________________
પ્રબુદ્ધ જીવન મકાનમાં હોસ્પિટલ, હોસ્પિટલમાં પુસ્તકાલય, પુસ્તકાલયના ફરકાવવામાં આવ્યું હતું. તે બીજી બાજુ બેબમારે મકાનમાં દુકાને અને ઓફિસે એવું એવું રૂપાંતર ઘણે ઠેકાણે કરતી વખતે ચર્ચા કે હોસ્પિટલને પણ ન છોડવાં એવું ઝનૂન થયેલું જોવા મળશે. વળી જ્યાં જ્યાં જે જે જાહેરસ્થળ હોય છે કેટલાયે સૈનિકોએ બતાવ્યું છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ ત્યાં ત્યાં તે તે સ્થળને હંમેશાં સ્વ શે તે જ હેતુ માટે ઉપયોગ થાય છે તે વખતે યુરોપમાં ધાર્મિક સ્થળને ઉપગ યુદ્ધ માટે ઠીક ઠીક એવું નથી. જરૂરિયાત અનુસાર અન્ય ઉપયોગ કરે પડે એવું પ્રમાણમાં થયો હતો. જરૂરી પણ બન્યું છે. બધાં જ જાહેર સ્થળે સતત વપરાતાં , શસ્ત્ર સહિતની અથડામણ માટે ધાર્મિક સ્થળોને ઉપયોગ નથી. ફાજલ સમયે તેને અન્ય સદુપૃત્તિ માટે ઉપગ થાય એક જ રાષ્ટ્રના વિભિન્ન પક્ષે વચ્ચે પણ થયા છે. દુમન રાષ્ટ્રની એ ઇષ્ટ પણ છે. શાળાના મકાનમાં રજાઓમાં નેલ્યા થાય ".... સામે પણ થયું છે અને પિતાની સરકારની સામે પણ થયો, કે નાના ગામમાં લગ્નની જાનને ઉતારે અપાય તેમાં અયોગ્ય છે. જ્યારે કોઈ પણ પ્રજામાં સશસ્ત્ર આંતરવિગ્રહ શરૂ થાય છે કેટલું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બેઅમારા વખતે લેકે ત્યારે આવા ધાર્મિક અને ઇતર પ્રકારનાં જાહેર સ્થળને • થિયેટરોમાં, દેવળોમાં, અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનમાં આશ્રય ઉપયોગ અધાર્મિક હેતુઓ માટે થયે છે એમ ઈતિહાસ કહે છે.
લેતા. એટલે જાહેર સ્થળને ઈતર ઉપગ ન થઈ શકે એવું ' ઈરાનમાં મરિજદની અંદર જ મુલ્લાઓને શસ્ત્રો ચલાવવાની " નથી; પણ એને દુરુપયોગ હમેશાં ટીકાપાત્ર રહ્યો છે. ' તાલીમ અપાઇ રહી છે. શ્રીલંકામાં બૌદ્ધ ભિકખુઓ પણ
ધાર્મિક સ્થળે વિશાળ હોવાથી ઈતર ગુપ્ત પ્રવૃત્તિઓ ', પિતાના મઠમાં રાખેલા શસ્ત્રો લઈને તામિલ ટાઇગર સામે યુદ્ધ માટે જેમ તે અનુકૂળ ગણાય તેમ જાહેર પ્રવૃત્તિઓ માટે ચડ્યાના બનાવો બન્યા છે. કયારેક ધર્મને નામે જ યુદ્ધ થતું -પણ તે અનુકૂળ ગણાય. '
હોય ત્યારે આવી અંધાર્મિક પ્રવૃત્તિને ન્યાયયુક્ત કરાવવાને કે ધાર્મિક સ્થળનું નિર્માણ શાંતિમય આરાધના માટે થાય
પ્રયાસ એ ધમના ધમાચાર્યો દ્વારા થયે . • • • • છે, પરંતુ ત્યાં પણ ઝઘડા અને મારામારી નથી થતાં એવું
* જેમ જેમ સમય પલટાતું જાય છે તેમ તેમ આધુનિક નથી. દુનિયામાં કોઈ ધમ એ નથી કે જેના કેઈકને કોઈક
શસ્ત્રો ઉપયોગમાં લેવાતાં જાય છે. અમેટિક રાઇફલે, મશી-- ધર્મસ્થળમાં ઝધડો કે મારામારી ન થયાં હોય. .
નગને, હાથબોમ્બ વગેરે ઘાતક શસ્ત્રોને પ્રચાર દિનપ્રતિદિન ' યુવક-યુવતીઓનાં ગુપ્ત પ્રેમમિલન માટે ધાર્મિક સ્થળને
વધતો ચાલ્યો છે. શસ્ત્રો, ગળીઓ, ગોળાઓ વગેરેનું ઉત્પાદન ઉપયોગ ઠેઠ પ્રાચીનકાળથી બધા જ ધર્મોમાં થતા આવે છે.
દુનિયાભરમાં એટલું બધું ઝડપથી વધી રહ્યું છે કે એ બનાવ પરંતુ વર્તમાન સમયમાં તે દાણચેરીની વસ્તુઓ ગુપ્ત રીતે
નાર સરકારી કે બિનસરકારી કંપનીઓને કયાંક તે એ વેચવું પડે. સંતાડી રાખવા માટે પણ મંદિર-મસ્જિદોને ઉપયોગ ભારતમાં
મારામારી કે લડાઈ થાય, શને અને દારૂગોળાને ઉપયોગ અને ભારત બહાર થયું છે. ધર્મસ્થળ એક એવી જગ્યા છે કે
થાય તે જ એવી કંપનીઓના માલનું વેચાણ થાય, તે જ જે માટે કેઇને બહુ જલદી શંકા આવે નહિ, શંકા આવે તે
તેનું ઉત્પાદન ચાલુ રહે અને તેનું અસ્તિત્વ ટકી પણ તેમાં પોલીસને દાખલ થતાં વાર લાગે અને માલ પકડાયા
શકે. એટલે નાના કે મોટા પાયા ઉપર યુદ્ધ એ પછી તેના ગુનેગારને પકડવાનું અઘરું બને. '
આવી કંપનીઓનું સ્થાપિત હિત બની જાય છે. એટલા * જાહેર સ્થળનો ઉપયોગ સમાચારની લેવડદેવડ માટે,
માટે તેઓ પોતાના ગુપ્ત એજન્ટ દ્વારા એક અથવા બીજા ચાડી ચૂગલી માટે કે કાવતરાંઓ ઘડવા માટે પણ થાય છે.
દેશમાં પિતાની કે સરકારની ગુપ્ત સહાય સહિત કે સહાય કૅિટલાંક સ્ત્રીપુરુષ નદી-વે, મંદિરે કે બગીચામાં એ હેતુ માટે
વગર કયાંકને ક્યાંક પ્રશ્નો સળગાવીને લોકોના વિભિન્ન પો. જ જતાં હોય છે. જાહેર સ્થળને ઉપગ જાસૂસી માટે પણ
વચ્ચે અથવા પ્રજા અને સરકાર વચ્ચે અથડામણ ઊભી કરાવે છે. થાય છે. લશ્કરમાં જાસૂસીની તાલીમ આપવામાં આવે છે ત્યારે
અથડામણુ અને યુદ્ધ એ એને રેટ છે. આ દૂષણ દિવસે ગુપ્ત વેષે જાહેર-સ્થળે ટોળામાં ભળી જા કેવી રીતે માહિતી
દિવસે એટલું બધું વધતું જાય છે કે શાણા રાજદ્વારી પુરુષો મેળવવી તેની ખાસ તાલીમ અપાય છે. જયાં રેકટક વિના,
પણ તે અટકાવવા બહુ સમર્થ રહી શકે એમ નથી. ગમે તેવા નબળા અજાણ્યા હોવા છતાં સહેલાઈથી જઈ શકાય એવું કોઈ સ્થળ
માણસના હાથમાં, પણ એક વખત શસ્ત્ર આવ્યા પછી તે હોય તે તે ધાર્મિક સ્થળ છે. જૂના સમયમાં ગુપ્તચર ધાર્મિક
જોરમાં આવી જાયું છે અને તરત શસ્ત્રને આશ્રય લે છે. સ્થળને ઘણો ઉપયોગ કરતા અને વર્તમાન સમયમાં પણ
ઝનૂની યુવાને તેને જલદી ભેગ બને છે. અને ધાર્મિક જાસૂસીના હેતુ માટે દુશ્મન રાજ્યનાં ધાર્મિક સ્થળોને વધુ.
નેતાઓ આવા સંવેદનશીલ યુવાનને હાથા બનાવવામાં કુશળ ઉપયોગ થયો છે.'' * ભારતમાં હિન્દુ-મુસલૅમાનનાં કમી હુલ્લ વખતે નાનાંમેટા શહેરમાં કેટલીયે મરિજદને ઉપગ શસ્ત્રો અને લડવા
કઈ પણ દેશમાં કોઈ પણ સામાજિક, રાજકીય કે ધાર્મિક માટેની અન્ય સામગ્રી ભરવા માટે થયો છે. કેટલાયે સશત્ર
જૂથ પિતાની સરકારની સામે બહારવટે ચડે અને તે માટે હુમલા મજિદમાંથી નીકળેલાં ટોળાંઓએ કરેલા છે. તેવી રીતે
ધાર્મિક સ્થળને દુરુપયોગ કરે ત્યારે સરકારને સશસ્ત્ર પગલાં હિન્દુ મંદિરે પણ ઉપગ થયેલો .
લેવાં પડે છે, લેવાં પણ જોઈએ. પરંતુ એમાં પણ જેટલી
' બીજા વિશ્વયુદ્ધ વખતે જમની કોસ, ઈટાલી, બ્રિટન
કુનેહથી કામ લેવાય તેટલું પરિણામ સારું આવે, કારણ કે વગેરે કેટલાક દેશોએ પણ પિતાના ચર્ચાની અંદર શસ્ત્ર
ધાર્મિકક્ષેત્ર વધુ સંવેદનશીલ હોય છે અને તેના બહોળા પ્રત્યા
ઘાત લાંબા સમય સુધી પડે છે'. સરંજામ બેઠવેલાં હતાં. ચર્ચ ઉપર બેમ્બમારે ન કરવાની
' . . નીતિ ઘણે અંશે અપનાવાઈ હતી, તે પણ ચર્ચાને દુરપયોગ પંજાબની ધટનામાંથી માત્ર ભારતે જે નહિ, દુનિયાના કેટલાયે દેશોએ યુદ્ધ વખતે કર્યો હતો. પિતાનાં શસ્ત્રાગારને
બીજા દેશેએ પણ બધપાઠ લેવા જેવો છે. .
છે, ' ' બચાવવા માટે કયાંક કયાંક - રેડક્રોસને વાવટે આપણું
રમણલાલ ચી. શાહ