________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૮. બીજીવાર હું ખેડા જિલ્લાના ડભાસી ગામમાંથી સરધસની વામાં મદદ કરીને, હોડીમાં બેસાડી સામે પાર ઉતાર્યા અને પૂરી આગેવાની લેતાં પકડાયે. તા, ૨૪-૫-૧૯૩૦ના રોજ ઓસરતાં પકડીને પાછા આપ્યા. મિ. શાહે બાર મહિનાની સજા બેસના ફર્સ્ટકલાસ મેજિસ્ટ મિ. નાણાવટીએ છ મહિનાની તથા દંડ અથવા ત્રણ મહિનાની વધુ સજા કરી. આ વખતે સજા અને દંડ અથવા વધુ દોઢ મહિનાની સજા કરી.
બધો વખત સાબરમતી જેલમાં જ હું હતું. આ વેળા, તા. ર૭-૬-૧૯૩૨ના રોજ નાસિક રેડ જેલમાં બદલી
મારી સાથે ગુજરાત વિદ્યાપીઠના કવિ સ્નેહરશ્મિ, કવિ થઈ. અહીં નવસારીના, હરિજન આશ્રમના વ્યવસ્થાપક સુંદરમ્ તથા બાળકવિ સેમાભાઇ ભાવસાર હતા. જેલમાં હરિવદન, નડિયાદના અનાથઆશ્રમના મંત્રી ભેગીલાલ ચેકસી,. ચાર કવિ તથા બે ચિત્રકારોને એકંદરે પરિશ્ય થયેલો. ‘નવજીવન’ પુત્રના વ્યવસ્થાપક જીવણલાલ તથા તેમના સાથી નેહરશ્મિને જેલની ઓફિસમાં કારકુનનું કામ મળેલું. તેઓ પપટલાલ, ભરુચના આગેવાન છોટુભાઈ પુરાણી વગેરેની સાથે દરરોજ સાંજે અમારી પાસે સાથે બેરેકમાં પૂરતા. ઘણીવારએળખાણ થઈ. સાને ગુરુજી અમારી સાથે જ હતા, પરંતુ તેઓ પતે ત્યાં નવા જ બનાવેલાં કાવ્યો અમને વાંચી સંભસામેની બેરેકમાં હતા. મહારાષ્ટ્રીયન ગાંધીવાદી આગેવાન ળાવતા. જેમ સ્નેહરશ્મિ, સુંદરમ, કૃષ્ણલાલ શ્રીધરાણી તથા દાસ્તાને પણ અમારી સાથે જુદી બેરેકમાં હતા. સાને ગુરુજી. સેમાભાઈ ભાવસાર, એ ચાર કવિએ જુદે જુદે વખતે સાથે હતા તથા દારતાને સાથે ઓળખાણ પણ થયેલી.
તેમ બે ચિત્રકાર છગનલાલ જાધવ તથા હરિવદન ભટ્ટ જુદે જુદે - એકવાર અમે જેલના બગીચામાં બળદને બદલે કેસ ખેંચવા. વખતે અમારી સાથે જ હતા. સુંદરમ્ પાછળથી આધ્યાત્મિકતાને જતા હતા ત્યારે સત્યાગ્રહી કેદીએ બખેની જોડીમાં બેસેલા, કારણે અરવિંદ આશ્રમમાં ગયા હતા. છગનલાલ જાધવ તે જ તેમાંની એક તરફ આંગળી ચીંધીને કોઈકે કહ્યું : આ પેલા
કારણે ગંગાત્રીમાં ગયા હતા અને હરિવદન ભટ્ટ પણ અરવિંદ બેઠા તે મનુભાઈ પંચોળી. આ નામ ત્યાં મે પહેલીવાર- આશ્રમમાં ગયા હતા. જ્યારે કૃષ્ણલાલ શ્રીધરાણી એમેરિકા સાંભળ્યું. ત્યારે તેઓ લેખક ન હોવાથી ‘દર્શક તરીકે જાણીતા ગયા હતા ન હતા. તેમનું મુખ નહિ પણ માત્ર પીડ મને દેખાઈ. તેમની : પહેલી તથા ત્રીજી વારની જેલમાં સામાન્ય કેદીને વેઠવા પડતાં ઉંમર ત્યારે અઢાર વરસની હશે.
દુઃખ હતાં. બીજીવારની કેદમાં નાસિક જેલમાં મેં ઇન્ડિયન * ત્રીજીવાર વ્યકિતગત સત્યાગ્રહ શરૂ થયું. ગાંધીજીએ સામુદાયિક જેલર મિ. રેશે સત્યાગ્રહી કેદી સૂરતના અમૃતલાલને બેહદ માર સત્યાગ્રહ પાછા ખેંચી લીધું હતું ત્યારે હું બેરસદ તાલુકા
મર. તેથી અમે ચાર ઉપવાસ કરેલા. અંતે કલેકટરને તે પત્રિકામાં સંપાદનકાર્ય કરતા હતા. અમે આશરે નવેક જણાએ
ગેરકાયદેસરની માર પટની જાણ થઈ. તેણે જેલની રાતે સ બોરસદના ફેજિદારને નોટિસ આપેલી. તા. ૯-૮-૧૯૩૩ના
વાગે ઓચિંતી મુલાકાત લીધી. મારપીટની વાત સત્ય નીકળતાં રેજ અમે બોરસદમાં પકડાયા. ત્યાંથી અમને ખેડા શહેરમાં જેલરને સસ્પેન્ડ કરી તેને એક વરસની સજા કરેલ. લાઈ ગયું. ખેડામાં ફર્સ્ટ કલાસ મેરિટ મિ. શાહે અમને
સ્વાતંવ્ય સંગ્રામમાં જુદે જુદે વખતે મેં આમ જેલવાસ : શહેરની હદ ન છોડવા લેખિત હુકમ આપ્યું હતું. પરંતુ ત્યારે દુઃખમય હોવા છતાં અમારી સત્યાગ્રહની તથા સ્વરાજ્યની વરસાદ બહુ પડવાથી ખેડા પાસે આવેલી કાંડાબૂડ પાણીવાળી તમન્નાને કારણે તથા સામુદાયિક જીવનને કારણે મારે માટે વાત્રક નદીમાં પૂર આવેલુ. તેથી પોલીસે અમને હુકમભંગ કરાવ- એકંદરે આનંદમય નીવડેલા. મનુષ્ય અને વનસ્પતિના સ્થળાંતરની રસપ્રદ કથા
"" e વિજ્યગુપ્ત મૌર્ય તા. ૧૬-૨-૮૮ના પ્રબુદ્ધ જીવનના અંકમાં મારા વિદ્વાને ખેરાક અને મીઠું પાણી પુરતા પ્રમાણમાં ભરી જવાં જોઇએ, મિત્ર શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલે સ્થળનાં નામની રસપ્રદ ભેટ કારણ કે સફરમાં વધુ સમય પણ લાગે. આપી છે તેના સંદર્ભમાં હું કેટલીક માહિતી આપું છું.
આખરે તેમને એક ભૂમિ અથવા ધરા ક્ષિતિજ ઉપર ' અરબી સમુદ્રમાં એડનના અખાતના મુખ પાસે સે કે ટ્રાઝ દેખાય તે હરિયાળી પણ હોય. તે વખતે દિશાશાધનો આજે છે નામને ટાપુ છે. અત્યારે તે દક્ષિણ યમનના શાસન નીચે છે. તેવાં વૈજ્ઞાનિક સાધનો ન હતાં અને પવન પ્રતિકૂળ હોય તે. સેકટ્રાઝ નામ અપભ્રંશ છે. તેનું સાચું નામ શું છે અને સઢવાળાં વહાણોએ વાંડાચૂકા પણ હંકારવું પડે તેથી દિશા કેમ પડ્યું તે જાણવા જેવું છે.
બદલાયા કરે અને માલમેળ નેવિગેટર) વારંવાર દિશાકંઇ નહિ તે ૨૦૦૦ વર્ષોથી ભારતનાં વહાણે ઈરાની
ધવી પડે. આવાં કષ્ટ અને ચિંતા પછી જયારે હરિયાળી
ભૂમિ દેખાય અને વહાણ ાં પહોંચે તથા હરિયાળી ધરા પર અખાતના દેશ, રાતા સમુદ્રના દેશે, અરબી સમુદ્રના દેશે
પગ મૂકે ત્યારે તે સુખ અનુભવે. તેથી એ ટાપુનું નામ “સુખઅને હિંદી મહાસાગરના દેશે ઉપરાંત દક્ષિણે અને અગ્નિ
ધરા” પડયું. અને સૈકાઓ સુધી એ નામે આ ટાપુ ઓળખાતા એશિયાના દેશ સાથે વેપાર કરતાં હતાં ત્યારે સુએઝની નહેર
રહ્યો છે. ન હોવાથી યુરેપ સાથે વેપાર આર દ્વારા થતા હતા. ભારતનાં વહાણે સુએઝ સુધી જાય અને ત્યાથી આરખે ભૂમધ્ય
ભારતની પશ્ચિમઘાટની પર્વતમાળાને સંસ્કૃતિમાં મલાચલ સમુદ્રમાં જમીનમાર્ગે પહોંચાડે. વેપારને આ ધેરી માંગ હતે. નામ અપાયું છે અને તેની પરથી વાતા પવનને મલયાનિલ
ભારતનાં બંદરમાંથી વહાણો અરબી સમુદ્ર એળગે ત્યારે તરીકે ઓળખાવવામાં આવેલ છે. કંઈ નહિ તે ઈ. સ. ના આશરે એક અઠવાડિયા સુધી ઉપર આકાશ અને નીચે સમુદ્ર આરંભથી ભારતના વહાણવટીઓ, વેપારીઓ, કલાકારે, સિવાય બીજુ કંઇ દેખાય નહિ. કેદાવાર તેફાન પણ નડે. ધમપ્રર્વત, સૈનિકે વગેરે અગ્નિ એશિયાના દેશમાં જતા