SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૮૮ વિલાયતી ગાંધી છે તનસુખ ભટ્ટ મહાત્મા ગાંધીજી વિષે એક અંગ્રેજ દિગ્દર્શકે એક ફિલ્મ પણ મિત્ર ફરી ગયો હતો ને ગુલામ ગાંધીને ગોરે માલિક બની ઉતારી છે. ગાંધીજીની હત્યાને ૪૦ વર્ષ થઈ ગઈ છે. એટલે બે હતો. તેણે અપમાન કર્યું. આ પ્રસંગ અગત્યને છે. ૪૦ ૫૦ વર્ષની ઉંમરના ઘણાંખરાં ભારતવાસીઓએ ગાંધીજીને (૮) આફ્રિકામાં પરવાનાની હોળી કરી ત્યારે ગાંધીજીને જોયા નથી. રવરાજય આવ્યું હોવાથી અંગ્રેજોનું દમન કે ગેરા અધિકારીએ માર્યા ન હતા. ફિલ્મમાં મારપીટ દેખાડી છે દ્રવ્યહરણ નથી. તેથી પ્રજા પ્રમાણમાં સુખી છે. સુખમાં તેવું ઈતિહાસમાં બન્યું નથી. અતિશયોક્તિભરેલી મારઝુડ. સ્વરાજ લાવનાર મહાત્માની યાદ હવે ન આવે એ સ્વાભાવિક કાલ્પનિક છે. છે. એક વાત સૈનિકે એમ કહેલું કે તે પિતાના પૌત્રને (૯) ગાંધીજી ઉપર મીલમ પઠાણુને હુમલો તથા સંગ્રામની વાત સંભળાવે છે ત્યારે પૌત્રને તે સાંભળતાં ગેરા પાદરીએ તેમની કરેલી સેવાસુશ્રી ફિલ્મમાં બતાવવા જોઇતાં હતાં. કંટાળે આવે છે. હવે ગાંધીની ગરજ કયાં રહી છે? ‘વિલાયતી ગાંધી' અર્થાત “ગાંધી' નામની વિલાયતી ફિલ્મથી ' (૧૯) ગાંધીજી પ્રથમવાર જેલમાં ગષા. ત્યારે જે મૂંઝવણ અનુભવી હતી તે બતાવાયું હતું તે સારું હતું. દક્ષિણ ભારતીય કિશેરે, તરુણે, પ્રો અને વૃધ્ધાને ગાંધીજીના જીવન અફ્રિકાના ટહોય કામમાંની તથા ફિનિક્ષ આશ્રમમાંની કંઈ વિષે નવેસરથી કંઇક જાણવા મળ્યું. દુરદર્શન ઉપર પણ તે ફિલ્મ નહીં તે ખ્રિસ્તી પ્રાર્થનાએ ચિત્રમાં ગાઈ સંભળાવી હતી રજૂ થઈ. આ ફિલ્મને એ મેરે પ્રભાવ કે ઉપકાર ગણાય. તે ગેરા પ્રેક્ષકે રાજી થાત. ભારતીયને તેણે ગાંધીજીમાં રસ લેતા કરી દીધા. ફિલ્મના (૧૧) ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે ગુરુદેવ રવીન્દ્રનાથે દિગ્દર્શકને પણ ગાંધીજી ફત્યા અને સાંભળ્યા પ્રમાણે તેને તેમને શાંતિનિકેતનમાં રહેવા નેતર્યા. શાંતિનિકેતનનું દ્રશ્ય તથા પચાસ કરોડની પેદાશ થઈ એટનબરે ન્યાલ થઈ ગયે. ગાંધીજી ગાંધી-ટાગોરના મિલનનું દ્રશ્ય પવિત્ર અને તીર્થધામ બની રહેત. તેની ઉપર દયા, વરસ્યા અને અંગ્રેજને માલામાલ કરી દીધો. (૧૨) ગાંધીજીના સાબરમતી આશ્રમને ચિત્રાંતિ કર્યો આટલા ઉપકાર સ્વીકાર્યા પછી આ ફિલ્મની કેટલીક હોત તે ગુજરાતીઓમાં તથા ભારતીના હૃદયે ફૂલાત. વિગતે તરફ દ્રષ્ટિ કરવી અનુચિત નહિ ગણાય. ' . શાંતિનિકેતન તથા સાબરમતી આશ્રમના ચિત્ર-દશ્યનું વર્ઝન (૧, ગાંધીજીને પુલૈક કહી શકાય. ભારતીની દ્રષ્ટિએ ભારે ભૂલ છે पुण्यश्लोको नलो राजा, पुण्यश्लोको युधिष्ठिर । (૧૨) ધરાસણાની મીઠાની લૂંટના પ્રસંગમાં તે અઢી पुण्यश्लोकाश्च वैदेही, पुण्यश्लोको जनार्दनः ॥ હજારની સેનાને સરોજિનીદેવીએ દેરી હતી. નરહરિભાઇને આમાં ભવિષ્યમાં મહાત્મા ગાંધીજીનું નામ ઉમેરાશે, આથી પદ્ધતિસર પ્રથમ માળે, પછી બને ખભે, પછી છાતીની ફિલ્મમાં તેમના જીવનનો આરંભ મંગળ પ્રસંગથી થે બંને બાજુ, પછી કેડની બંને બાજુ, પછી સાથળની બંને બાજુ, જોઇએ તેવી અપેક્ષા રહે. પરંતુ તેમના ખૂનના પ્રસંગથી જ પછી પીડીની બંને બાજુ લાઠીએથી ઝુડી નાખવામાં આવ્યા. ફિલ્મ આરંભાય છે. કલાની દષ્ટિએ આને “કલેશબેક હતા. ઝોળીઓમાં ઘાયલ સૈનિકોને ઇસ્પિતાલમાં લઈ જવાતા હતા. કહેવાય. કેટલાક પ્રેક્ષકની દૃષ્ટિએ આને ચાબુકના ફટકા કહી આંટિયા અને અલમશાહ ફ્રિજદારને ત્રાસ સત્યાગ્રહીઓની ભયંકર શકાય. આ આરંભ મારા જેવા ગાંધીપૂજકૈને ખૂચે લેહીલહાણુ મારપીટને બદલે અહીં જલ્દશ્ય છે. મીઠાની ઢગલાએવે છે. એને ઘેરે ઘાલવાને બદલે સૈનિકે સલામ આપે છે. અને માર (૨) ગાંધીજીના વિદ્યાથીજીવનમાં ખેતી અંગ્રેજી ખાધે તેવું દર્શાવાયું છે. ધરાસણાના મીડાના રાશિના જોડણી કરતાં માસ્તરે તેમને બૂટની અણી મારી ચેતવ્યા અક્રમણની આ માત્ર મશ્કરી છે. મુખ ઉપહાસ છે. હતા, પણ વિદ્યાર્થી ગાંધીજીને ચાલાકીની સમજણું ન (૧૩) મીરાંબહેન ગાંધીજીની પરિચારિકા અને સતત સેવિકા પડી અને છેતરપિંડીની રમત રમતાં ન આવડી. આ પ્રસંગ હતાં. અહીં તેમને ઉચિતસ્થાન અપાયું નથી. તેને બદલે ફટ. ગાંધીજીના વ્યકિતત્વને ઘાતક હેઈ ફિલ્મમાં મૂકવા જેવું હતું. પડાવનારી કે મેડમને બહુ સ્થાન મળ્યું છે આ બાઈને (૩) કિશોરાવસ્થામાં ગાંધીજીને રંભા નામની કુટુંબની ભારતમાં કે ઈગ્લેમાં કઈ ઓળખતું પણ નથી. આટલી નાકરાણીએ તેમને રામનામને મંત્ર શીખવ્યું હતું, અહીંથી સાદી સૂઝબૂઝ (કોમનસેન્સ) અહીં દેખાતી નથી. તેમના મહાત્માપણીને આરંભ થાય છે. મહાત્માપણની દીક્ષા (૧૪) આજ રીતે મહાદેવભાઈ તથા પારેલાલને ફિલમમાં દાતા જે આ પ્રસંગ મૂકવે આવશ્યક હતે. દર્શાવાયા નથી. (૫) સ્ટીમરની મુસાફરીમાં કસ્તાનની સાથે હબસણુ આ તે મને સૂઝયા એવા કેટલાક મુદ્દાઓ મેં દર્શાવ્યા વેશ્યાને ત્યાં ગાંધીજી જાય છે પણ પાપ કરતાં આવડતું નથી. છે. ફિલ્મની અંદર બધી જ વિગતે આવી ન શકે. વળી તેથી તેઓ મૂઢની જેમ બેઠા રહે છે. આ પ્રસંગ તેમના ફિલ્મ ઉતારનારની પિતાની પણ કંઇક દ્રષ્ટિ હોય છે. તેમ ચારિકને ઘોતક છે. તેથી તે ફિલ્મમાં મૂકવા જેવો હતે. છતાં ગાંધીજી સાથે જેમણે પ્રત્યક્ષ કાર્ય કર્યું હોય એવા (૬) તે જ રીતે પરણેલા હોવા છતાં કુંવારા હવાને ડોળ અનેક લોકોને આ ફિલ્મમાં કેટલીક ત્રુટિઓ જણાય તે તે કર્યાને તેમને પસ્તાવો થતાં તેમણે એક અંગ્રેજ બાઈને . સ્વાભાવિક છે. વિલાયતમાં અભ્યાસ કરતી વેળાએ લખેલે પત્ર પણ તેમનું આમ છતાં વિલાયતી ગાંધી ૯િમે ભારતના અનાથ, મહાત્મા પદ સિદ્ધ કરે છે. તે પ્રસંગ આવશ્યક હતે. અજ્ઞાન તરુણાને, પ્રૌઢને મહાત્મા ગાંધીજી વિષે માહિતી . (૭) રાજકોટમાં અંગ્રેજ મિત્રની ઓળખાણને લાભ લેવા આપી તે માટે ‘વિલાયતી ગાંધી’ને જેટલું આભાર માનીએ 'મેટાભાઇએ સલાહ આપી તેથી ગાંધીજી તેમની પાસે ગયા, તેટલે એ છે છે. અલ છે. ધાવતી ગામ
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy