________________
તા. ૧૬ ૬-૮૮
પ્રબુદ્ધ જીવન ઉપા. થોવિજયજીકૃત ‘વિહરમાન જિન વીશી હાર્યો હિમકર તુ જ મુખે, હજીપ વળે નહીં વાન” (સ્ત.ક. ૧૯). (પૃષ્ઠ ૧૦ થી ચાલુ).
તુજ ચનથી લાજિયાં, કમળ ગયાં જળ માંહી,. “તું માતા તું બંધવ મુજ તુંહી પિતા તુજ શું મજ ગુજ.’
અહિપતિ પાતાળે ગયે જીત્યો લલિત તુજ બાંહી’ (રત-ક ૧૯) (રત.ક.૧૫)
છ દિનકર તેજ શું ફિરતે રહે તે આકાશ, વીશીમાં નિરુપાયેલા કવિના ભકિતભાવને આપણે જોયે.
નિંદ ન આવે તેહને, જેહ મને ખેદ અભ્યાસ’ (સ્ત ક ૧૦) એની અભિવ્યકિતકલામાં કવિ કેવી સૌંદર્ય છટા દાખવે છે તે
આ વીશીમાં કાવ્યપદાવલિની કેટલીક છટાઓ આપણું જોઇએ. કવિની નિરૂપણુકલામાં ઉડીને આંખે વળગે છે તે તે અવશ્ય ધ્યાન ખેંચશે. દેશીબદ્ધ પંકિતઓમાં અતે હે, રે, કવિને હાથે થયેલ દ્રષ્ટાંતેને પ્રચુર ઉપગ. કયારેક તે સળંગ જેવાં લઇ,મક ઉચ્ચારણે તે અહીં છે જ, એમાં “રી” દ્રષ્ટાંતમાલાએ કવિ પ્રયોજે છે.
ઉચ્ચારણ વિશેષ લાડકું લાગે છે - ગરવા જ કદી ભેદભાવ ન કરે એ વાત કવિ આ રીતે પ્રભુ શું ચિત્ત મિળ્યું રી', “હેજે હિબ્યુ રી',
“ભલારી-કર્યોરી' વ. (સ્ત. ૪. ૫) મેટા નાહના અંતરે રે, ગિરૂઆ નવિ દાખંત,
ઝડઝમક અને “ન’-દ’ની પુનરુકિતઓથી ઊભા થતા શશિ દરિશણ સાયર વધે , કૌરવ વન વિકસંત” (સ્ત. ૪.૧) સંગીતનું એક ઉદાહરણ જુઓ: ઠામ-કુઠામ નવિ લેખવે રે, જગ વસંત જલધાર” (તા. ક.૧) દેવાનંદ નરીદને જનરંજને રે લોલ, રાય--રંક સરિખા ગણે રે, ઉદ્યોતે શશી સૂર,
નંદન ચંદન વાણી રે દુઃખભંજને રે લાલ” (સ્ત. ક. ૧૩) ગંગાજલ તે બિહુ તણા રે, તાપ કરે સસિ દુર.' (ત. ૪. ૧)
‘ભજન વિણ ભાંજે નહિ ભામણુડે જિમ ભૂખ રે ભગવાન ભકતની સાથે-સહાયમાં હોય પછી દુરિત–પાપ- (ત. ક્ર. ૬)માંની વર્ણસગાઈ ધ્યાન ખેંચે છે. કર્મો કેમ જ ટકે એ વાત નિરૂપતાં કવિ કહે છે:
“અલિ માચે પરિમલ લવ પામી, પંકજ વન નહિ ખામી રે” “ભુજંગ તણા ય તિહાં નહિ, જિહાંવન વિચરે મેર” (સ્વ. ક.૩) (સ્ત. કે. ૧૨) એ પંકિતમાંની લલિત-કેમલ પદાવલિ કર્ણપ્રિય “જિહાં રવિ તેજે ઝલહલે, તિહાં કિમ રહે અંધકાર” (સ્ત ક.૩)
બની છે. કસરી જિહાં કીડા કરે, તિહાં ગજને નહિ પ્રચાર,.
- કવિ કયારેક આંતરપ્રાસ મેળવે છે તે જુઓ : : તિમ જે તમે મુજ મન રમે, તે નાસે દુરિત સંભાર” (સ્ત. ૪.૩)
રવિચરણ ઉપાસી, કિરણ વિલાસી” (રત ક્ર. ૧૬) ભક્તનું પ્રભુમાં મન કેવું ભળી ગયું છે?—
ભવિજનમનરંજન, ભાવઠભજન ( , ) ‘ઊગે ભાનું આકાશ, સરવર કમલ હસેરી,
નેમિ પ્રભુ વંદુ, પાપ નિકંદુ, ( , ) દેખી ચંદ, ચાર પીવા અમી આ ધસેરી,
ગંગાજલ નાહ્યો, હું ઉમાહ્યો’ . ( , ) : દુર થકી પણ તેમ પ્રભુ શું ચિત્ત મિળ્યું રી’ (રત. ૪. ૫)
“તું દોલતદાતા, તું જગત્રાતા” ( , ) - કવિ કહે છે કે હે ઇશ્વર ! તારી પાસે તે સમ્યકત્વને- અને “મુખમટકે જગજન વશ કરે, લેયગુલટકે હરે ચિત્ત, . કેવળજ્ઞાનને અનંત ખજાનો છે. એમાંથી એક કણ આપતાં ચારિત્રચટકે પાતિક હરે, અટકે નહિ કરતે હિત’ (ત. ક્ર. ૯) આટલી વિમાસણ શાને?
પ્રભુ દૂર થકી પણ ભેટયા, તેણે પ્રેમ દુઃખ સવિ મેટયા” કેવલજ્ઞાન અનંત ખજાને, નહિ તુજ જંગમાંહ છાને રે, (રત. ૧૧) આ પંકિતમાં કવિ “બેટા” સાથે પ્રાસ મેળવવા તેહને લવ દેતાં શું નાસે, મન માંહે કાંઇ વિમાસે રે” (રૂ. કે. ૧૨)
શબ્દને મરડીને ‘મેટયા” આપે છે. પણ આવી શબ્દમરેડ - પછી એનાં દ્રષ્ટાંતની માલા પ્રયોજતાં કવિ લખે છે- કાવ્યમાં આકર્ષક બની જાય છે. રયણ એક દિયે રયણે ભરિયે, જે ગાજતે દરિયે રે,
આ ઉપરાંત અનેક સ્થળે મળતી હિન્દીની છાંટ કાવ્યલઢણુને તે તેને કાંઈ હાણુ ન આવે, લેક તે સંપત્તિ પામે રે
આકર્ષતા આપે છે. જેમકે “યું મેરે મન તું વસ્ય .” (રૂ. કે. ૧૨).
(ત. કે. ૬-૮) અલિ મારો પરિમલ લવ પામી, પંકજ વન નહિ ખામી રે,
જૂની પશ્ચિમી રાજસ્થાની (પ્રાચીન ગુજરાતી) પછીની અંબ લુંબ કટિ નવિ કીજે, એકે પિક સુખ દીજે રે,
ભૂમિકાએ હિન્દી-ગુજરાતી વ. ભાષાઓએ અલગ અલગ
(સ્વ. કે૧૨) અસ્તિત્વ ધારણ કર્યું ત્યારે હિન્દીમાં મયવતી ઈકાર, ઉકારે ચંદ્ર કિરણ વિસ્તારે છછું, નવિ હોયે અમીયમાં ઓછું રે, ચાલુ રહ્યા. ગુજરાતીમાં, નીકળી ગયા. (લિખના-લખવું, આશાતીર કરે બહુત નિહેરા, તે હવે સુખિત ચકરા રે.” ફિરવા-ફરવું, મિલના-મળવું, લુનના–લણવું વ.) પણ આ
(સ્ત. કે. ૧૨) કવિમાં હિન્દી શબ્દોની છાંટ યાન ખેંચશે. અહીં જૈનેતર કથાનકમાંથી પણું દષ્ટાંત મળે છે. જેમ કે
‘ચિત્ત ફિર તુમ સાથ’ (રત. ક્ર. ૧૪), “કાગળ લિખને કારમે “...કમળ મન ગેવિંદ રે” (રૂ. . ૮)
(સ્ત. કે. ૧૪) જિમ નંદનવન ઇદને રે' (ત. ૪. ૮)
ચિત્ત મિન્સુરી” (રૂ. કે ૫, “હેજે હિન્યું રી' (ત. ક ૫), સીતાને વહાલો રામ રે' બત. . ૮)
ઉપરાંત “ઇસારત’, ‘ખિજમત, દીદાર” જેવા અરબી-ફારસી કેટલાંક અન્ય દૃષ્ટાંત જુઓ :
શબ્દપ્રયોગે પણ અહીં નજરે ચઢશે. ' ' . “ચાતક ચિત્ત જેમ મેહલો રે, જિમ પંથી મન ગેહ રે,
વીશી’નાં સ્તવનની કેટલીક પકિતઓના અથઅરપષ્ટ હંસા મન માનસરોવરું રે, તિમ મુજ તુજ શું નેહ રે.” રહે છે. છતાં ટૂંક ટૂંકાં પદોની આ નાનકડી વીશી: ભક્તિભાવે
(રૂ. કે. ૮) ભીંજાયેલી છે. એના કેટલાક અંશે કાવ્યાત્મક બની આવ્યા છે કેટલાક વ્યતિરેક અલંકા પણ કવિ પ્રજે છે તે જુઓ: અને કેટલીક પદાવલિએ પ્રાસ-આંતરપ્રાસ, વર્ણસગાઈ અને. કીટ-લીલાએ કેસરી, ઉંચા લઇ
- લયની આકર્ષક છટાએ દાખવે છે એમ જરૂર કહી શકાય.) ' . . . . . . . . . . . . . . . , ; ' ' . . "*;