________________
તા. ૧-૭-૮૮
પ્રબુદ્ધ જીવન
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની દાર્શનિક પ્રતિભા
* ૨ હેમંત જે. શાહ આ સન્મતિ તક મૂળના કર્તા આચાર્ય સિદ્ધસેન દિવાકર અદૂભૂત સમન્વચ્છતિ ધરાવતા અને જૈન તેમજ અજેના પછી લગભગ બારસો વર્ષે, એક હજારથી પણ વધુ ગ્રંથના મૌલિક ૨ થેનું ઊંડું અધ્યયન કરીને જે તે વિષયની મહત્તમ
તાં મહાન તિધર શ્રીમાન્ હરિભદ્રસૂરિ પછી લગભગ એક ગહેરાઇએ પહોંચીને તેના ઉપર , સમભાવપૂર્વક મંતવ્ય હજાર વર્ષે, એગ અને અહિ સોના મહાન પ્રચારક કલિકાલસર્વજ્ઞ આપનાર વિવિધ વાડમયના પારંગત એવો એક બહુકૃત શ્રી હેમચંદ્રાચાર્યજી અને શ્રી હીરવિજયસૂરિજી પછી તુરત જ વિદ્વાન તરીકેની કીતિને તેઓ પામ્યા. અને શ્રી આનંદઘનજીની સાથે જ જૈન દર્શનના મહાન દાર્શનિક
છે. અનેક માનાથ તેમજ ગૌરવાસ્પદ બિસ્ટાને પામનાર અને જૈન સાહિત્યની ‘વિવિધ રીતે પુરવણી અને ઉપાસના
ઉં. શ્રી યશોવિજયજીની જીવનઝાંખી જોયા બાદ આપણે તેમની કરનાર” શ્રીમદ્દ યશોવિજયજીને સમય આવે છે. વિક્રમના
કૃતિઓમાંથી ઊપસતી તેમની દાર્શનિક પ્રતિભાનું દર્શન કરવાને સત્તરમ--અઢારમા સૈકામાં તેમને જન્મ ગુજરાતના અણહિલપુર
પ્રયત્ન કરીશું તે અને તે જ તેમને યોગ્ય ન્યાય આપી શકીશું. પાટણની નજીક કહોડા ગામમાં થયો હતો. તેઓશ્રીના
- કોઇપણ વિદ્વાન કે ખ્યાતનામ વ્યકિતની દાર્શનિક પ્રતિભાનું જીવનપ્રસંગોની તિથિઓ અને સાલ એકસ રીતે ઉપલબ્ધ
દર્શન કરવા તેણે રચેલી કૃતિઓની સંખ્યા કે વિષય તેમજ થતી નથી, છતાં મુની શ્રી કાનિવિજ્યજીએ લખેલ “સુજસવેલી
ભાષાના માળમની વિવિધતા વ. પર્યાપ્ત નથી. દાર્શનિક પ્રતિભા ભાસ” નામના ગ્રંથમાં ઉપાધ્યાયજીના જીવન અંગેની કેટલીક
સમજવા માટે સૌ પ્રથમ આપણે સ્પષ્ટપણે એ જાણી લઈએ કે હકીકતે જાણવા મળે છે.
'
દાર્શનિક પ્રતિભા એટલે શું? આ માટે સર્જકની કૃતિઓના - જૈન ધર્મના પરમ પ્રભાવક એવા આ મહાપુરુષની સ્મરણ બાઘાંતર નહીં પણ અભ્યાંતર તને પામવાં પડે, જાણવાં પડે. શકિત બાળપણથી જ તીવ્ર હતી. તેઓ સં. ૧૬૪૮માં દર્શનિક પ્રતિભા સમજવા માટે આપણે એ જાણવું જોઇએ બાલ્યવયમાં દીક્ષિત બન્યા અને સં. ૧૭૧૮માં તેઓને ઉપાધ્યાય કે દશન અથવા તત્ત્વજ્ઞાન એ સમગ્ર જીવનનું કે તેના કેઈ પદવી મળી. તે સમયે ગુજરાતમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોના એક પાસાનું બૌદ્ધિક વિશ્લેષણ અથવા તે અંતઃ સ્કૂરણાત્મક અભાવને કારણે તેઓ કાશીના વિદ્યાધામમાં ગયા જેમાં તેઓએ દર્શન છે. આ દર્શન જીવનના જે તે પાસાના મૂળગામી ઉપનિષદો, દે, ષડ્રદશનૈ, બદ્ધદર્શન તેમજ જૈનદર્શન સત્યના સંદર્ભમાં જ હોવાનું બહુ જ સાદી ભાષામાં કહીએ . વ. વિવિધ દર્શને ખૂબ ઊંડે અભ્યાસ કર્યો અને તે ઉપર તે જે વ્યકિત આવું બૌદ્ધિક વિશ્લેષણ કરે અથવા જેને તેઓએ અદ્ભુત પ્રભુત્વ મેળવ્યું. તેઓ ‘પડદર્શનત્તા” અંતઃસ્કૂરણ દ્વારા મૂળગામી દર્શન થાય તેને દાર્શનિક કહેવાય. તરીકે પંકાયા અને અનેક વિદ્વાને તેમ જ અધિકારીએ. આવી વ્યક્તિનું વ્યકિતત્વ દાર્શનિક વ્યકિતત્વ કે પ્રતિભા સમક્ષ તેમણે કરેલા શાસ્ત્રાર્થોને કારણે તેમ જ તેમના દાર્શનિક પ્રતિભા કહેવાય. આમ બૌદ્ધિક વિશ્લેષણ દ્વારા અગાધ પાંડિત્યપૂર્ણ ૨ થેથી પ્રસન્ન થઈને વિદ્વાનોએ. જીવ, જગત, ઇશ્વરનાં રહસ્યને પામનાર ડેક, શંકરાચાર્ય, શરૂઆતમાં “ન્યાયવિશારદ'ની અને ત્યાર બાદ “ન્યાયાચાયની ઉમાસ્વાતિ કે હેમચંદ્રાચાર્યને પણ દાર્શનિક પ્રતિભા કહી શકાય પદવીથી તેઓને, અલંકૃત કર્યા હતા. પિતાના સમગ્ર જીવન અને અંત‘ફૂરણા દ્વારા અસ્તિત્વનાં રહસ્યને પામનાર જીસસ, દરમ્યાન તેઓએ લગભગ એકસેથી વધુ ગ્રંથની રચના ઉપરાંત કઈસ્ટ, મહાવીર, બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ વ.ને પણ શનિક બે લાખ શ્લેકની રચના કરી. તેઓના મેટા ભાગના ગ્રંથ પ્રતિભા કહી શકાય. આવી દાર્શનિક પ્રતિભાનું દર્શન સાપેક્ષ અલભ્ય છે. આ મહાન જૈન મુનિવરે યોગ્ય સમયે અમદાવાદમાં નહિ પરંતુ નિરપેક્ષ, સનાતન, શાશ્વત અને ડહાપણને પ્રતિબિંબિત જાહેર અવધાનના પ્રયોગે કરી બતાવ્યા હતા એવો ઉલ્લેખ કરનારું હોય છે અને માટે જ દેશનિકને સમગ્ર કોળ' અને પણ મળે છે. તેઓ દશન, જ્ઞાન, ચારિત્ર્ય, સંયમ અને તપમાં અસ્તિત્વને દ્રષ્ટા પણ કહેવામાં આવે છે. મહાન ગ્રીક તત્વચિંતક ખૂબ જ ઉચ્ચ પ્રકારનું દીર્ધાયુ જીવન જીવ્યા અને પિતાના પ્લેટ દાર્શનિક વ્યકિતના ચારિત્ર્યના ગુણોમાં ‘શાશ્વત અને સનાતન અદ્દભુત જ્ઞાનને કારણે તેઓ “લધુ હરિભદ્ર' તરીકે સંધાયા. ' સત્ય પ્રત્યે અગાધ પ્રેમ, જ્ઞાનની તીવ્ર ઝંખના, સંયમીપણું, વિ. સં. ૧૭૭૩માં ગુજરાતના વડોદરા શહેરથી આશરે ૧૯ મનની વિશાળતા, સર્વ સમેયની સર્વ વાસ્તવિકતાનું દર્શન માઈલ દૂર આવેલ પ્રાચીન દર્ભાવતી (વર્તમાનમાં ડભેઈ) કરવાની શકિત, મૃત્યુથી અભય, વાણી-વર્તન અને વિચારમાં શહેરમાં તેઓ કાળધર્મ પામ્યા.
સંતુલનપણું અને સદા સત્ય, ન્યાય, હિંમત અને શિસ્તના સિદ્ધસેનના સાક્ષાત્ વિદ્યાશિષ્યપણાનું માન મેળવનાર
સહયરિપણને ” મુખ્ય ગણવે છે. ટૂંકમાં જ્ઞાન-દર્શનને સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં વિપુલ સાહિત્ય રચના” આ
પ્રકાશ, સંયમ, તપ, પ્રેમ અને દિવ્ય દષ્ટિ એ કોઇપણ મહાન ‘તાર્કિકશિરોમણિ ઉપાય શ્રીમદ્દ યશોવિજ્યજીએ
પ્રતિભાસંપન્ન દાર્શનિકના મુખ્ય ગુણો ગણાવી શકાય. કયા વિષય પર નથી લખ્યું તે કહેવું જ મુશ્કેલ છે. તેઓની દાર્શનિક પ્રતિભાના ઉપરોક્ત ગુણે મુખ્યત્વે તેના ચારિત્ર્યના કૃતિઓ આગમિક અને રવતંત્ર તકમૂલક બન્ને પ્રકારની છે. આ ગુણો છે. આ ઉપરાંત કેઈપણ દાર્શનિક પ્રતિભાસંપન્ન કૃતિઓમાં પૂર્ણ તેમજ અપૂણું, ઉપલબ્ધ તેમજ અનુપલબ્ધ, જૈન
1 શ્રી જૈન દર્શન મીમાંસા અને અન્ય લેખ” – પૃષ્ઠ. ૧૩૩. તેમજ અન ગ્રંથને સમાવેશ થાય છે. આ ગ્રંથે સ્વય જ તેમના “સર્વગ્રાહી પાંડિયને પ્રખર પુરાવે છે. શૈલીની દષ્ટિએ
વૈરાગ્યરતિ ' - મુનિ યશોવિજયજી પા-૧૫ જોઇએ તે આ કૃતિઓ ખંડનાત્મક, પ્રતિપાદનામક અને
“પાંતજલ ગદર્શન’-પં. સુખલાલજી પા. ૯ સમન્વયાત્મક છે.” * અનેક ગ્રંથની રચનાઓ દ્વારા તેઓ પ્લેટનું રિપબ્લિક-(પંગીન બુકસ) પાર૪૪.