્ય પ્રગટ અને હજારો
કે હેલિકોપ્ટર હેય આ બધાં વાહને વાયરલેસથી સજજ હોવ
તેઓ રહેલની શોધ ચલાવે. ટહેલ નાનામોટાં ટોળાંમાં હોય છે વર્ષ પછી સમુદ્ર ઉપર પણ શિકાર કરવા લાગે ત્યારે વહેલના વિનાશની શરૂઆત થઈ. તેમાં ખડ ઉપર હજારો વર્ષો
અને અવારનવાર ફેફસામાંથી હવા બહાર કાઢતી હોય, તેના પહેલાં કતરેલાં ચિત્રો છે; જેમાં માણસે વહેલને શિકાર
ફુવાર ઊડતા હોય તેની ઉપરથી જાણી શકાય કે વહેલનું ટેનું
કયાં છે? કરતા દેખાય છે.
હવે હાયુનને યાંત્રિક બનાવવામાં આવ્યું છે. તેના ફણામાં ઇતિહાસકાળમાં જોઈએ તે ફ્રાન્સ અને સ્પેનમાં સાગરમાં
શકિતશાળી નાના બોમ્બ હોવ અને હારપુનની છેક ઝીણી પણ ‘બાસ્ક જાતિના લોકે વહેલને શિકાર કરતા હતા. તે વખતે તેમની
મજબૂત દોરી તે હોય. હેલના માથાનું નિશાન લઈને તોપ પાસે સાધનો અને શસ્ત્રો બહુ કઢંગમાં હતાં, પણ બુદ્ધિમાં માણસ
વડે હારપુન મારવામાં આવે જેથી તે વહેલના મગજમાં ઊંડે -પછાત ન હતું. તેથી છ ફૂટને માણસ ૧૦૦ ફૂટની બહેલને
ઊતરી જાય અને ત્યાં જઈને બોમ્બ ફાટે એટલે વ્હેલ મરી જાય. શિકાર કરી શકતા હતા અને કેહવાર શિકારીઓ પિતે પણ
તે સમયે ટનના હિસાબે તેનું લેહી સમુદ્રમાં રેડાય તેથી માર્યા જતા હતા. '
સમુદ્રનું પાણી લાલ બની જાય, - વહેલને પ્રાણવાયુ લેવા માટે માછલીને હેય છે તેવી ચૂઈ નથી હોતી, પરંતુ આપણને ફેફસાંવાળું શ્વસનતંત્ર છે તેમ , આવી ગ્રંચડકાય વહેલ તરફડિયાં મારતી હોય, ગ્રંચડ પુછડા • હેલને પણ નસકેરાં અને ફેફસાં હોય છે અને થોડી થોડી વારે
વડે સમુદ્રમાં મોજાં ઉછાળતી હોય અને લોહીના ફુવારા ફૂટતા. શ્વાસ લેવા સમુદ્રની સપાટી પર આવે છે, વળી આરામ
હોય. તે દ્રશ્ય રંગીન ફિલ્મોમાં પણ કમકમાટી ઉપજાવે એવું
" ' '' લાગે છે, તે પ્રત્યક્ષ કેવું હશે?"
: : : : કરે હોય અને માત્ર થોડી મિનિટ ઊંઘી જવું હોય ત્યારે (તે સમુદ્રની સપાટી પર આવે છે તે ઉત્કૃવાસની હવા બહાર .: કલાનું મુખ્ય જહાજ ફેકટરી જહાજ તરીકે ઓળખાય છે.
માટે તેમાં ભેજ હોવાથી બારની કુંડી હવામાં ભેજ ઠરીને તેમાં એક કારખાનું હોય છે જેમાં વહેલના અંગના દરેક ભાગ વિારા રૂપે દેખાય ત્યારે તે ર્શિકારીઓની નજરે પડે. ૧૩મી છૂટા પાડી નાખવામાં આવે છે. ફેકટરી જહાજના પૂછ છેડે