________________
તા. ૧૬-૬-૮૮
તે સ'ગીતજ્ઞ અાશિષના કુંમાં રહેલા મીઢ઼ાશભર્યાં દર્દ પર મુગ્ધ મીનળ આશિષને હે છેઃ મારા આરાધ્યદેવ, તમે મને પ્રેમ નથી કરવાના પણ તમે ગાયેલાં ગીતામાં તમારી જે આરજી ટપકતી રહી છે તે હું ફીલ કરી શકું છું. તમે ાઈકને છિી રહ્યા છે, જે તમારા ગીતને, ગળાને સમજે. તમા લય સાથે તાલ મિલાવે. સર, એક બાલ આપી ...તમા। સફેદ ખાલ.' આશિષને મુગ્ધ મીનાની વાતમાં ધેલછા અને ઉન્માદ દેખાય છે એની આંખા જવાન થઇ ગઈ છે અને એટલે તે આવુ બધુ ખાલે છે અને આંખા જવાન બને છે ત્યારે બધુ' સુંદર લાગે છે; પણ એ આંખ! જયારે અનુભવી લાગે છે ત્યારે...? એવું આશિષ કહે છે ત્યારે મીનળ કહે છે : ‘સર, મારી આંખા કયારેય અનુભવી અને એવું હું...ચ્છતી નથી. એટલે હું તમને ‘તમે મને પ્રેમ કરો એમ કહેતી નથી, હું જવાન આંખા સાથે જ જીવવા માગુ છું. અનુભવી થવુ એટલે વૃદ્ધ થવુ. અનુભવી થવુ એટલે મરી વું.' (પૃષ્ઠ ૪૧) આ પ્રણયકથાથી તદ્દન જુદી જ, સામા છેડાની વાત કદાચ દશના અને રશ્મિકાંતની કથનીમાં જોવા મળે છે. પ્રશંસાથી છેતરાયેલી દશના રશ્મિકાન્તની વાતમાં આવતી નથી. છેાકરીઓને સૌ ધ્વની પ્રશંસાનાં સ્વપ્ન આપવામાં નરી બનાવટ હોય છે. સ્વપ્ના કરીએને વિહવળ બનાવી દે અને તે અધું સમર્પિત કરી દે છે. સ્ત્રીની આ સમપ ણુની લાગણીને બહેકાવવામાં આવે છે એવું તે અનુભવથી શીખી છે, અને એટલે અંતે તે કહે છે ‘મારું સવેદનતંત્ર એટલું તીત્ર બની ગયુ છે કે હું હવે પ્રેમ અને વાસનાની ભેદરેખાને પારખી શકું છું. આજ સુધી હું એ રેખાને પકડાની રાહુ જોઇ રહી હતી.' (પૃષ્ઠ−૧૮૮) એ રેખા પકડાઇ એટલે તે સ્વસ્થતાથી ઊભી ચ ગઇ.
પ્રબુદ્ધ જીવન
શરમાળ યશોધરા અને જયદેવ અચાનક એક સ્ટેશન પર ભેગાં થાય છે. સંચારબંધી લાગુ પડવાથી બન્નેને સ્ટેશનના પ્લેટફામ' પર રાત ગુજારવી પડે એવી સ્થિતિ સજા છે. જયદેવ એને શાળાના દિવસોની યાદ આપે છે પરંતુ યશેાધરાને એનુ કશું સ્મરણુ નથી થતું. એના શાળાના દિવસે માં એ
બધા
જીવનનુ
જીવનનું ચિત્ર જેવુ કવિને મળે છે એવું, અનુભૂત સ્વરૂપે, ફિલસૂફને મળતુ નથી. કવિને તે એ ઝળકામાં મળે છે, માટે જ એમાં ચમત્કૃતિ અને નખને હોય છે. કવિનું આવું ચિત્ર પછી લાકડું યે જેવું કાતરાઇ જાય છે એવુ ફિલસૂફનુ વેણુ કાતરતું નથી ! એટલે જ કવિને દ્રષ્ટા કહ્યો છે. એ નજરાનજર જે નિહાળે છે તે શબ્દમાં એવું મૂકે છે કે સાંભળનાર પણ દ્રષ્ટ થઈ જાય. કાઈ કવિ ખન જાય'! એ ભાવકના પ્રભાવક છે
ડૉ. કનુભાઇ જાની
જીવન વિષે સદીઓથી, સહસ્ત્રાબ્દિએથી વિચારાતુ આવ્યું છે તે હજી વિચારાતું રહેશે. જીવનનું રહસ્ય કર્યાં કઇ પૂરું પામ્યું છે? પણ એક ચિત્ર એવું છે જે જમાનાના જમાનાએને એવુ ગમ્યું કે લોકહ્યે હજારો વર્ષ'થી તરતું– ઊતરતું આવ્યું છે
કરાઓને લખાડ સમજતી હતી. જો જદેવને જોવાનુ યાદ હોત તો તેમાં તેઓ ન હતા એનુ એને ગૌરવ થાત. યદેવને જોયાનું યાદ નથી એનુ એ વખતે દુઃખ થાય છે. શા માટે? એનુ કારણ જણાવતાં ‘એ તો એ તે..' આટલું કહી યશોધરા આડુ જોઇ જાય છે. અને એનુ ામ આડું જોઇ જવામાં યદેવને એની ત્રીસ વર્ષની ઝંખનાને ફળ લાગી. જવા જેવુ લાગ્યુ અને તે કાંપતા સ્વરે કહે છે: ‘મારી. વાસનાઓને મેક્ષ થઇ ગયા છે, યશોધરા!' (પૃ ૧૧૭,
વિધુર શાંતિલાલ અને વૈધવ્ય ભાગવતી અન્નપૂર્ણાં એકવાર મુસાફરીમાં ભેગાં થઇ જાય છે. બન્ને વચ્ચે ધાખા બંધાય છે. અને રવિવારે બપોરે મેથી પાંચ વાગ્યા સુધીમાં નિયમિત મળે છે. બન્ને વચ્ચે અેકા સધાર છે, પણ વિવશતા. નથી. બન્નેને ક્રૂ મળે છે પણ એમાં દાહકતા નથી, ત્યાર બાદ ગેસ્ટ હાઉસમાંના એકાંતમાં મળે છે. વાતે કરે છે. પેાતાના વીતી ગયેલાં સ્મણાની પાટલીઓ છેડીને. જુએ છે. ક્યારેક ભીનાં થઈ જાય છે. કયારેક મૌન બની જાય. છે. બન્ને કશીક તૃપ્તિ અનુભવે છે. શરીર હોવાનો ખ્યાલ બન્નેને આવતો નથી. આપણે એટલા પરિપકવ છીએ એટલે અ પણે. દુર રહીએ છીએ એવું જયારે શાંતિલાલ પૂછે છે ત્યારે અન્નપૂર્ણાં પ્રત્યુત્તરમાં સરસ કહે છે ‘ના. આપણી જરૂરિયાત. શરીરની નથી. એટલે આપણે તળાવ કાંઠે તરસી માછલી જેવાં. હતાં. હવે સ્નેહનું પાણી મળી ગયું. જુગ જૂની તરસ છીપા રહી છે.' [પૃષ્ઠ ૬૦] આટલું કહી અન્નપૂર્ણા શાં.તલાલ સામે મુગ્ધતાથી જોઇ રહી. તે શાંતિલાલને એ નજરમાંથી ટપકતુ અમી ઝીલી લઇને પોતાની આંખોમાં આંજી દેવાની કલ્પનામાં. પણ આન' આવતા હતા.
" ""
જીવન છટકતુ જ રહ્યું છે. ાની મુઠ્ઠીમાં ન આવે. કાઇની નજરમાં ન બંધાય. છતાં કાષ્ટ ધન્ય ક્ષણે કવિનું ત્રીજુ
આવા પ્રણય અને વિરહાનુભૂતિનાં અનેક પાસાંઓ અહી શ્રી દિલીપ રાણપુરાએ શ્રીફ્ળાં છે. એના એક એક પાસાને પારખીને એના કથાસ્વરૂપમાં તેઓ ચમત્કૃતિ લાવ્યા છે. સાચા. હીરાના એક એક પાસાની જેમ આ વાર્તાસંગ્રહના દરેક પાસામાં એના પારખનારને ચમત્કૃતિ લાગ્યા વિના રહેશે નહી. આ પુસ્તકને આવકારતાં આનંદ થાય છે.
ચિત્ર
નેત્ર એને પકડી પાડે છે! પકડીને શબ્દમાં જકડી પાડે છે. બધું તે નથી પકડાતું પણ ક્ષણના ઝબકારમાં, વીજળીને ઝબકારે પાનબાઇ મેતી પરોવી લે એમ કવિ દર્શનને કે કરી લે છે!
આવુ એક વનચિત્ર કાષ્ઠ ઉપનિષદના ઋષિને મળ્યુ. (એક જેવા અનેક ઉપનિષદો અને ગીતાદિમાં છે. એ ઉપનિષદ પ્રમાણે જીવન એ વૃક્ષ છે, પણ એનાં મૂળ ધરતીમાં નથી, આકાશમાં ઊંચે છે. દ્રષ્ટમાં નહે, અદ્રષ્ટમાં છે.. સામાન્ય વૃક્ષથી વિરુદ્ધ જ એ વૃક્ષ ઊર્ધ્વમૂલ છે તે પાંદડાં વગેરે ઊંચે હોવાને બદલે નીચે છે! એ વૃક્ષ ઊંધું! મૂળને કદી ઊધઈ ન લાગે. મૂળ અક્ષ છે, મૂળ સનાતન છે, મૂળ અક્ષુણ્ણ છે; જયારે પાંદડાં ક્ષણભંગુર છે!! પાંદડાં ખરતાં જ રહે છે, ને ફૂ પળે ફૂટતી જ રહે છે. પા ભલે પીળાં પાંદડાંને હસે ઃ
‘પી’પળ પાન ખરતાં, હસતી : પળિયાં