________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૮
મળે છે. 'ઇન્દુકુમારનું સમગ્ર નાટક કલ્પનિક છે. તેના પહેલા સ્થળ તરીકે હિમાલયને વર્ણવે છે. પછી અંદર એક પ્રવેશમાં અંકમમાં જ કવિએ રથળ-સમયને નિર્દેશ કર્યો છે. તે પ્રમાણે સમુદ્રતટે આવે છે. હિમાલયમાં સમુદ્ર ઘૂસી ગયે કાંથી ? નાટકની લીલાભૂમિ ગુજરાતનું જ અમૃતપુર નામનું કઈ
ધરતીકંપ થયું હશે ખરે? એમ લાગે છે કે મહાકવિ ન્હાનાકાલ્પનિક નગર છે ત્યાં સાગર જરૂર છે, પણ હિમાલપ નથી.
લાલ રીંગણાં તળતાં હતા.' હિમાલયની ભૂમિકા ઉપર તે કવિએ “જયા-જયન્ત’ની
- વાસ્તવિક રીતે હિમાલયમાં સમુદ્ર ઘૂસી જતું નથી અને
ધરતીકંપ થયો નથી અને મહાકવિએ રીંગણાં તળ્યાં નથી. રચના કરેલી છે. એટલે ઇન્દુકુમાર'માં હિમાલનું વર્ણન કે
હા, ગુજરાતી વિદત્તાએ અને વિવેચનાએ આ મહાકવિની ઉલ્લેખ કયાંય છે જ નહિ. શ્રી તનસુખભાઈ નેધે છેઃ બાબતમાં વારંવાર જરૂર રીંગણાં તળ્યાં છે ને ઝોલાં ખાધાં છે. મહાકવિ ન્હાનાલાલ ઈન્દુકુમારના આખા પ્રથમ અકના પ્રેમપૂર્ણ હોઈએ એટલી પળે જ ધબકતું જીવન
છે પન્નાલાલ ૨, શાહ પ્રેમ અંગે પ્રત્યેક વ્યકિતના વિચારે સ્વપ્નિલ હોય છે. કરતે, રિસાતે, કયારેક એટલે ઝાલીને એને ઘસડતે. કયારેક કે તે એ સ્વપ્ન સાર્થક કે સાકાર થાય, કાં તે એનાથી વાસ્તવિ- એના ગાલે ચૂંટી ખણી લેત. કયારેક એના હાથે બચકું પણ કતા જુદી જ છે એવું સમજાય. એ પછી પણ જે ટકે તે જ ભરી લે. ને ત્યારે ગૌરી દબાયેલી ચીસ પાડતી. તેને મારવા સારો પ્રેમ. આવા પ્રેમને અનુભવ પામે એને એક સૌભાગ્ય કહી હાથ ઉગામતી. તે દુર ખસી જતા ત્યારે તે ખિલખિલ હસતી. શકાય. એની સાથે જ જે વહેલે મોડો અનુભવ થવાને તે વાચક આ ભાવસૃષ્ટિને આત્મસાત કરે તે એની શેરીમાં વિરહને. પ્રેમના અને વિરહના પ્રત્યેક અનુભવ અને અનુભૂતિ સૂતેલું બાળપણ એને આળસ મરડીને બેઠું થતું માણવા જેવાં હોય છે. દરેક બાહ્ય અનુભવ અને સુક્ષ્મભૂતિની જણાશે. ત્રણ દાયકા પહેલાંની યાદોના અંકુર ફૂટી કંઈ વિશિષ્ટતા હોય છે. આવા પ્રેમ અને વિરહનાં અનેક નીકળે છે અને કથાનાયક, માધુભાઈ અને એની પાસાંઓની વાત લઈને શ્રી દિલીપ રાણપુરા આવ્યા છે-એમના દીકરીની પૃચ્છા કરે છે. માધુભાઇએ ગૌરીને પરણાવી પ્રણયકથાઓના સંગ્રહ ‘પણ માંડેલી વાર્તાનું શું?' દ્વારા
હતી અને તે કેકથી રિસાઈ ગઈ હતી અને તે સળગીને
મરી ગઈ તેમ જાણવા મળ્યું. ગૌરી જેનાથી રિસાઈ ગઈ તે કોઇ આપણને પ્રેમ કરે કે આપણે કોઇના પ્રત્યે પ્રેમપૂર્ણ
કથાનાયક હોવાનું અભિપ્રેત છે અને એણે જોયું : “માધુભાઈનું હોઇએ એટલી પળમાં જ જીવન ધબકતુ લાગે છે. પાલણપુર
ઘર ખંડેર બની ગયું હતું. દીવાલે પડી ગઈ હતી. માટીને તરફના ગામમાં સભાને સંધી કેતનની કાર મજાદર આવે છે
ઢગલો જ હતું, ત્યાં એના હૃદયમાં ચીસ ઊઠી. એને થયું અહીં અને કારની ગતિ સાથે તેની સ્મૃતિના મીયિા દોરને દડે
માત્ર માસી જ નહિ, મારી ગૌરી પણ મરી ગઈ છે. એની ઊછળી રહે છે. પિત મજાદરમાં વર્ષો પહેલાં પ્રાથમિક શાળામાં
મૃતિનાં ખંડેરામાંથી રિસામણાના કલ્પાંત ઊઠી રહ્યા છે. શિક્ષક હતા ત્યારે સવારે સાડા સાત વાગે એક કન્યા મંદિરે પૂજા
(પૃષ્ઠ--૧૧૩) કરવા આવતી. એ છોકરી કેવી લાગતી ? જ એ ઓઢણું એાતી
- પ્રેમનું તે એવું છે કે કઈ ક્ષણે હૃદયને કબજે લઈ ન હોત, પલકાની જગ્યાએ કંચુકી બાંધતી હેત, ઘાઘરીની
લે તે કહી શકાતું નથી. એ કારણોથી પર છે અને દલીલ કે. જગ્યાએ વલ્કલ વીંટાળ્યાં હતા અને છૂટા વાળમાં વગડાઉ ફૂલ
સમજૂતીના સકંજામાં આવતું નથી. એનાં મૂળ તે કયાંના પરોવ્યાં હેત તે તે શકુંતલા જેવી લાગત. એના અંતરમાં એ
કયાં હોય અને એને પોષણ મળવાની રીતે પણ અવનવી ! કન્યાનું આ રૂપ વસ્યું હતું તે કેતન એને બીજે દિવસે કહેવા
નાટક પૂરું થતાં પિન્કી પારેખ સભાગૃહમાંથી નીકળી માગતું હતું. પરંતુ સમયના વહેણમાં એ કન્યા સારવાર અર્થે
સીધી ગ્રીન રૂમમાં ઘૂસી ગઈ. ત્યાર બાદ અદાકાર અમદાવાદ ગઈ અને કેતન વિખૂટી પડ્યું. આજે આટલાં વર્ષે
સંદીપને એક મહિને મળી. પિન્કી એને કહે છે : “તમારા મજાદર આવવાનું થયું તે એણે કલાલની એ દીકરી ગુલાબની
જીવનમાંથી અભિનય અને અભિનયમાંથી જીવન પ્રગટવું જોઈએ.” તપાસ કરાવી. એને જાણવા મળ્યું કે ગુલાબ ત્રણ મહિનાની
આ વાત અધરી હતી સંદીપ મૌન રહ્યો. એટલે પિકી માંદગીમાં અવસાન પામી હતી. પ્રાગે તિહાસિક કાળના અવશે
પારેખ એના જાગી ઊઠેલા અતીતની વાત કરે છે. એને આંગિક નું સંશોધન કર્યાને એને આનંદ ન હતું: ‘એને સ્પષ્ટ રીતે
અને વાચિક અભિનય, એની રકૂટર ચલાવવાની રીત, એની લાગ્યું કે પિતે એ ગુલાબને ચાહતે હતે. ચાહવાની લાગણી
સિગારેટ પીવાની આદત સેમેનની આદતની અનુકૃતિ હતી. સ્પષ્ટ થાય એ પહેલાં એની આંખમાં આંસુ આવતાં હતાં. તે
એમાંથી તે એની ખેવાયેલી જિંદગી પ્રાપ્ત કરતી હોય એવું ઝડપથી સંશોધકની કાળજીથી પોતાની લાગણીઓને સાચવવાને,
લાગ્યું. અંતે તે સંદીપને પૂછે છેઃ ‘તમે મને ચાહતા નથી ?' આંતરવાનો પ્રયાસ કરતે કારમાં જઈ બેસે છે. [પૃષ્ઠ-૪૩]
પ્રત્યુત્તરમાં તે માર્મિક વાત કરે છે: “ચાહું છું, એડિટોરિયમમાં તે આવી જ બીજી એક કથા ત્રીસ વર્ષના
જે એ ક્ષણથી. પણ હું તમારી પીડાને આંચકી લેવા નથી કાળખંડને ઉતરડીને રમૃતિને સકેરે છે. ચભાડિયામાં
ઇતે. સેમેનની યાદ તમારી પીડ છે, તમારું જીવન છે, પોતાની માસીના અવસાન નિમિત્તે આવેલ કથાનાયક સમક્ષ પીડામાંથી મુક્ત થયા પછી જીવન નહિ હોય, સેમેનની યાદને ગૌરીની યાદ તાજી થાય છે. દર વેકેશનમાં માસીને ત્યાં તે માત્ર અભિનય હશે. અભિનય જીવન નથી, પિન્કી, હું તમને અચૂક આવે. તેની માસીનું ઘર જે શેરીમાં હતું એ શેરીના
ચાહત રહીશ સેમેન તમને યાદ આવ્યા કરે એ રીતે પિકીને નાકે માધવલાલનું ઘર હતું. એને સંતાનમાં એક દીકરી, થયું: ‘સંદીપે અભિનયને પચાવ્યું છે તે સમજે છે.” ગૌરી. કથાનાયકની સમવયસ્ક, તે એની સાથે રમતે તેફાન (પૃષ્ઠ-૧૩૩).