________________
“ “Regd. No. MH, By/Sorth 54 Licence No. 1 37
,
T
' It
' IT
' IS
A "
'' .
,
, ,
:
IT -
IT
.
- પ્ર
વન
''
વષ:૪૯ અંક ૧૮-૧૯.
મુંબઈ તા. ૧૬-૧-૧૯૮૮ ૧-૨-૧૯૮૮
.
.. મુંબઈ ન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છૂટક નકલ રૂ૩૦૦ -
- પરદેશમાં વાર્ષિક રૂ. ૩૦૦ તંત્રી રમણલાલ ચી. શાહ
સ્વ. બાદશાહખાન બાદશાહખાન (બાચાખાન) “ અફઘાન”, “ફ સરહદ, વેશનમાં ભાગ લેવા માટે બાદશાહખાન આવ્યા હતા. ત્યારે સરહદના ગાંધી” જેવાં લાડીલા નામથી પ્રજાએ જેમને નવાજયા હતા કોગ્રેસ વિદ્યાથી રવયંસેવક તરીકે અમને કેટલાક સ્વયંસેવકોને એવા ખુદાઈ ખિદમતગાર ખાન અબ્દુલ ગફાર ખાને ૯૮ વર્ષની મંચ ઉપર ફરજ બજાવવાનું સાંપડયું હતું. તે સમયે અમારા . સુદીર્ઘ વયે લાંબી માંદગી પછી દેહ ડો. એમની ઈચ્છાનુસાર જીવનને એક અમૂલ્ય અવસર હતું કે જ્યારે બધા જ એમના પાર્થિવ દેહને પાકિસ્તાનમાં નહિ, પણ પિતિ જયાં નેતાઓને પાસેથી નીરખવાની, એમની સાથે વાત કરવાની સ્વેચ્છાએ દેશવટે ભગવ્યું હતું એવા અફઘાનિસ્તાનના જલાલાબાદ અને એમની પરસ્પર વાતચીત સાંભળવાની સરસ તક સાંપડી ખાતે વિધિસર તેની સલામી સાથે દફનાવવામાં આવ્યો એ
હતી. ગાંધીજી અને બાદશાહખાન ઉપરાંત જવાહરલાલ, સરદાર ઘટના ઇતિહાસમાં મરણીય બની રહેશે.
પટેલ, કૃપાલાની, મૌલાના આઝાદ, સરોજિની નાયડુ, રાજેન્દ્ર એમના અવસાનથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉચ્ચતમ પ્રસાદ, અરુણા અસફઅલી વગેરે દેશના મહાન નેતાઓની નેતાઓમાંના એક મહાન નેતા આપણે ગુમાવ્યા છે. નેવું લાક્ષણિક્તા જોવા મળેલી. (ઉદાહરણ તરીકે જવાહરલાલજી વર્ષની ઉંમર વટાવી ચૂકેલા સ્વાતંત્ર્યસંગ્રામના નેતાઓમાં
સિગરેટ પીવા માટે મંચ ઉપરથી ઉતરી કઈક ખૂણામાં કેવા નામાંકિત એવા બાદશાહખાન અને મોરારજી દેસાઈ એ બે
ચાલ્યા જતા હતા. તે ત્યારે જોવા મળેલું. ખાદીધારી કોંગ્રેસ-વિદ્યમાન રહેલા નેતાઓમાંથી બાદશાહખાને ચિરવિદાય લીધી.
નેતા સિગરેટ પીવે એ શોભે નહિ એવી ગૌરવભરી એથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે સક્રિય ભાગ લીધે હશે અને
છાપ કેગ્રેસના નેતાઓની ગાંધીજીએ ત્યારે ઉપસાવેલી હતી.) બાદશાહખાનના સંપર્કમાં આવી હશે એવી કેટલીયે વ્યકિતઓએ એ સમયે ખાદીધારી પડાણી પહેરવેશ પહેરેલા દૂરથી પણ સવિશેષ શેક અનુભવ્યો હશે! : -
દેખાઈ આવે એવા, દાઢીવાલા બાદશાહખાનના ચહેરા ઉપર
સતત નિર્દોષ સ્મિત ફરકયા કરતું જેવાને એક વિરલ બાશાહખાનની સ્મશાનયાત્રા પણ એક ઐતિહાસિક
અનુભવ હતિ. . * ઘટના બની ગઈ. પાકિસ્તાનની મુલાકાત લેવાનું નિવારનાર -વડા પ્રધાન રાજીવ ગાંધીએ સ્મશાનયાત્રામાં ઉપસ્થિત રહેવાનું પહાણે લડાયક મિજાજના. લશ્કરમાં ભરતી માટે અંગ્રેજો નકકી કર્યું. એથી પાકિસ્તાનના સત્તાવાળાઓને પણ સજજ પઠાણેની પહેલી પસંદગી કરે. પરંતુ પિશાવરની મિશન રકુલમાં થવું પડ્યું અને પાકિસ્તાનના પ્રમુખ તથા વડા પ્રધાનને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી બાદશાહખાન પિતા, વતન રમશાનયાત્રા પ્રસંગે રાજીવ ગાંધી સાથે ઉપસ્થિત રહેવું ઉત્મજ્જાઈમાં પાછા ફર્યા હતા અને ૧૯૨૧માં તેમણે એક પડ્યું તથા અફઘાનિસ્તાનના પ્રમુખે પણ પિતાના દેશમાં રાષ્ટ્રીય શાળા ચાલુ કરી હતી. તેમની રાષ્ટ્રીય પ્રવૃત્તિ
સ્મશાનયાત્રાને આવકાર આપ્યો. એમ. પરસ્પર દુશ્મનાવટ- એને લીધે અંગ્રેજોએ એમની ધરપકડ કરી હતી અને “ભર્યા આ ત્રણે દેશના વડા એકત્ર થયાં એ બાદશાહ- ત્રણ વર્ષની સજા કરી હતી. ૧૯૨૪માં જેલમાંથી છૂટયા - ખાનના અવસાનને એક શુભ સંકેત છે. સરહદના એવા ત્યાર પછી એમણે પખુન લેકે માટે પુસ્તુની ભાષામાં પછાત પ્રદેશમાં સ્મશાનયાત્રામાં બે હજારથી વધુ વાહને પુસ્તુન' નામનું એક સામયિક શરૂ કર્યું હતું. ‘યંગ ઇન્ડિયા' જોડાયાં અને લાખે માણસે ઉપસ્થિત રહ્યા એ પણ બાદશાહે
કે “હરિજન'ની જેમ પસ્તુન’ સામયિક પખુન લોકોમાં ખાનની સુવાસની પ્રતીતિ કરાવે છે. ' .
ઘણું લોકપ્રિય થઈ ગયું હતું. રાષ્ટ્રીય ચળવળમાં એ સામયિકે જાતે પઠાણું એટલે ખાન અબ્દુલ ગફારખાન ઊંચા
પણ મહત્વને સક્રિય ફળ આપે હતે. એક ઉમદા ચિંતક કદાવર બાંધાના શરીરવાળા હતા. સવા છ ફૂટની ઊંચાઇને
અને પત્રકાર તરીકેની બાદશાહખાનની ઐતિહાસિક કારકિદીને
એ સામયિકમાંથી સરસ પરિચય મળી રહે એમ છે. કારણે હજાર માણસમાં બાદશાહખાનને તરત ઓળખી શકાય. આઝાદી પૂર્વે મુંબઈમાં ગોવાલિયા ટેન્કમાં મૌલાના - ઈ. સ. ૧૮૯૦(?)માં પેશાવર જિલ્લાના ઉત્મજ્જાઇ આઝાદના પ્રમુખપદે યોજાયેલ કોગ્રેસ મહાસમિતિના અધિ- આ ગામમાં જન્મેલા બાદશાહખાનની સાચી ઉંમરની એમને પિતાને
ઓળખી
ખપદે ચેનલ, વાલિયા
કા, 1, 2, * *
* . .