SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૮૮ પાશવી રમત ખેસિગ ( પૃષ્ઠ રથી ચાલુ ) મળીને ૧૦૦ થી વધુ રમતવીરા એસિગની રમતને કારણે તત્કાળ મૃત્યુ પામ્યા છે. એટલા માટેજ જે રમત રમતવીરના તત્કાલ સહેતુક મૃત્યુને પૂરા અવકાશ આપતી હાય તે રમતને સંસ્કારી નહિ પણ પાશવી કે પિચાશી રમત તરીકે જ એળખાવી શકાય. ધૂન્ધ યુદ્ધમાંથી ધાતકીપણાના કેટલાક અશે દુર કરવામાં આવ્યા. તાપણ મેકિસંગના પાશવીપણામાં બહુ ફેર પડી નથી. મેકિસ ગની રમતમાં ઇજા પામેલાઓને કેટલીક વાર તેનાં પરિણામે તાત્કાલિક જણાતાં નથી. પર ંતુ થાડાં વર્ષો પછી શરીર પર તેની માઠી અસર વર્તાવા લાગે છે. ભરતકના અંદરના ભાગમાં થયેલી ઈજાએ. વખત જતાં ઉગ્ર બને છે અને ખાસર ગભીર બીમારીના ભોગ બને છે. જાપાનના ‘સુમે’ કુસ્તીબાજો બહુ મેાટી કાયાને કારણે જેમ લાંખું જીવતા નથી તેમ ખેાકસરે પણ એકદરે લાંખું જીવતા નથી. પ્રબુદ્ધ જીવન ભારતમાં વ્યાયામવીશ વચ્ચે મલ્લકુસ્તીની રમત રમાય છે. એના પણ નિયમે હાય છે. વ્યક્તિની શારીરિક તાકાતનું માપ કાઢવા માટેની એ રમત હૈં. તેપણુ એ રમતને ખીજાતે ઇજા પહેોંચાડવાના આશય નથી તેમજ રમતને તે કા ધાયલ થાય કે મૃત્યુ પામે તેવા સામાન્ય રીતે સ ંભવ પણ નથી અખિયાં હરિ દસનકી પ્યાસી પૃષ્ઠ થી ચાલુ) વા સભ્યથી શગારમાં પરિણત થતી એમની રચનાઓનુ આશ્રયસ્થાન ગોપીએ જ છે, સચેાગ ને વિપ્રલંભા ગારનાં એમનાં પદો પણ અત્યંત મસ્પર્શી છે. તેમાં યે વિપ્રલ ંભ શૃંગારના નિરૂપણમાં તા એમની પ્રતિભા ઔર ખીલી ઊઠે છે. કનૈયાના વિરહમાં વ્યાકુળ થયેલી ગેાપીઓની દશા તે જુઓ-અંજન ચિર ન રહત અખિયનમે કર કપાલ ભયે કારશ કંચુકીપટ સખત નહી ફળદ્ ઉર બિચ બહત નારે, નિસદિન બરસત જૈન હમારે ! વિરહ–વિહવળ પીએને સાન્તવન દેવ! મથુરાથી કૃષ્ણે • ઉદ્ધવને માકલ્યા તે ઉદ્ધવે ગોપીઓને કૃષ્ણને ભૂલી નિર્ગુણ તિયોગને ઉપદેશ આપવા માંડયા પણ ગોપીએએ શુ કહ્યુ, જાણે છે ? એમણે કહ્યું - ‘ઊધા! યોગ, યોગ હમ નાહીં !' ‘ઉદ્ધવજી, અમે યાગને યાગ્ય નથી− ને કહ્યુંઅબલા, જ્ઞાનસાર કહા જાતે કસ ધ્યાનધરાહી તે પે મૂદન નજૈન, કહત હૈ' હિર મૂતિ જા માહી !' અમે અબળા જ્ઞાનની વાતેમાં શું સમજીએ ? તમે તે વળી ઉપરથી કહેા છે, આંખ બંધ કરી ધ્યાન ધરેા ! જે નયનામાં ક યા વસે છે, એ નયને ધ્યાન ધરવા માટે અંધ કરવાનું કહો છો ?- એકમ બને? કનૈયાના આ વિયોગ અનન્ત હોય તે યે શુ? કનૈયાને સ્થાને અન્ય કાઇને તે કઇ ખેસાડી શકાય ? એ પા હોય તો યે શું?– ઊધા! મન ન ભયે દસ ખીસ ! એક હુ તો સૌ ગયા સ્પામ સંગ કા આરાધે ઇસ ? હતા. કુસ્તીબાજો વચ્ચે પણ પૂરેપૂરી ખેલદિલી હોય છે અને પરસ્પર આદર જળવાઈ રહે છે. જાપાનમાં ‘સુમે’ની રમત રમનારાએ મહાકાય પહેલવાને હોય છે. જાપાનની એ પારંપારિક પ્રાચીન રમત છે. એમાં પણ રમતવીશ વચ્ચે એકબીજાને મારી નાખવા જેટલી પાશવી નિર્દયતાને અવકાશ નથી હોતો હમણાં હમણાં દુનિયામાં ક્રીસ્ટાલિની કુસ્તીના પ્રયોગો વધવા લાગ્યા છે. ખાકિસ ગની અસર એના ઉપર દેખાઈ આવે છે અને એટલે જ એ પ્રકારની કુરતી સંસ્કારી નહિં પણ ગ્રામ્ય બની ગઈ છે. ખાસિંગ એ માત્ર ગ્રામ્ય ૬ અશિષ્ટ રમત છે એટલુ જ નહિ એ પાશવી, નિર્દય અને જીવલેણ નીવડે એવી રમત છે. આવી રમત ઉત્તાત્તર વધુ લોકપ્રિય થાય તે પ્રજાના પોતાના હિતમાં જ નથી વસ્તુ તે રમતને વિકાસ અને વિસ્તાર થાય તેના કરતાં તે ઉત્તરશત્તર મર્યાદિત અને આછી લાકપ્રિય અને આછી ઝનૂની અને તે વધુ ઇષ્ટ છે. ભારત જેવા દેશ પાસે વ્યાયામ, રમતા, યાગાસન વગેરેનો અનુભવસિદ્ધ પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે. જે દેશ પાસે મલ્લકુસ્તી જેવી સંસ્કારી રમત છે તેઓએ ખાસિંગને બહુ આવકાર આપવા જેવું નથી. ભારતની એકાદ -- બે યુનિવસિટીમાં ખેાર્કિસંગરિંગમાં જ વિદ્યાથી મૃત્યુ પામ્યાના બનાવ પછી ઘણી ખરી યુનિવર્સિ ટીએમાંથી આંતરાલેજ સ્પર્ધામાંથી ખેાર્કિસ ગની રમતને તિલાંજલિ અપાઈ છે. તે યાગ્ય જ થયું છે. રમણલાલ ચી. શાહુ 9 ઉદ્ધવજી ! મને કંઇ દસવીસ નથી હોતાં ! એક જ હોય ને તે તે કલાની જોડે જ ચાલ્યું ગયું છે! હવે મન છે જ કયાં કે જેમાં તમે કહા છે તેવા ધિરની આરાધના થઈ શકે?” ‘પ્રભુ મેરે અવગુન ચિત ન ધરા' એવી આજભરી વિનતી કરી, ‘ અમ મૈં નાચ્યા બહુત ગોપાલ' કહી શરણની યાંચના કરનાર આ સંત કવિનું કાવ્યક્ષેત્ર વિશ્વની દષ્ટિએ ભલે સીમિત લાગે પણ એમાં યે એમણે જેટલુ ઊંડાણુ આંખ્યુ છે એટલું હજુ સુધી તે કાઇએ આંખ્યું જાણ્યું નથી. એટલેતા કહેવાય છે ‘સૂર સૂર, તુલસી શિ—' ‘હિંદી સાહિત્યના કાાકાશમાં સૂરદાસ તુલસીદાસ ચન્દ્ર છે !' વિષય પ્રમુખ સ્થળ નમદા યેજના ગુજરાતની જીવાઢારી વિષે વ્યાખ્યાન સઘના ઉપક્રમે નીચે પ્રમાણે એક જાહેર વ્યાખ્યાન યાજવામાં આવ્યું છે વ્યાખ્યાતા : શ્રી સનતભાઇ મહેતા દિવસ અને સમય સૂરજ છે તે (સરદાર સરાવર ન†દાનિગમના અધ્યક્ષ) * નમ દા યેાજના ગુજરાતની જીવાદારી : શ્રી અમર જરીવાલા : વાલચ હીરાચંદ સભાગૃહ, ઇન્ડિયન મરચન્ટમ ચેમ્બર, ચ'ગેટ, મુ-૪૦૦૦૨૦ : ગુરુવાર, તા. ૨૮મી જુલાઈ, ૧૯૮૮ : સાંજના ૬-૧૫ કલાકે સૌને સમયસર પધારવા હાર્દિક નિમ`ત્રણ છે રમણલાલ ચી. શાહુ-પ્રમુખ કે. પી. શાહ ચીમનલાલ જે. શાહ-ઉપપ્રમુખ નિરુબહેન એસ. શાહુ પ્રવીણચંદ્ર કે. શાહુ–ાષાધ્યક્ષ મત્રીએ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy