________________
આ પ્રયુદ્ધ જીવન
ત, ૧-૭-૮૮ . "પંડિતમાં મેધાવી બુદ્ધિશકિતને કારણે અદ્દભુત અર્થધટન, અને પર્યાયાર્થિક) કુલ સાત ભાગ પડે છે અને તે જ સાત નય
અભિવ્યકિત અને વિચારોની સુસંગતતા તેમજ સુતકમાં પણ છે જૈન દર્શન મુજબ કોઈપણ વસ્તુ સાત જુદી જુદી અપેક્ષાએ જણાવવાના. આ પ્રકારની યોગ્યતા જે તે સમયના અનેક સમજી શકાય અને તે સાતે સાત નયનું વિવરણ જૈન નયવાઆચાર્યો અને પંડિતમાં કે જેઓ દાર્શનિક છે તેઓમાં જોવા દમાં આવે છે. આમ જૈન દર્શનના ખૂબ જ પાયાના સિદ્ધાંત મળે છે, અને આ બધું શ્રી યશોવિજયજીમાં હોવા છતાં તેઓની સ્યાદ્વાદ અને નયવાદમાં સત્યને પામવાની અને સમજવાની વિશેષતા માત્ર ગુજરાતના જ નહીં પણુ બધી પરંપરાને ભાર- અનેકાનદૃષ્ટિ ઉલ્લેખ જોવા મળે છે. ઉપર જણાવેલ નયના તીય પંડિતથી નિરાળી અને વિરલ છે. તે વિશેષતા એટલે ભેદેની સંખ્યા પર પણ જુદા જુદા મતે જોવા મળે છે. આ અનેક વિષયના પાંડિત્ય અને સર્જન ઉપરાંત તેઓની કૃતિઓમાંથી મનું વિગતે વર્ણન કરવું અહીં પ્રસ્તુત નથી; પરંતુ તેમાં એક પ્રગટ થતું તેનું અનેકાન્તકષ્ટિવાળું આધ્યાત્મિક અને મત સિદ્ધસેન દિવાકરને છે જેઓ નૈગમનને સ્વતંત્ર નય તરીકે , ઊર્ધ્વગામી વલણ.' '
ન સ્વીકારતા “સ ગ્રહથી એવ ભૂત સુધીના છ જ ના સ્વતંત્ર છે. ' “ શ્રીમદ્દ યશવિજયજીનું જીવન અને તેમણે રચેલા ગ્રંથની
અને દ્રવ્યાસ્તિક દષ્ટિની મર્યાદા વ્યવહાર નય સુધીની જ છે ઝીણામાં ઝીણી વિગતે જોઈએ તે તેની પ્રતિભાના પરિપાકરૂપે
જયારે જુસૂત્રથી માંડીને બધા જ ન પર્યાયાસ્તિક . નયની નિતરતી તેમની વિશેષતાઓ અનેક થાય. આ સ્થળે તે તમામની
મર્યાદામાં આવે છે એમ દર્શાવે છે; ' અને આ જ મંતનું કે છણાવટ શક્ય નથી અને અનિવાર્ય પણ નથી. છતાં ઉપાધ્યા
જે આગમ પરંપરાથી જુદે છે તેનું ઉપાધ્યાયજી ખૂબ જ યજીના જે મુખ્ય મુખ્ય અને સાહિત્ય ઉપલબ્ધ છે. તેને
સચેટ રીતે તાર્કિક પદ્ધતિએ સમર્થન કરીને પોતે પડનયને નજર સમક્ષ રાખીને અને જૈન પરંપરા તેમજ તેમના સમયના
સ્વીકારે છે. પં. સુખલાલજીના શબ્દોમાં કહીએ તે “સંપ્રદાયમાં સંદર્ભમાં વિચારીએ તે તેમની જે લાક્ષણિક વિશેષતાઓ છે
રહીને પણ સંપ્રદાયના બધનની પરવા નહિં કરતાં જે ઉચિત કે જે તેમની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરાવે છે તે મુખ્યત્વે .
લાગ્યું તેના પર નિર્ભયપણે લખનાર એવા એક દાર્શનિક આ પ્રમાણે ગણાવી શકાય : તેઓની અદ્દભુત સમન્વય શકિત,
તરીકે પૂ. શ્રી યશોવિજયજી આપણી સમક્ષ આવે છે. જૈન તેમજ અજૈન ગ્રન્થનું ઊંડું જ્ઞાન તથા અભ્યાસ, મંતવ્યમાં હવે આપણે શ્રી યશોવિજયજીની એ વિશેષદષ્ટિની વાત સમભાવપણું, શાસ્ત્રીય અને લૌકિક સાહિત્યનું સર્જન, નિર્ભયતા,
કરીએ કે જે તેમની પ્રખર દાર્શનિકતા રજૂ કરનાર સાબિત વિદ્વત્તાપૂણ અર્થઘટન, નવ્ય ન્યાયની શૈલીમાં જૈન સિદ્ધાંતોનું થાય છે અને આ દૃષ્ટિ તે જ તેમની ન્યાયદષ્ટિ. આ વાતને નિરૂપણ વ. નેંધપાત્ર છે. શ્રી યશોવિજયજીની આ યોગ્યતાઓ સવિસ્તાર સમજવા આપણે એટલું જાણવું આવશ્યક છે કે : અને વિશેષતાઓને આપણે જરા વધુ વિગતે જોવાનો પ્રયત્ન કે!પણ દર્શન : સમજવા માટે જે તે દર્શનના મૂળભૂત કરીએ.
સિદ્ધાંતને સમજવા ખૂબ જ આવશ્યક હોય છે. આ
સિદ્ધાંત તેના ગ્રંથ કે આગમાં સુત્રાત્મક રીતે સિદ્ધાંતના પૂ. ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી તેઓના સમગ્ર સજનકાળ દરમ્યાન આગમ પરંપરાને સુરત રીતે માન્ય રાખનાર
સ્વરૂપમાં હોય છે. આ સિદ્ધાંતને સમજવા માટે એ અને અનેકાંતદષ્ટિને કયારેય બાજુએ ને મૂકનાર એક પ્રખર
જે ભાષામાં ' લખાયેલા છે તે ભાષાનું જ્ઞાન અને સુસંગત જૈન ચિંતક તરીકેની છાપ ઉપજાવે છે. તેઓએ
તેમાં રજૂ થતા વિચારોમાં સમજવા માટે તર્કના નિયમનું સામાન્ય માનવીએ માટે વ્યવહારની મુક્ત રાખી નિશ્ચય જ્ઞાન અવશ્યક બને છે. આમ એક ભાષાના ઢાંચાને સમજવાની દષ્ટિની ગૌણતા મર્યાદારૂપે બતાવી. તેઓએ એ બતાવ્યું અને બીજી બાજુ વિચારને ઢાંચાને સમજવાની એટલે કે કે નવકારમંત્રમાં આવતું “ અરિહંતપદ” પ્રથમ અને વ્યાકરણશાસ્ત્રની અને તર્કશાસ્ત્રની કઈ પણું દાર્શનિક સિદ્ધાંત સિદ્ધપદ’ બીજ' રાખવા પાછળ અરિંહપદ વ્યવહાર અને સમજવા માટે પાયાની જરૂરિયાત બની રહે છે. ન્યાયશાસ્ત્ર સિદ્ધપદ નિશ્ચય છે.” રવાભાવિક છે કે અરિહંત વગર અરૂપી તર્કશાસ્ત્ર પ્રમાણુશાસ્ત્ર વ. નામથી પણ ઓળખાય છે, હવે સિદ્ધપદની ઓળખાણ શકય નથી.
જૈન પરંપરામાં “અનેકાન્ત એ શ્રુતપ્રમાણ છે; તે દ્રવ્યાર્થિક
પાર્થિક બે દષ્ટિએ ઉપર અવલંબિત છે. એ બને દષ્ટિએ : જૈન દર્શન એટલે આચારમાં અહિંસાપ્રધાન અને
અનુક્રમે સામાન્યધ અને વિશેષાધિને લીધે પ્રવર્તે વિચારમાં અનેકાન્તદષ્ટિ વસ્તુની કેળાપણુ એક બાજુ તરફ
છે. આ બન્ને પ્રકારના બે જૈનશાસ્ત્રમાં અનુક્રમે ' નજર ન રાખતા તેની અનેક બાજુ તરફ નજર રાખવી
દર્શન અને જ્ઞાનથી ઓળખાય છે. જેના દર્શનની તે અનેકાન્તદષ્ટિ શબ્દને સીધો અર્થ છે. જૈન દર્શનની
આગમ પર પરામાં શરૂઆતથી જ એક એવો મત અનેકાન્તદષ્ટિ તેના રવાદવાદના અને નયવાદના સિદ્ધાંતેથી જ
પ્રસિદ્ધ હતા કે દર્શન અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી થાય સ્પષ્ટ થાય. જૈન દર્શન એ એક વાસ્તવવાદી દર્શન છે અને
છે. આગમ પર પરાના આ મત સામે એ મૃત ચાલ્યા કે, દર્શન તે પદાર્થને અનેક ધર્મવાળા લેખે છે. સત્યના બધા જ,
અને જ્ઞાન બન્નેની ઉત્પત્તિ ક્રમથી નથી થતી પરંતુ સાથે જ થાય અંશે ગ્રહણ કરવા સામાન્ય માણસ માટે શક્ય નથી.
છે. આ બન્ને મતની સામે એક ત્રીજો મત આ જેનાં આપણે સામાન્ય માણસે જે, કોઇ ગ્રહણ કરીએ છીએ
દર્શન અને જ્ઞાનને અભેદ દર્શાવાયા. અમ દર્શન અને જ્ઞાન તે સંપૂર્ણ સત્ય નહીં પરંતુ સત્યાંશ જે. દરેક સત્ય તેની જે તે
સંબધમાં અગમ પરંપરા પ્રમાણેને મત એ રહ્યો કે દર્શન અપેક્ષાએ પ્રાપ્ત થયેલ હોવાથી જે તે અપેક્ષાના સંદર્ભમાં તે
અને જ્ઞાન ભિન્ન છે અને બન્ને એક સાથે ઉત્પન્ન ન થતા - સત્ય રવીકૃત જ લેખાય. આ સત્યની સ્વીકૃતિ પ્રમાણથી સિદ્ધ થાય. વસ્તુને સમજવા પ્રયત્ન નય છે. “આપણી દષ્ટિ, બધી “તત્ત્વાર્થસૂત્ર—પં સુખબાલજી પા-૬૮ *
* સામાન્ય કે બધી વિશેષ દૃષ્ટિએ પણ એકસરખી નથી હોતી, “સન્મતિ પ્રકરણન્સ. પં. સુખલાલજી પા-૧૩૪ , તેમાં પણ અંતર હોય છે. મૂળ બે દ્રષ્ટિઓના (દ્રવ્યાર્થિક ' “સન્મતિ પ્રકરણ”-સં. ૫. સુખલાલજી પા-૧૬૭–૧૬૮ . "