SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-પ-૮૮ પ્રબુદ્ધ જીવન રૂપ આલેખી શકાયું છે. આ કારણે “નારીને નાવડિયે બેસી પ્રબુદ્ધ જીવનને પચાસમાં વર્ષમાં પ્રવેશ તો પ્રેમસમુદ્ર’ એના કંઇક રૂઢ અલંકરણને આલેખતી (પૃષ્ઠ ૨ થી ચાલુ) પંકિત પણ કાકુને બળે રસિક બને છે તે, “અલબેલીને વાસી ન આવી જાય તે જોવાને પ્રશ્ન પણ મહત્ત્વનું હોય છે, આલિંગને રે કંકણની પડે ભાગે એવી સ્પષ્ટપણે તાજગીપૂર્ણ અને એટલે જ મહત્ત્વ પ્રશ્ન તે પિતાની સામગ્રીનું સ્તર જાળવી ને કાવ્યાત્મક પંકિતઓ પણ એમાં ચમકી જાય છે. કવિની રાખવાનું હોય છે. વાર્તા-કવિતા લખનારા કરતાં ચિંતનાત્મક રસિકતા ને કલ્પનાને પ્રગટવા કથાનકના આવા રચનાવિધાનને લેખ-નિબંધ લખનારા લેખકોને વગ ઘણે નાને હેપ છે, ખારસો લાભ મળી ગયો છે. આ રાણીઓના રૂપલાવણ્યને એટલે વૈચારિક પત્રને પિતાની સામગ્રી મેળવવાનો પ્રશ્ન પણ તેમજ લગ્નસુક રાજુલ અને નેમિનાથ બન્નેના દેડસૌન્દર્યને એટલે જ મહત્ત્વનો રહે છે આલેખવાનું પણ કવિ ચૂકયા નથી. આ આલેખનો પણ ઠીકઠીક અસરકારક બન્યું છે. સદ્ભાગ્યે જૈન યુવક સંઘના સભ્યોની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. એથી “પ્રબુદ્ધ જીવન’ને ફેલાવો ઉત્તરોત્તર કરણમાં પલટાતા ને શાંતમાં પર્યાવસાન પામતા મૂળ કથાનકના વધી રહ્યો છે. સઘની સભ્યસંખ્યા સારી હોવાને કારણે ઉત્તરાધને કવિએ સંક્ષેપમાં સમેટી લીધું છે કારણ કે એમને પ્રબુદ્ધ જીવન’ને આર્થિક પીઠબળ પણ સારું રહ્યું છે. કૃતિને સપ્રજનને સંકલ્પપૂર્વક એકરસકેન્દ્રી રાખવી છે. આમ છતાં કાગળ, મુદ્રણ, ટપાલ વગેરેના ખર્ચમાં છેલ્લા કાળમાં એમણે કહ્યું પણ છે કે રાજુલવિલાપને પ્રાધાન્ય ઉત્તરોત્તર જે રીતે વધારે થતું જાય છે તે જોતાં ભવિષ્યમાં નથી આપ્યું કારણ કે પિતાને “રસ–વેલી’ જ અલેખવી ખર્ચાની સમસ્યાને ગંભીર દ્રષ્ટિથી વિચારીને આજન કરવાનું છે ને એમાં કરણનું આલેખન એ “સાકરમાં ખાર પ્રાપ્ત થશે. જેવું ને “કમલકલિમાં કાંટા રેપવા જેવું બને. પ્રબુદ્ધ જૈન” અને “પ્રબુદ્ધ જીવન’ના પ્રકાશનમાં આજ ઢાળ બદલાતાં જેમ પાકિત બદલાય છે એમ દેશી પણ દિવસ સુધી જે કે! લેખક, સંપાદન સમિતિના સભ્યો, બદલાય છે એ કૃતિના રચનાબંધની દ્રષ્ટિએ ઉચિત લાગે છે. વ્યવસ્થાપક સંઘના તથા પ્રેસને કર્મચારીઓ વગેરેને સહકાર પ્રત્યેક નારીના ઉદ્ગારને માટે એમણે સરસ કડીઓ આપી છે સાંપડે છે તે બદલ તેઓના અમે અત્યંત ઋણી છીએ. એમાં પણ પદ્યબંધની એમની પાઈ જઈ શકાય. અનુપ્રાસાત્મક પ્રબુદ્ધ જીવનનું પ્રકાશન ક્ષતિરહિત આદશ પદ્ધતિથી ભાષા પણ કૃતિને સમૃદ્ધ કરે છે. હંમેશાં થયું છે એ દાવો કણ કરી કરી શકે ? આવી એકાદ વિશિષ્ટ કૃતિથી પણ ઉત્તમવિજય મધ્યકાળના પ્રબુદ્ધ જીવન’ની વ્યવસ્થા વિષયક કેટલીક મર્યાદાઓ અલ્પસંખ્ય સજક કવિઓની હરોળમાં આવી શકે. મયકાળના રહ્યા કરી છે. એથી સંધના કેટલાક વાચકને, કેટલાક વિસ્તરણ પદ્યરાશિમાંથી તારવેલી સજકશકિતવાળી આવી લેખકને, કેટલાક પત્રલેખકેને અસંતોષ રહ્યા કર્યો હશે ! કૃતિઓને સંચય પણ હવે આપણી એક મેટી આવશ્યકતા છે. લેખના અસ્વીકાર માટે કઈકને કયારેક માઠું પણ લાગ્યું હશે. સામયિક ચલાવવામાં આમ ન બને તો જ નવાઈ. ર. પરમાનંદભાઈ કાપડિયા અને સ્વ. ચીમનલાલ મત જયારે નજીક આવે છે ચકુભાઈ શાહ કરતાં મારી મર્યાદાઓ, સમય, શકિત, (પૃષ્ઠ ૧૪ થી ચાલુ) રુચિ, દ્રષ્ટિ ઇત્યાદિની દ્રષ્ટિએ ઘણી વધારે છે. એ વિશે તે નહીં બનાવે પણ નિર્બળ બનાવી દેશે. તમારા આશ્રિત હું પોતે પણ સભાન છું. સ્વ. ચીમનભાઇની જેમ મારી માટેની ખોટી ચિંતા તમારા મનને ભારેખમ બનાવી દેશે ! પાસે પણ પ્રબુદ્ધ જીવન માટે આવતી બધી જ સામગ્રી અલબત્ત, તબિયતની ખબર કાઢવા આવતા લોકોને આવાં વાંચી જવા જેટલે મા, અન્ય રોકાણને કારણે રહેતા નથી. વાયે બોલતાં તમે બંધ તે નહીં કરી શકે પરંતુ એમ કરતાં વળી વાચકે, લેખકે વગેરેના આવતા પત્રેના જવાબ પણ અટકાવવાને એક સારામાં સારો ઉપાય છે. તમારી પથારીની હું આપી શકતા નથી. સ્વ. ચીમનભાઈની જેમ મારો પણ આજુબાજુ ૫–૧૫ પુસ્તકે મૂકી રાખે અથવા તે નવકારવાળીને ઘણે બધે ભાર સંપાદન સમિતિએ ઉપાડી લીધા છે. આમ ડખે રાખી મૂકે. તમારી તબિયતની ખબર કાઢવા આવનારને છતાં વાચકોને, અને લેખકેને કે પત્રલેખકને જે કંઈ કાં તે એ પુસ્તક વાંચવાનું કહે અથવા તે નવકારવાળી ગણ અસંતોષ થયેલ હોય તે માટે ક્ષમા પ્રાણીએ છીએ. વાનું કહે. આપ આપ પેલા શબ્દોના ઉચ્ચારણે બંધ થઈ વૈચારિક પત્રોનું કામ વાચકોને માહિતી આપવા સાથે જશે અને એના કારણે તમારું મન ડહોળાતું અટકી જશે.. દ્રષ્ટિ પણ આપવાનું છે. “પ્રબુદ્ધ જીવન” દ્વારા થોડાક વાચકને અને છેલ્લી વાત... પણું જીવન પ્રત્યેનો અભિગમ વધુ ઉગ્ન, ઉદાત્ત અને દ્રષ્ટિકુંતીએ પરમાત્માને કરેલી પેલી પ્રાથના યાદ છે? સંપન્ન બન્યો હશે તે તેનું પ્રકાશન કૃતાર્થ ગણાશે! (જૈવ : ન: મરતુ રાવત : રમણલાલ ચી. શાહ હે ભગવંત! વિપત્તિઓ તે મારા પર કાયમ માટે તૂટી જ પડજે. કારણ કે વિપત્તિના કાળમાં જ હું તારી પાસે જો પરમાત્મા પર ભારે રાગ કરાવનાર બની રહેશે તે કેન્સરની રહી શકું છું. આ બીમારી તમારા જન્મમરણના ચકરાવાને કેન્સલ કરનારી અચૂક બની રહેશે, તેમાં કઈ જ શંકા નથી. ' - કુંતીની આ પ્રાર્થનાને નજર સામે રાખજે.. ' ' તમે આવા પરમ સૌભાગ્યના સ્વામી બની રહે એ જ છે શરીરને ઘેરી વળેલે આ જીવલેણ રોગ તમારા આત્માને - શુભેચ્છા. . . . . . . . .
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy