________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ ૮૮ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મારક |
વર્ષથી બહેને માટે ભકિત સંગીતના વર્ગો ચલાવવામાં આવે છે. વસંત વ્યાખ્યાનમાળા
અત્યાર સુધીમાં તા. ૬-૫-૧૯૮૭ના, તા. ૧૩-૧૧-૧૯૮૭ના
અને તા. ૨-૪-૧૯૮૮ના એમ છ અઠવાડિયાના ત્રણ વગર સંઘના ઉપક્રમે ઉપરોકત વ્યાખ્યાનમાળા તા. ૬, ૭ અને
યોજવામાં આવ્યા હતા. તેમાં સારી સંખ્યામાં બહેનોએ લાભ ૮ એપ્રિલ, ૧૯૮૭ના રોજ ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન
લીધે હતો. વર્ગનું સંચાલન કરનાર શ્રી બંસીભાઈ ખંભાતમરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગ્રહમાં સાંજના
વાલા અને વર્ગના સંજક શ્રી ઉષાબહેન મહેતાના એ માટે. ૬-૦૦ વાગે જાઈ હતી. રાષ્ટ્રીય એકાત્મતા : પડકાર અને
અમે આભારી છીએ નિરાકરણ” એ વિષય પર ધારાશાસ્ત્રી શ્રી નાની પાલખીવાલા અને સંસદસભ્ય શ્રી આરીફ મેહમદખાને પ્રવચન કર્યા
પયુષણવ્યાખ્યાનમાળા : - હતાં અને પંજાબ અને શી” એ વિષય પર ખ્યાતનામ સંધના ઉપક્રમે શુક્રવાર, તા. ૨૧-૮-૮૭ થી શનિવાર, પત્રકાર શ્રી ખુશવંતસિંહે પ્રવચન આપ્યું હતું. પ્રમુખસ્થાન તા. ૨૯-૮-'૮૭ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનમાળા શ્રી અમરભાઈ જરીવાલાએ લીધું હતું. આ માટે અમે તેમના
બિરલ ક્રીડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ ખાતે જવામાં અને વ્યાખ્યાતાઓના આભારી છીએ.
આવી હતી. આ નવેય દિવસની વ્યાખ્યાન સભાઓનું પ્રમુખ એકયુપ્રેશર તાલીમ વગ;
સ્થાન છે. રમણલાલ સી. શાહે શોભાવ્યું હતું. ગત વર્ષની
માફક આ વર્ષે પણ કલેઝ સરકિટ ટી. વીની વ્યવસ્થા. સંધના ઉપક્રમે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં આ વર્ષે
રાખવામાં આવી હતી. વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાતાઓ અને તા. ૨૩-૪-૧૯૮૭ ના અને તા. ૯-૧-૧૯૮૮ ના એકયુપ્રેશર
વિષયેની વિગતો આ પ્રમાણે છેઃ તાલીમ વર્ગના બે સત્ર યોજવામાં આવ્યા હતા.
* શ્રી સુનંદાબહેન હેરા સુખપ્રાપ્તિ અને દુઃખ . અંગ્રેજી ભાષામાં ચાલતા આ તાલીમ વર્ગમાં સારી સંખ્યામાં
મુકિતને ઉપાય ભાઈ-બહેનોએ લાભ લીધું હતું. આ વર્ગના માનદ્ સંચાલક
* શ્રી શશિકાન્ત મહેતા શ્રી જગમેહનભાઈ દાસાણીને અમે આ તકે આભાર માનીએ
આજ યુગધર્મ: જીવનમાં છીએ.
અધ્યાત્મની પ્રતિષ્ઠા
* શ્રીમતી મૃણાલિની દેસાઈ ઋગ્રેદમાં રાષ્ટ્રીય ભાવના જ્ઞાનગોષ્ઠિ'ના ઉપક્રમે વાર્તાલાપ :
પૂ. રમેશભાઈ ઓઝા કૃષ્ણ વંદે જગદ્ ગુરુ, સંધ સંચાલિત "જ્ઞાનગેષ્ઠિ'ના ઉપક્રમે નીચેના વાર્તાલાપ
જ પૂ મુનિશ્રી યશભદ્રવિજ્યજી માનવ જીવન ઔર શ્યામ પ્રવચન યોજાયાં હતાં.
જ પૂ. વિજય મુનિ પંજાબી જૈન ધર્મ મેં તપ # ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ
જ પૂ. રામતીશ્રીજી અવશ્ય છે ? પટેલને 'ગુજરાત અને નર્મદાનાં નીર એ વિષેને એક એક વાર્તાલાપ સમવાર, તા. ર૭-૪-૧૯૮૭ ના રોજ
* ડો શેખરચંદ્ર જૈન મૃત્યુ મહત્સવ રાખવામાં આવ્યા હતા.
ડે. કુમારપાળ દેસાઈ મહાવીરનો ધર્મ, મહાવીરથી દૂર જ જાણીતા પત્રકાર એમ. વી. કામથનું ‘રાષ્ટ્રપતિ, વડાપ્રધાન
શ્રી અનિરુદ્ધ સ્માત સમસ્ત જીવન યોગ છે અને અખબારે” એ વિષય પરનું વ્યાખ્યાન ગુરુવાર, તા.
* પ્રા. પ્રકાશ ગજ્જર આધુનિક જીવન અને ધર્મ - ૧૯૮૭ના રોજ રાખવામાં આવ્યું.
# ડો. ગુણવંત શાહ માણસની દુષ્ટતામાંથી મારી શ્રદ્ધા * શ્રી નગીનદાસ સંઘવીનું “હરિયાણાની ચૂંટણીનાં પરિણામો
ઊઠી ગઈ છે. એ વિષય પરનું પ્રવચન સેમવાર તા ૨૯ ૬-૧૯૮૭
# પ્રા. તારાબહેન ર. શાહ ઉપાધ્યાય થશેવિજયજી જવામાં આવ્યું હતું.
# પ્રા હરિભાઈ કોઠારી ઢાઈ અચ્છર પ્રેમકા,
પઢે સે પંડિત હેય. કે સરદાર પૃથ્વીસિંહ આઝાદનું ‘આઝાદીની લડતનાં સંસ્મરણે” એ વિષય પરનું વ્યાખ્યાન શુકવાર, તા. ૩જી જુલાઈ,
જ પૂ. મોરારી બાપુ જીવન અને ધર્મ ૧૯૮૭ના રોજ રાખવામાં આવ્યું હતું.
ક છે. નરેન્દ્ર ભાણુવત વયtળ શુદ્ધિ મૌર ઘર્મ * જાણીતા સર્વોદય નેતા શ્રી ઠાકુરદાસ બંગનું વર્તમાન
* શ્રી ડોલરભાઈ વસાવડા બિનસાંપ્રદાયિકતા રાષ્ટ્રીય સંદર્ભમાં ગાંધીજીની પ્રસ્તુતતા” એ વિષય પરનું ડો. રમણલાલ ચી. શાહ ધમયાન એક વ્યાખ્યાન શુક્રવાર, તા. ૩૦-૧૦ -૧૯૮૭ ના રોજ
આ સર્વ વ્યાખ્યાતાઓના સહકાર બદલ અમે આભારી, રાખવામાં આવ્યું હતું.
'
છીએ. ઉપરોક્ત કાર્યક્રમમાં પધારેલા વિદ્વાન વ્યાખ્યાતાઓ અને વ્યાખ્યાનમાળાના ખર્ચ માટે મે. સેવંતીલાલ કાંતિલાલ આ પ્રવૃત્તિના સંજક શ્રી સુબોધભાઈ એમ. શાહ તથા
શાહ તરફથી ઇ. સ. ૧૯૮માં માતબર રકમનું દાન સંસ્થાને શ્રી અમરભાઈ જરીવાલાના અમે એ માટે આભારી છીએ.
મળેલ છે. તેથી તેમના આર્થિક સહયોગથી આ વ્યાખ્યાનમાળા.
સારી રીતે ચાલી રહી છે. સંધ તરફથી તેમની ઉમદા ભાવના ભકિત સંગીત :
અને પ્રેમ બદલ આ તકે અમે તેઓને અંતઃકરણપૂર્વક સંધના ઉપક્રમે પરમાનંદ કાપાિ હોલમાં છેલ્લા એક આભાર માનીએ છીએ.