________________
એટલુ જ
હોયએટલા જ સાબિત વર્ષે વ
, તા. ૧૬-૭-૮૮
પ્રબુદ્ધ જીવન શિવકુમાર જોશી : એક અદષ્ટ દર્શન
@ ડે. હસમુખ દોશી - જે વ્યકિત સાથે છેલ્લાં આઠ આઠ વર્ષોથી પત્રવ્યવહાર અને કેક પ્રણાલીના બહાને તળે પધારેલા ને ખુદ રાજકોટના ચાલતે હેય, અને એ પ પણ કેવા ? ટૂંક કે અ૫ાક્ષરી નહિ જ ગુજરાતીના અધ્યાપટ્ટા રહી ગયેલા ! તેના જેવો જ આ ' પણ વિરતૃત પટ પર ફેલાયેલા પત્ર! જેની સંખ્યા લગભગ ખેલ હતા. આવા અધ્યાપક સંઘે કે આવી પરિષદ રીઢા સે-સવાસે જેટલી થતી હો ! તેના લેખકને મારે રૂબરૂમાં મળ- રાજકાણીઓ જેવા બની ચૂકેલા સભ્યો માટે અને વિશેષ તે -વાનું બન્યું નહિ તે કેવી કરુણ પરિસ્થિતિ ? શિવકુમાર જોશી ગુજ- અસભ્ય માટે હોય છે. જેને એક પ્રકારની પ્રાઇવેટ લિમિટેડ જ રાતથી બહુ દૂર કલકત્તામાં વસતા હતા, પણ તેઓ ાં વસતા હતા કહી શકાય. આવી સંસ્થાઓને મેહ શું રાખવાને ? એમાં જઈનેયએટલુ જ. મુંબઈ, અમદાવાદ, વડોદરા સુધી તેમની દોડધામ
શું મેળવવાનું ? ન જઈને ય શું ગુમાવવાનું?..પણુ કમભાગ્યે સતત ચાલતી જ હોય. જેટલા સર્જનકાર્યમાં અને લેખન- શિવકુમારભાઈને આ જ્ઞાન બહુ મેટું થયું - ખૂબ જ મેડું કાર્યમાં તેઓ સક્રિય હતા એટલા જ સાહિત્ય સાથે જોડાયેલી થયું ત્યારે તેમના જીવનને અન્ત લગભગ નજીક હતા. પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય જ રહેતા સિત્તર વર્ષે વહી
તેમના લગભગ હરેક પત્રમાંથી અસં તેની છૂપી આહ ગયાં હોય, તબિયત ખૂબ નાજુક થઇ ગઇ હોય, ભય કર સંભળાતી જ રહેતી, પણ પ્રગટ રીતે તેઓ કદાપી સૌજન્યને વ્યાધિઓ વારંવાર આક્રમણ કરતી હોય છતાં સાહિત• પ્રવૃત્તિઓ મૂકી શકયા નહિ, કહેવાતા મિત્રોને છોડી શકયા નહિ, અને સાથે સંકળાયેલા તેમના પ્રવાસને કેઈ અન્ત નહિ. એટલે જ જીવનના ગહેરા જખેને ટાળી શકયા નહિ. સાહિત્ય પરિષદે, તેની ચૂંટણીઓ, સાહિત્ય સભાએ
અને તેનાં વ્યાખ્યાને સતત ચાલતાં જ હોય.' થતું -હતું કે કઈ માનસિક તાકાત , સાથે આ જીવન એટલી તેઓ મને મળવાને ખૂબ આતુર હતા. રાજકોટ આવવા
બેપરવાઈથી દડતું હશે? કંઈ વિશિષ્ટ શકિત સાથે આ માટે હું વારંવાર તેમને લખતા હતા. તેઓ અમદાવાદ સુધી -- કિતત્વ આટલું પ્રવૃત્ત રહી શકતું હશે ? અને કેવા શારીરિક આવે ત્યારે લગભગ રાજકેટ આવવાનું નકકી કરીને જ આત્મવિશ્વાસ સાથે આ કાયા આટલું અનુસંધાન કેળવી શકતી આવે. છેલ્લે બધું નકકી જ હતું અને અમદાવાદમાં કઈ “હશે ? પક્ષાઘાતના બખે હુમલાએ આવી ગયા હોય છતાં તેમને સભાને સંબોધતા તેમની વાચા જ ચાલી ગઈ. જીભ ઉપર કોઈ નિરાંત નહિ, કોઈ આરામ નહિ, કોઈ જંપ નહિ. પક્ષાઘાતની એ પહેલી અસર હતી, તેઓ રાજકોટ ન જીવનના કયા અખૂટ રસે તેમને જીવનના આટલા ચાહક
આવી શકયા. અને કદાપી ન જ મળી શક્યા, પિતાની બનાવ્યા હશે ?
મર્યાદાઓ ભૂલીને હું અમદાવાદ ન જઈ શકો, તેમની તબિયત
જેવા પણ ન જઈ શકયે એ શકય જેવું તેવું નથી. આજે - તેમને વાર વાર લખવામાં આવતું હતું કે તમે તમારી તબિયત
જ્યારે તેમને જીવનદીપ બુઝાઈ ગયા છે ત્યારે તે સંભાળે. આ બધી દેડાડી છેડી દ્યો. ગુજરાતને તમે દૂર રહીને
એ ઘટના
એક અપરાધની જેમ સાલે છે. તેમની વાચા ઉપર અસર થઈ પણ ઘણું બધું આપ્યું છે અને કલકત્તામાં સ્થિર રહીને હજી
એ પહેલાં તેઓ અવિવાના જ હતા. સ્ટેશન ઉપર એાળખવિધિ પણ ખૂબ આપી શકે તેમ છે.” પરંતુ આવા શબ્દોની ખાસ
માટે તેમણે કેટલીક નિશાનીઓ પણ મને લખી મોકલેલી... કોઈ અસર નહિ. શિવકુમારભાઈ મસ્ત માણસ હતા. તેમને
પણ એ નિશાનીએ કદીય જોવા ન પામે. રિના શબ્દો -તેમનાથી અલગ પાડવાનું શકય નહોતું. અને... અને પરિણામ આવીને જ રહ્યું. જીવનના રસથી છલોછલ ભરેલે એ જામ
યાદ આવે છે: ઢોળાઈ ગયે.
Those who had seen him living મુંબઈમાં ભરાયેલી છેલ્લી સાહિત્ય પરિષદમાં જવા માટે - saw no trace નાદુરસ્ત તબિયતે તૈયાર થઈ ગયેલા. ત્યાં તેમને જાણવા મળ્યું કે
of his deep uuity, with all that passes; નવલકથા વિશે ખાસ પરિસંવાદ હોવા છતાં તેમને નવલકથા
for these, these valleys here, ‘વિશે બોલવાનું કહેવામાં આવ્યું નથી. રચનાકલાની દ્રષ્ટિએ કે
these meadow-grasses, - વસ્તુ યા જીવનમૂલ્યની દ્રષ્ટિએ ખાસ કંઈ વિશેષ ન આપી શકેલા.
these streams of running water, were his face. - બે-ત્રણ નવા લેખકને તેમાં સમાવેશ થતો હતો અને તેમની તેમાંથી શિવકુમારે ઘણું બધું લખ્યું છે. પણ તેમને પક્ષપાત - બાદબાકી કરી નાખવામાં આવી હતી! એ જાણીને તેઓ આપમેળે નાટકે અને રંગભૂમિ પ્રત્યે વિશેષ હતા. શિવકુમાર જોશીનું
અટકી ગયા. સાહિત્ય પરિષદમાં જ જ્વાનું માંડી વાળ્યું તેમને નામ એક અભિનેતા તરીકે જ પહેલીવાર સાંભળવા મળેલુ . વારંવાર કહેવામાં આવ્યું હતું કે આવી પરિષદ સાહિત્યકારની
ઇ. સ ૧૯૫૦ની આસપાસ અમદાવાદના રૂપકસંધ દ્વારા નથી હોતી, સાહિત્યિક રાજકારણીઓની હેપ છે. તેમાં સાહિત્યને
કવિ નહાનાલાલનું સુપ્રસિંદ્ધ નાટક જયા-જયન્ત’ ભજબલે અન્ય મૂલ્યોનું જ ગૌરવ થતું હોય છે. નહિ તે મુંબઈમાં વાતું હતું અને તેમાં તેઓ જયન્તની ભૂમિકા કરતા મળતી સાહિત્ય પરિષદ આલિયા માલિયા ફાલિયાને કેને કઈ
| હતા. એ સમયે એ ના થપ્રયેગની સમીક્ષાઓમાં તેમને વિભાગના પ્રમુખ સ્થાને ઝીંકી દે અને ચાલીસ-પચાસ સત્ત્વશીલ અભિનય ખૂબ વખણા હતો જે વાંચીને એક વિદ્યાથી પુરતાના લેખકને નિમંત્રણ જ ન આપે ? સાહિત્ય પરિષદ તરીકે મને ઘણી ઉત્તેજના થતી હતી. એ પછી તે તેઓ
આવી સંભવી શકે ? થોડા સમય પહેલાં રાજકેટમાં મળી નાટય દિગ્દર્શક, નિર્માતા અને નાટયકાર પણું બન્યા. તેમણે • ગયેલા ગુજરાતીના અધ્યાપકે સંધની સભામાં બહારના ધુરંધરે” કેટલાંક અનેકાંકી નાટકે ને ઘણાં એકાંકીઓ લખ્યાં છે.