________________
તા. ૧૬-૫-૮૮
પ્રબુદ્ધ જીવન ( શ્રી મુંબઈ જન યુવક સંઘ : વાર્ષિક વૃત્તાંત શ્રી મુંબઈ જૈન યુવક સંધ માત્ર સંસ્થા નથી, પરંતુ શ્રી ય મો. શહ સાવજનિક વાચનાલય અને પુસ્તકાલય અનેકવિધ પ્રવૃત્તિઓને ત છે. છ દાયકા પહેલાં સ્થપાયેલી
પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂ. ૧૭,૯૪,૧૫નાં પુસ્તક આ સંસ્થાએ વિચાર જાગૃતિ અને વિચાર પરિવર્તનની
વસાવવામાં આવ્યાં છે. વર્ષ આખરે આશરે ૧૩,૦૦૦ મશાલને સતત પ્રજવલિત રાખી છે અને સમાજના સંસ્કાર
પુસ્તક છે. ' ઘડતર માટે અગ્રીમ ભાગ ભજવ્યો છે. આ સંસ્થાના સદ્દનસીબે તેને સમયે સમયે યે નેતૃત્વ મળતું
વાચનાલય અને પુસ્તકાલય સમિતિના સભ્ય અને મંત્રીશ્રી રહ્યું છે. સંસ્થાના પ્રારંભથી જ સ્વ. શ્રી પરમાનંદ હરિલાલ ગુલાબચંદ શાહને તેમજ બૃહદ મુંબઈ મહાનગરકુંવરજી કાપડિયાએ નિર્ભિક નેતૃત્વ પૂરું પાડીને આ સંસ્થાની પાલિકાને અમે આભાર માનીએ છીએ. વિકાસયાત્રામાં મોટે ફાળે આવે છે, તે સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આ સંસ્થાની પ્રવૃત્તિઓને નવું પરિમાણ આપીને
પ્રેમળજેતિ : આ સંસ્થાને વધુ લેકપ્રિય બનાવી છે અને તનુસાર આજ સંધ સંચાલિત અને ખંભાતનિવાસી શ્રી મહાસુખભાઈ દિન સુધી સંસ્થા અનેક સભ્ય અને કાર્યકરોના સહકારથી પ્રેરિત “પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે વર્ષ દરમ્યાન પરેલ, શીવરી, સતત પ્રગતિ કરતી રહી છે અને સંસ્થાની પ્રવૃત્તિઓ નવા
મઝગાંવ, વરલી, અંધેરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, નવા ક્ષેત્રમાં પ્રસરતી રહી છે.
ભાયંદર અને મુલુન્ડ વગેરે જુદાં જુદાં રથળેએ ટેલિફોન બૂથ સંધ એના ૫૯ માં વર્ષની યાત્રા પૂરી કરે છે ત્યારે
આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અંધજનોને પગભર વિતેલા વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દિગ્દર્શન કરાવતાં
કરવા માટે તેમને સિલાઈ મશીને અપાયાં હતાં. અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી
પ્રેમળ જ્યોતિના સંયોજકે શ્રીમતી નિરુબહેન શાહ અને મેટા ભાગની પ્રવૃત્તિઓને સવિગત અહેવાલ પ્રબુદ્ધ જીવનમાં
શ્રીમતી કમલબહેન પિસપાટીની દેખરેખ હેઠળ “પ્રેમળ જ્યોતિની અગાઉ પ્રગટ થયેલ છે. એટલે અહીં એ પ્રવૃત્તિઓ પર
પ્રવૃત્તિઓ સુપેરે ચાલી રહી છે એ માટે તેમના અને અન્ય ઊડતી નજરે અવલોકન કરીશું.
કાર્યકર બહેનોના અમે આભારી છીએ. - વહીવટ અને આર્થિક દ્રષ્ટિએ આ અહેવાલ તા. ૧-૧
વિલેપાર્લાની પ્રેમળ જયતિ શાખા : ૧૯૮૭ થી તા. ૩૧-૧૨-૧૯૮૭ સુધીને છે અને કાય વાહીની દ્રષ્ટિએ ગત વર્ષ દરમિયાન વાર્ષિક સામાન્ય સભા.
જથી સાડા ત્રણ વર્ષ પહેલાં વિલેપાલ ખાતે તા. ૨૫-૪-૧૯૮૭ ના રોજ મળી હતી ત્યારથી ચાલુ વર્ષે
પ્રેમળ જયેતિ'ની શાખાને પ્રારંભ થયો હતો. આ શાખાની તા. ૭-૫-૧૯૮૮ ના રોજ વાર્ષિક સામાન્ય સભાએ અહેવાલ
બહેને દર ગુરુવારે વિલેપાર્લામી નાણાવટી હોસ્પિટલના દર્દીઓને મંજૂર કર્યો ત્યારસુધી છે.
આર્થિક સહાય આપે છે, આ શાખાના સંયોજક તરીકે
શ્રીમતી રિમતાબહેન કામદાર અને શ્રીમતી સુલીબહેન હીરાણી સંઘના સભ્યોઃ
વગેરે બહેને સેવા આપે છે તેની સાભાર નોંધ લઇએ છીએ. સંધના સભ્યોની સંખ્ય. હાલ આ, પ્રમાણે છે: પેટ્રન
અસ્થિ સારવાર કેન્દ્ર ૧૫૩, આજીવન સભ્ય ૧૯૪૦, સામાન્ય સભ્ય ૧૧૦ અને પ્રબુદ્ધ જીવન’ના ગ્રાહકે ૨૪૩. :
સંઘના પરમાનંદ કાપડિ સભાગૃહમાં તા. ૩૧-૭-૧૯૮૩થી
અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, આ કેન્દ્રમાં પ્રબુદ્ધ જીવન”: : .
હાડકાંના દરદના નિષ્ણાત ડો. જે. પી. પીઠાવાલા દર રવિવારે પ્રબુદ્ધ જીવન” શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર
૯-૦ ૦ થી ૧-૩૦ દરમિયાન હાડકાંના રોગોની સારવાર કરે છે. છે, તેમ એક વૈચારિક સામયિક પણ છે. યથાશકય
આ કેન્દ્રના સંયોજક તરીકે કારોબારી સમિતિના સભ્ય શ્રી નિયમિતપણે પ્રગટ કરવા માટે અમે સતત પ્રયનશીલ
પ્રવીણભાઈ મંગળદાસ શાહ દર રવિવારે અચુક હાજરી આપી રહીએ છીએ. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકને અમને સારા '
હ્યા છે. એમના અને ડે. પીઠાવાલાના તેમજ તેમના સાથી સહકાર સતત સાંપડી રહ્યો છે, જે માટે અમે તેમના ખૂબ
કાર્યકરોના અમે ઋણી છીએ. આભારી છીએ. સાહિત્ય, શિક્ષણ, ધમ, રાજકારણું, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજસેવા ઇત્યાદિ વિવિધ વિષય પર લેખે પ્રગટ
અંધેરીમાં અસ્થિ સારવાર કેન્દ્ર , કરીને “પ્રબુધ્ધ જીવનમાં વૈવિધ્ય જાળવવા પ્રયત્ન કરીએ છીએ.
- તા. ર૬-૧-૧૯૮૫ના રોજ સંઘ દ્વારા શરૂ થયેલા આ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખને અન્ય દેનિક અને
કેન્દ્રમાં દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી
૫-૩૦ સુધી અસ્થિ નિષ્ણાત ડે. જે. પી. પીઠાવાલા સેવા સામયિકે ઉદધૃત કરે છે એ આપણા માટે ગૌરવની બાબત છે.
આપે છે. આ કેન્દ્રના સજા તરીકે શ્રી પ્રવીણભાઈ મંગ‘પ્રબુદ્ધ જીવનનું પ્રકાશન સમયસર-નિયમિત થ શર્યું ળદાસ શાહ અને શ્રીમતી પણ લેખાબહેન દેશી સેવા આપે છે એ માટે મે. ટ્રેન્ડ પ્રિન્ટર્સ અને તેના મુખ્ય સંચાલક છે. તેઓ સૌને અમે હાર્વિક આભાર માનીએ છીએ તેમજ - શ્રી કાકુભાઈના અને તેમના સ્ટાફના સભ્યોના અમે આભારી અંધેરી ખાતે શ્રી વર્ધમાન જૈન સ્થા. શ્રાવક સંઘને તેમને છીએ.
જેગ્યાને ઉપયોગ કરવા દેવા માટે અમે આભારી છીએ.