SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૧૭ * પ્રહ જીવન ૨૦૫ કરેલું પઠન પણ અવશ્ય વિરોષ ફળ આપે, પરંતુ અસ્વાધ્યાય કાળમાં પાન-ગાન કરવા માટે કોઈ શાસ્ત્રીય પ્રતિબંધ નથી. માત્ર કેટલાક લોકોમાં એવી પરંપરા છે. એવી જ રીતે નાહી-ધજીને, સ્વચછ વરત્ર પહેરીને જ દેહ અને વસ્ત્રની પૂરી શુચિ જાળવીને જ ભક્તામરનું પઠન કરી શકાય અને મેટા સમૂહ વચ્ચે અથવા ટ્રેઇનમાં કે બસમાં ભકતામરનું પઠન ન થઈ શકે એવું વિધાન પણ સાચું નથી. મુસાફરીમાં ટ્રેન, બસ કે મેટરકારમાં ભકતામરનું પઠન થઈ શકે છે. એ માટે પણ કઈ પ્રતિબંધ કોઈ શાસ્ત્રીય ગ્રંથમાં જોવા મળતું નથી નાહી-ધોઈને સ્વચ્છ વર ધારણ કર્યા પછી જ પઠન થાય એવું પણ કોઈ વિધાન નથી. અલબત્ત એમ કરવાથી વિશેષ લાભ મળે છે, એ દેખીતું છે, પરંતુ નિષેધ નથી. ભકતામરનું યંત્ર સહિત પૂજન કરનારે શુદ્ધિના બધા નિયમે સાચવવા જોઇએ ભકતામર દિવસમાં એક જ વાર ખેલી શકાય કે એક કરતાં વધારે વાર બોલી શકાય? આ પ્રશ્ન પણ કેટલાક કરે છે. આ બાબતમાં ભકમમર સ્તોત્રના અનન્ય આરામ કી તરવાનંદવિજયજી મહારાજને પ્રશ્ન કરતાં તેમણે મને જણાવ્યું હતું ભાતામર સ્તોત્ર તે જેટલી વાર બેલીએ તેટલીવાર વધુ લાભદાયક છે. પારી આરાધના કરનારે દિવસમાં ઓછામાં ગોળી ત્રણવાર-સવાર, બપોર અને સાંજ અવશ્ય પઠન કરવું જોઇએ. બાર મહિના ત્રણે વખત પઠન કરનારને અવશ્ય ચમત્કારિક લાભ થયો હોવાના દાખલા નેધાયેલા છે. ભકતામરના પાન વખતે ભાવપૂર્ણ છે. લ્લાસ છે અને તીર્થ“કર પરમાત્માના સ્વરૂપ સાથે તદુપતા હેવી એજ સૌથી મહત્વની વાત છે. એવું પઠન કરતી વખતે અખમાં હર્ષાશ્રુ આવે એ એની એક સાચી કસેટી છે. (૪) “ભક્તામર સ્તોત્ર'માં અરવલથી શરૂ થતા શ્લોકમાં નીચેની પંક્તિ આવે છે: 'यत्कोकिलः किल मधौ मधुरं विरौति । તકાનૂતfસ્ટા નિયમ હેતુ છે આ શ્લેક કેટલાક લે નીચે પ્રમાણે લે છે: 'यत्कोकिल: किल मधौ मधुरं विरौति । તકવાદવામwfજા નિજ દેતુ છે ” આ બે પાઠમાંથી કયે પાઠ સારો એવો પ્રશ્ન કેટલાકને થાય છે. આ બે પાઠમાં ફક્ત એક શબ્દ પૂરતું જ ફરક છે. “નૂતને બદલે ‘સામ્ર’ શબ્દ કેટલાક ખેલે છે. “નૂત” શબ્દનો અર્થ અને થાય છે. બ્રાઝ' શબ્દને અથ" પણ અખિ થાય છે. પરંતુ કવિએ પ્રજે મૂળ શબ્દ તે “વૃત', જ છે. બધી પ્રાચીન હસ્તપ્રતમાં એ પ્રમાણે જ છે. સંસ્કૃતમાં “ચૂત” શબ્દ ઘણે પ્રચલિત છે. અબાન અર્થમાં તે ઘણે વપરાયેલો છે, અને સારી રીતે રૂઢ થયેલ છે. પરંતુ છેલ્લા એક દેઢ સૈકાથી “નૂત” શબ્દ ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે ભાષાઓમાં સ્ત્રીલિંગદર્શક શબ્દ તરીકે પ્રચલિત બની ગયો છે. એટલે વ્યવહારમાં મેલવામાં અશિષ્ટ અને નિષિદ્ધ મનાય છે. એટલે એ રાબ્દ કેટલાકને અશ્વીલ કે બીભત્સ લાગે એવો સંભવ છે. આથી કઈક પંડિત પિતાની મરજીથી ‘જૂતને બદલે તેના પર્યાયરૂપ “ઝ' શબ્દ મૂકી દીધા. છે, જે ઇદની દષ્ટિએ પણ બંધ બેસતે આવ્યું છે. પાઠશાળાઓમાં બાળકેને માટે પણ તે કેટલાકને ઉપયોગી લાગે છે. પરંતુ આ એક અનષિકાર ચેષ્ટા છે. કવિએ જે શબ્દ પ્રયોજયે છે તે શબ્દમાં પિતાની મરજી મુજબ કાચારને લક્ષમાં, રાખી ફેરફાર કરવાનો અધિકાર કેન્દ્રને નથી. એ ફેરફાર. કવિને અભિપ્રેત પણ ન હોય. આરાધકે તે કવિના મૂળ રાષ્ટ્રને જ વળગી રહેવું જોઈએ. વ્યાવહારિક સગથી જે લેકે પર ન થઈ શકે તેમની આરાધના એટલી કાચી સમજવી, વળી કવિને શબ્દ મનીષીને શબ્દ છે; આર્ષદષ્ટાને શબ્દ છે. કવિને , માઘ' શબ્દ નહોતા આવડતા માટે “સૂત” શબ્દ પ્રયોજશે એવું નથી. પરંતુ કવિની વાતમાં જે શબ્દ અનાયાસ ચરી પાસે છે. ને એમના આત્માના અતલ ઉંડાણમાંથી આવે છે. માટે સાચા આરાધાએ મૂળ શબ્દને જ વફાદારીપૂર્વક વળગી રહેવું જોઇએ અને શાબ્દિક સુગમાંથી ચિત્તને નિવૃત્ત કરી ઉત્તમ અવસાયમાં રમવું જોઈએ. હિન્દુએના ગાયત્રી મંત્રમાં પણ જોવાત એ એક શબ્દ આવે છે, કે જે છેલ્લા કેટલાક સૈકાઓથી અલીલ કે બીભત્સ શબ્દ તરીકે પણ વપરાય છે. તેમ છતાં એ મંત્રમાં હજુ સુધી કાઈ પંડિતાએ ફેરફાર કર્યો નથી. એવી અષિકાર ચે કોઈ કરે છે તે ચલાવી લેવાય નહિ. “ભક્તામર સ્ત્રોત્ર” વિશે કેટલાક સામાન્ય પ્રશ્નોની છણાવટ અહીં મારી અ૫ મતિ મુજબ કરી છે. એથી અન્ય મત પણ હોઈ શકે. મારી દષ્ટિએ બાહ્ય ચર્ચા કે વિવાદ કરતા સાચી શ્રદ્ધાપૂર્વકની આરાધના જ સૌથી મહત્વની છે. ' (ગુજરાત અને નર્મદાનાં નીર વિષે વ્યાખ્યાન સંધના ઉપક્રમે સેમવાર, તા. ૨૭-૪-૬૯૮૭ના રોજ નીચે પ્રમાણે એક જાહેર વ્યાખ્યાન યોજવામાં | આવ્યું છે. વ્યાખ્યાતા : શ્રી બાબુભાઈ જરાભાઇ પટેલ (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિષયઃ ગુજરાત અને નર્મદાના નીર પ્રમુખ : ડે, રમણલાલ ચી. શાહ સ્થળ : ઇન્ડિયન મરચન્ટ ચેમ્બર, કમિટિ રૂમ - ચર્ચગેટ, મુંબઈ - ૪૦૦૦૨૦ સમયઃ સાંજના ૬-૧૫ વાગે સૌને સમયસર પધારવા હાર્દિક નિમંત્રણું નિરુબહેન એસ. શાહ કે. પી. શાહ શૈલેશ એચ. કઠારી પન્નાલાલ ર. શાહ ) - સહ મંત્રીએ ' મંત્રીઓ - ભકિત સંગીતના વર્ગો છે : ", બહેને 'ભકિત સંગીત – સ્તવન વગેરે શીખવવા માટેનાં છ અઠવાડિયાના વર્ગો સંધના ઉપક્રમે ચાલુ કરવાની યોજના છે. સમય: દર બુધવારે બપોરે ૩-૩૦ થી ૫-૩૦ તા. ૬ઠ્ઠી મે ૧૯૮૭ થી તા. ૧૭મી જન” ૧૯૮૭ સુધી ' ,' 1' , સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વી. પી. માર્ગ, રસધારા કે-ઓપ. સેસાયટી, બીજે માળે, કે વનિતા વિશ્રામ સામે, મુંબઈ - ૪૦૦૦૦૪ ફોન : ૩૫૦૨૯૬ આ વર્ગમાં મર્યાદિત સંખ્યામાં બહેનોને લેવાની છે. વિશેષ માહિતી માટે સંધના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિન તી ઉષાબહેન મહેતા કે. પી. શાહ પન્નાલાલ ૨ રાહુ પાઠ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy