________________
Regd, to MHBy / Sout♭54 Licence No નવ
વર્ષ : ૫૦ અંક ઃ
1 37
प्रबुद्ध
સુમ તા. ૧-૬-૧૯૮૮ યાંત્રિક લવાજમ રૂા. ૩૦/– છૂટક નકલ રૂા. ૧-૫૦
તંત્રી : રમણલાલ ચી. શાહે
ધાર્મિક સ્થળાના
પંજાબમાં શીખ આતકવાદીઓએ અમૃતસરમાં સુવણુ - મંદિરના કબજો લઇને સશસ્ત્ર સામના કરીને જે પરિસ્થિતિનુ નિર્માણ ૧૯૮૪માં અને ૧૯૮૮ માં કર્યુ હતુ તે ઘટનાએએ કાપ એક ધાર્મિ`ક સ્થળના વધુમાં વધુ કેટલા બધા દુરુપયોગ થ શકે છે તેનું દૃષ્ટાંત પૂરું પાડયું છે.
ધુમ સ્થળના દુરુપયેગની આવી ધટના માત્ર સુવણું મંદિરમાં જ બની છે. એવું નથી. ઇતિહાસે અગાઉ પણ આવી ભિન્ન ભિન્ન પ્રકારની ઘટનાએ નિાળી છે. પેાતાના ધર્મસ્થળને વિધમી ઓથી બચાવ કરવા માટે તેમાં સશસ્ત્ર તૈયારી કરવામાં આવી હાય એવું ભૂતકાળમાં મદિરામાં અને મસ્જિદોમાં પણ થયું છે. વિભિન્ન ધમ વાળાં ખે રાષ્ટ્રો વચ્ચે કે એક જ રાષ્ટ્રની ખે વિભિન્ન ધમવાળી જાતિ કે પ્રજા વચ્ચેના સંઘર્ષ પણ આવું ત્ર સ્વરૂપ નિહાળ્યું છે. મધ્યપૂર્વના દેશોમાં યદી અને મુસલમાન, ખ્રિસ્તીઓ અને મુસલમાને તથા મુસલમાનામાં શિયા અને સુન્ની વચ્ચે સશસ્ત્ર સધ વખતથી ચાલ્યા કરે છે.
ઘણા
પોતાના જ રાષ્ટ્રમાં થડક ઝનૂની માણસા ધર્મસ્થળનો કુબજો લઇ પોતાની સરકારના સશસ્ત્ર સામના કરે એવી ઘટના સુવણ મદિરમાં ખની છે. એ સશસ્ત્ર અથડામણમાં આતકવાદીઅંતે શીખ બહુમતીએના ટેકા હું એમ ન કહી શકાય. ખીજી બાજુ પરિસ્થિતિ એવી નાજુક અને વિષમ હતી કે સામાન્ય શીખાને માટે લાચાર બનીને પરિસ્થિતિને નિહાળી રહેવાનું બન્યું. આતંકવાદીઓને પાકિસ્તાની સદાય હતી અને જાતે લડાયક કામ હાવાથી અને શીખ પ્રજાજનાંમાં લશ્કરમાંથી નિવૃત્ત થયેલાની સંખ્યા પણ ધણી મોટી હાવાથી સશસ્ત્ર દાવપેચ તેમને માટે અધરા નહાતા. વળી ધમ ને ખાતર શહીદ થવાના સમે કેટલાયે ખાધેલા હતા, એટલે પરિસ્થિતિ ધાર્યાં કરતાં વધુ ઉગ્ર બને તે સ્વાભાવિક હતુ. આતંકવાદીઓને કેટલાક ભૂતપૂવ' અને વત માન પ્રધાના અને ધારાસભ્યો તરફથી ગુપ્ત આશ્રય અને સહાય મળતાં હતાં એથી પણુ. પરિસ્થિતિ વધુ ગૂંચવાડાભરી બનતી. સદ્ભાગ્યે અત્યારે પરિસ્થિતિ અંકુશમાં આવી ગઇ છે અને ાન્દિરા ગાંધીએ સળગાવેલી હોળી અનેકના પ્રાણ લીધા પછી હવે ઠરશે એવી આશા રાખી શકાશે. વતમાન સરકારે જે મુકકમ પગલું લીધુ તે મ યોગ્ય જ છે અને તમામ ધાર્મિક સ્થળોના દુરુપયોગ અંગે વટહુકમ બહાર પાડયા છે તે પણ યોગ્ય જ છે.
જીવન
સુંઠ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર : પરદેશમાં વાર્ષિક રૂા. ૩૦૦
અધામિક ઉપયાગ
જો કે વટહુકમ બહર્ ન પાડયા હોય તેપણ ધાર્મિ ક સ્થળેતો ‘આવા દુરુપયોગ . ગેરકાનૂની જ ગણાય છે અને તેની સામે કાયદેસર પગલાં ભરી શકાય છે. તેપણુ વટહુકમથી બધાં જ ધસ્થળે માટે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બની જાય છે.
માત્ર ધાર્મિ`ક સ્થળ જ નહિ, કાઇ પણ જાહેર સ્થળતા ઉપયોગ અન્ય હેતુ માટે ન જ થઇ શકે કે નથી જ થત એવુ નથી. આવા પ્રકારની ઘણી ઘટનાઓ બને છે, બનતી આવી છે.
માણુસ પેાતાના રહેવા માટે ધર બાંધે છે. ભાડૂતી હોય કે માલિકીનું હાય, ખારી - ખારણાં વગરનું પેાતાનું અપ હાય કે આલીશાન રાજમહેલ હોય, તેના ઉપયેગ પોતાને માટે તે કરે છે, પરંતુ સમાજવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, અથ વ્યવસ્થા વગેરેને માટે માનવજાતને સાંસ્કૃતિક દષ્ટિએ જે વિકાસ થતા આવ્યા છે તે શ્વેતાં જાહેર ઉપયેગ માટેનાં વિવિધ સ્થળનું નિર્માણ કરવાની પરંપરા અત્યંત પ્રાચીન સમયથી ચાલી આવે છે. જેમ પ્રજાની સામુદાવિંક જરૂરિયાત વધારે તેમ લેાકાને એકત્ર થવા માટે જાહેર સ્થળાનાં નિર્માણુ વધારે થવાનાં. માણસ અંતમુ ખ છે અને અહિમુખ પણ છે, પ્રવૃત્તિશીલ છે અને નિવૃત્તિશીલ પણ છે, મળતાવડા છે અને એકલવાયો પણ છે, અશિક્ષિત છે અને શિક્ષિત પણ છે. મનુષ્યજીવનમાં રહેલાં આવાં પરસ્પર ભિન્ન લક્ષણેને કારણે તેની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારનાં જાહેરક્ષેત્રા વખતેવખત નિર્માણ થયું. કરે છે. ધ શાળા, કૂવા, વાવ, તળાવ, નદીના ઘાટ, આરાંમ-ક વાટિકા, ઉદ્યાન, મદિરા, મ, ઉપાશ્રય, પ્રાથનાસ્થળ, ગઢ કિલ્લો, ગુરુકુળ, શાળા, કાલેજ, યુનિવર્સિટી, સંશાધન કેન્દ્ર, દવાખાનાં, વ્યાયામશાળા, થિયેટા, સ્ટેડિયમ, હોસ્પિટલ, રેલવે ' સ્ટેશન, બસ સ્ટેશન, હાટેલ, એરપોટ – આમ અનેક પ્રકારનાં જાહેર સ્થળાનું નિર્માણુ જરૂરિયાત અને આર્થિક સગવડ અનુસાર ત સરકાર તરફથી કે સમાજના પેાતાના પૈસાથી થયા કરે છે. જેમ જેમ વૈજ્ઞાનિક પ્રગતિ વધતી ગઇ છે તેમ તેમ મનુષ્યની જરૂરિયાત પણ વધતી ગઈ છે અને તેમ તેમ સામાન્ય સુવિધા માટે નાનાંમેટાં નવાં નવાં પંદર પચીસ હજાર કે લાખ માણસ ખેસી રાકે એવાં જાહેર સ્થળેા અસ્તિત્વમાં આવી રહ્યાં છે
સ્થળાનાં વિભિન્ન ઉપયોગ અથવા રૂપાંતર' કામચલાઉ કાયમી ધારણે થાય છે. . કબ્રસ્તાનમાં ખાલઉદ્યાન, શાળાના