SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૮૮ પ્રભુ જીવન ૪૮થી ’૮૮ ની રંગભૂમિ કે ચ‘દ્રવદન ચી. મહેતા સને ૧૯૪૮થી ૧૯૮૮ એટલે સ્વરાજય મળ્યા પછીના ચાર દાયકાએ-એ પહેલાની રંગભૂમિ વિષે ટૂંકમાં કહેવાનું હોય પારસી નટ-નટલે મા બાલીવાલા કાવસજી ખટાઉ, દાદીબા ઝુડી, જહાંગીર ખ`ભાતા તથા કાબરાજીથી માંડી અદી મખાન સુધીના લેખકાને ફાળે તેમજ ગુજરાતીમાં પહેલુ નાટક લખનાર ગુલાબના લેખક મારફતિયાથી માંડી લગભગ એ--અઢી હજાર નાટક મડળીના તેમજ યશ ંકર બાપુલાલ આદિ નટાથી માંડી છેલ્લા હયાત પ્રાગજીભાઈ ડોસા સુધીની અનેક રસપ્રદ વાત વિશે કહેવું પડે. ઉપરાંત આ પારસી તેમજ અંતર નાટક મંડળીઓની પોતીકી માલિકીના ગેઇટી, બાલીવાલા જેવી ગુજરાતમાં મોરબી, વાંકાનેર આદિ નાટક મ`ડળીઓની નાટકશાળા વિશે વિગતવાર કહી છેલ્લી દેશી નાટક મંડળીની પેાતાની નાટકશાળા પણ આજે એ સ્વરૂપમાં હયાત નથી એ પણ કબૂલવું પડે ! સ્વરાજ્ય મળ્યું તે પહેલાં જ નાટકશાળાઓના લાપ થવા માંડયા હતા, એને બદલે હાલ્સ-અ ંગ્રેજીને ભૂલવાનું કહેનારાઆએ પણ નાટકશાળા જેવા સુંદર શબ્દ ભુલાવી જયશંકર સુંદરી હાલ, ટાગર હાલ જેવા શબ્દો પ્રચલિત કરવા શરૂ કર્યાં હતા તે આજે બિરલા માતુશ્રી હાલ, ભાદાસ હોલ, સન્મુખાનંદ હાલ યા. ગાંધી સ્મારક હાલ સુધી આપણે વિચર્યાં છીએ. નાટકની એ શાળા–એમાં રાજ રિયાઝ, મુખપા, રહસલા, પોતાની કરામત કરાવી શકાય એવા પડદા, સીન-સીનરી, સજાવટ હવે ભુલાઈ ગયાં. પાંચ ક્લાકનાં નાટકાને બદલે ત્રણ કલાકનાં નાટકા આવ્યાં એ અનુભવની વાત છે. વધારામાં આ હાલ્સમાં માઇક્રોશન હવે જાથુકનાં થઈ ગયાં. એકાસ્ટિકનો પ્રયેગ ટાટાની નરીમાન પેઇન્ટ પરની નાટકશાળામાં લિકન સેન્ટરના નિષ્ણાતેએ આવી દાખલ કરી સુવિધા કરી આપી હતી. ત્યાં પણ હવે લાઉડસ્પીકરાને ટાણે અટાણે દાખલ કરવામાં આવ્યાં. ચાલુ જમાનાની સિનેમાની અસરને પરિણામે મોટાભાગની પ્રજાને ધેાંધષ્ટ તથા માઇકનો સાદ કાર્ડ પડી ગયા છે. એટલે ભરતના વાચિક અભિનની મુલાયમ વિવિધ પ્રકારની 'કાકુઓ, સાવળાંકા, હૃદયસ્પશી ાંત સુરાવલી વિગેરે હવે સાંભળવા મળતી નથી. દાખલા તરીકે હવે શિશિર ભાદુરી કે જયશ કર, બાલગાંધવ કે રઘુવીર સાવકાર, હીરાબાઇ બરાડેકર કે શાંતા આર્ટ જેવા અભિનયટ્ટુએના ગળામાંથી નિસરતી સ્પષ્ટ, સુરેખ, હૃદયંગમ વાચિક કારીગરી સાંભળવા મળતી નથી. મોટેભાગે નાટકમાંથી નાટકને બહુલાવનાર નવનવીન આંધણીમાં રચાયેલાં ગીત ગાય તે તેમજ સ ંગીતના સાજ અલેપ થઈ જતાં, હવે વળ ક્યાંક તાવડીમાંથી નિસરતી સુરાવલી સાંભળવા મળે છે; એ લેકરુચિને ગમવા પણ માંડી છે, લેાકરુચિને એ કાઠે પણ પડી ગઈ છે. ભરતાચાર્ય' વિવિધ પ્રકારના રોમાં શૃંગાર તથા કરુણને મહત્ત્વનું સ્થાન આપ્યું, એમાં હાસ્યતે એણે શંગારને વિભાગીય રસ કહી હાસ્યને ભારાભાર અન્યાય કર્યાં એ હાસ્ય આજે રગભૂમિ ઉપર વર્ષાભરનુ વ્યાજ સાથે વેર લ અતિ મહત્ત્વન ભાગ ભજવવા શરૂ કરી રહ્યો છે, એ પણ લેકરુચિને ગમતા વિષય બતી રહ્યો છે,. એ નિર્વિવાદ ઘટના નોંધનીય છે. મારે નમ્ર મતે જૂની નાટકની ખધણીમાં ત્રણ અંકમાં પ્રદ્સન અંગ્રેજી રૂઢ થએલા શબ્દ ફારસ–એ ત્રણ ભાગમાં વહેંચાયેલા રહેતા-તે હવે ત્રણે ભાગ એકઠા થઇ, એકેક ભાગ વિસ્તાર પામી કાં તે બે ભાગમાં યા ત્રણ ભાગમાં ઉપસ્થિત થઇ, માટે ભાગે કરુણતાં, વીરને ભયાનકતે ખસેડી હાસ્યને મેખરે આવવા મંડયા છે. લાકરુચિને ગમે પણ છે. આ ઉપરાંત એક નવા રસ સારા પ્રમાણમાં પ્રગટ થ રહ્યો છે. તે જીવાષ્કર રસ-હિચકાકના જીવ તાળવે ચાંટાડેલા રાખવા કીમિયો તે સસ્પેન્સ રસ લંડનમાં ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતા નાટક ‘માઉસટ્રેપ' એ કીમિયા છે, શુ થશે હવે શું ધશે એ, રસની કારિકા છે. પકડાની જડ એના રસસિદ્ધાંત છે. રસમાં ક્રમશઃ તરખેળવા કરતાં તરતા જીવ તાળવે ચોંટાડવાને આ કીમિયો લોકપ્રિય બનતે જાય છે. આમ જોઇએ તે આજના ઝપાટાબંધ ચાલતા યુગમાં સસ્પેન્સ સકલ રસમાંથી નીપજેલા અક જ કહેવાય. શેરલેક હોમ્સ, અગાથા ક્રિસ્ટી, હીચકાક એના પડતા. આપણે ત્યાં અસલ બહુરૂપી બજાર અને તિલેસ્માતી ભંડારની સાંત ભાગમાં વાર્તાઓ મળતી. નાટક ટૂકાં થાય, એટલે રસમાં ચિત્ત ઝપાટાબંધ જ પકડી સ્થાયી કરવુ જ પડે. સંગીતમાં એક જ રાગ દા—બે કલાકમાં વિસ્તારી એમાં જે રીતે મન રસ પાવિત " થાય, ભાવામાં મુગ્ધ થતું રહે, રસમાં મસ્ત થાય એવુ અહીં હવે નાટકમાં બનવુ અઘરું છે. એ ખે અનુભવે જુદા જ રહે છે. આકાશવાણી પર પણ હવે સંગીતમાં એ લાંબા રસપ્રદ અનુભવે મળતા નથી. સખ્યામાં નાની, પણુ લાંખી ખેડકામાં જ એ રસલહાણું મ્હાણુંવી પડે છે. એમ એવે નાટયર્સ માણવાના અનુભવ હવે ટાગેરના ડાકઘર કે રકતકારી જેવા શેકસપીઅરની કેટલીક અમર્ કૃતિએના કે ચેકાવના ઝીણી સૂઝવાળા ‘ચેરીખારસ” કે ‘શ્રી સિસ્ટર' કે જાપાનમાં કુવળ ‘મહ કૃતિમાં જ એ મ્હાણવા મળે. ૧૯૨૪માં નાટક કરવા નીકળ્યા ત્યારે અમને કાલેજ કક્ષાએ પણ માંડ સ્ત્રીપાત્ર મળે. બહુ બહુ તા બહેન કે માનુ પાત્ર મળે – એટલે અમારે અખા ભગતમાં ધર્મની બહેન જમનાનું પાત્ર રચવુ પડયુ'! આજે સ્ત્રીપાત્ર માટે અત્યંત સુવિધા થઇ ગઇ છે. એટલું જ નહિ પણ એમને એ નારીપાત્રોમાં કમાણી પણ સારા પ્રમાણમાં થવા માંડી છે એ એક ઘણું શુભ લક્ષણ જોવા મળે છે ! પહેલાં નટને શટલા અને એટલાની ચિંતા રહેતી. હવે નટી પાસે નાની મારુતિ’ કાર જોવા મળે છે. એ ફેરફાર પણ સૂચક ગણાવા જોઇએ નહી. વાહન પાસે વાહન મળે તે નટ, રજૂઆત કરનાર સૂત્રધાર યા દિગ્દર્શકને વાહન ઉપરાંત સારુ. દિવાનખાનું અને વૈવિષ્યવાળુ રસોડુ તો મળે એ દેખીતું જ છે. એ આવકારજનક જ ગણાય. અસલ રોડભાઇનું લલિતા દર્શી નાટક કામરાજીનાં નાટકા, રાણીનાનાં, આગા હશ'નાં અને અનેક મહારાષ્ટ્રીયન
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy