________________
પ્રશ્ન જીવન
२०४
વણું વવાની શી જરૂર? એટલે વસ્તુતઃ કવિ તા દેવા દ્વારા કરતા ગણીસ અતિશયમથી નમૂનારૂપ પાંચ ઋતિશયનુ (ચાર પ્રાતિહાયનું અને એક સુવણ'કમળનું) વર્ણન કરે છે. જો એવી દલીલ કરવામાં આવે કે "દેવકૃત બધા અતિશયાનું વર્ણન કરવા -જતાં કૃતિને વિસ્તાર વધી જાય તા તે દલીલ પણ યોગ્ય નથી, કારણ કે તે પછી પ્રાતિહાયના વધુ લેાકની આવશ્યકતા રહેતી નથી, વળી કવિએ તીય કર પરમાત્માની ભકિતને મહિમા કેવી કેવી આપત્તિમાં ચમત્કારિક રીતે રક્ષણ કરે છે તેને મહિમા વધુ'વવા માટે આ “ નવ જેટલા લેાકની રચના કરી છે, જે મહિમા ખે કે ત્રણ લેકમાં વધુ'વી શકાત, અથવા 'મદ્ધિવેન્દ્ર' એ એકજ લેાક પૂરતા હતા એવી દલીલ કરાય છે.
આમ, ભાતામરની લેાક સખ્યા માટે મતભેદ ચાહ્યા આવે છે. આમ છતાં જે કે! આરાધા ૪૪ને બદલે ૪૮ શ્લાંકનુ પાન કરે તા તેથી કાષ્ઠ હાનિ હોવાને સભન્ન નથી. ૪૪ ૩ ૪૮ ૪લાકના વિવાદમાં ઊતરવું' કે 'અમુક જ મતા આગ્ર રાખવા એના કરતાં પોતપાતાની શ્રદ્ધા અનુસાર એ સ્પેત્રના ભાવમાસમય પઠન દ્વારા આરાધના કરવી એજ મહત્ત્વની વાત આરાધકો માટે હોવી ઘટે.
(૨) કેટલાક પ્રશ્ન કરે છે કે ભતામર ૠણું કઠિન રહેત્ર છે, જલદી માટે થતું નથી. એના કરતાં એને ગુજરાતી અનુવાદ મોઢે કરવામાં શું ખોટું છે?
}
છે.
ભકતામર સ્તત્ર ધણું કઢ઼િત છે એ વાત સાચી છે, એમાં કેટલાય અપરિચિત શબ્દ અને જોડાક્ષરે આવે છે અને શબ્દો વચ્ચેની સધિના કારણે ઉચ્ચારણુ અટપટુ લાગે એથી તેાત્ર જલદી કંઠસ્થ થતું નથી એ વાત પણ કંઇક અંશે સાચી છે. એને અથ સમજાતા નથી કે યાદ રહેતા નથી, એવી રિયાર્દમાં પણુ કઇક તથ્ય જરૂર રહેલુ હશે! ખામ છતાં જેઓના મનમાં એક વખત ભકતામર સ્તોત્ર પ્રત્યે સબહુમાન ભકિત-પ્રીતિ જાગે છે અને આરાધનામાં રસ અને રૂચિ વધવા લાગે છે તેમને માટે ભકતામર સ્તોત્રમાં કશું ાન નથી. અનેક લેાકાના સ્વાનુભવની આ વાત છે. ઋભણુ સ્ત્રીપુ પણ ભકતામર કઠસ્થ કરી શર્યાં છે. ભકતામર કંઠસ્થ કરવા માટે વિશિષ્ટ પદ્ધતિ અપનાવવી જોઇએ. એક સાથે આખા શ્લોક જેમનાથી કંઠસ્થ ન થાય તેઓએ લાકની ધી' પતિથી શરૂઆત કરવી જોઇએ. સે-ખસે વખત એ ચેડાક શબ્દનું એવું સતત રાણુ કરવું જોઈએ કે જેથી એ શબ્દ જીસમાં ખેસી જાય ત્યાર પછી બાકીની પતિનું પણ એ પ્રમાણે રટણ કર્યાં પછી એક માખી પતિનુ સે બસે વખત સતત રટણુ કરવું જોઇએ. એક પતિ કઠસ્થ થઇ જાય, ત્યાર પછી મીજી પંક્તિ, ત્યાર પછી ત્રીજી પતિ, ત્યાર પછી ચોથી પંક્તિ એમ ચારે પતિ કંઠસ્થ થઇ ગયા પછી માખા લેાકનુ સળંગ રાણું સે–બસા વખત કરવાથી આખા લેાક કંઠસ્થ થઇ જાય છે. લેકને કઠસ્થ કરવામાં પોતાની પ્રકૃતિ અને ક્રાવટ અનુસાર પદ્ધતિ અપનાવવી જોએ. પરંતુ ક્રઠસ્થ કરવામાં કાઇ એક પદ્ધતિ ઉપરાંત પોતાની સાચી રુચિ ઊંડી લગની અને અનન્ય શ્રદ્ધા ઘણુ વધુ કાય' કરી જાય છે. જ્યાં તમન્ના છે ત્યાં ક્રઠસ્થ કરવાનું કાય' પાર પાયા વગર રહેતું નથી. ઊલટું, ભક્તામર સ્તત્ર કંઠસ્થ કરવાનુ અહુ સરળ છે એવી કેટલાય લેાકાની સ્વાનુભવસિદ્ધ ખાખત છે.
362
તા. ૧૬-૪-૮૭
અથ જ આવતા હોય તો પણ મૂળ સંસ્કૃત ભકતામરનું પાન જેટલુ લાભદાયી છે તેટલુ તેના મનુવાદની બાબતમાં નથી. કવિતાના કઋપણ અનુવાદમાં કવિતાનું બધુ જ હાર્દ અને સદિય ઊતરે ઔચિત્
સર છે એવું બનતું નથી. વળી શબ્દનુ" પતાનું પણ
વાદમાં આવતું' નથી. વળી ભકતામર માટે એમ કહેવાય છે કે એના લેાકા મત્રગતિ છે. એમાં વર્ણાક્ષરાનુ સવૈજન કવિએ એવી ખૂબીથી કર્યુ છે કે એક બાજુ તે તીથ કર પરમાત્મા ઋષમદેવ ભગવાનનું સ્તવન કીતન છે, તેા શ્રીજી ખાજી મંત્રાક્ષરાનું અનાયાસ ઉચ્ચારણ પણ થાય છે. એ મંત્રા કયા છે તેની આપણને ખબર પડતી નથી. મૂળ સ્તોત્રમાં જે મંત્રાક્ષરા એના રચયિતા, આષદ્રષ્ટા માનતુંગસૂરિએ ગાળ્યા છે, તે મ ત્રાક્ષરા ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાના અનુવાદમાં ન આવે એ સ્વાભાવિક છે આથી અનુવાદ કરતાં મૂળ સરકૃત તેંત્રનું પાન વધુ લાભાયી છે, એમ મનાય છે. અય ન આવડતા હાય તા. પણ અનાયાસ મ ત્રાક્ષરનું ફળ હર્ષોંલ્લાસપૂ કરેલા પાનથી થાય છે એ અત્યંત મહત્ત્વની બાબત છે.
(૩) ભકતામર, તેત્રનુ પાન કયારે કરવુ ?
ભકતામર તેંત્રનું સવારે બપોરે-સાંજે-રાત્રે એમ જુદે જુદે સમયે લેાકા પેાતાની | અનુકૂળતા અનુસાર પાન કર કરે છે. ભકતામર ાત્ર એક અત્યંત પવિત્ર સ્તોત્ર છે, માટે એનું પાન સ્વાધ્યાય કાળમાં જ કરવું, ” માથાય કાળમાં ન કરવું એવા એક મત છે. જૈન ધમ માં સાધુ-સાધ્વી અને ગૃહસ્થા માટે કયારે ક્યારે અસ્વાÜાયુ કાળ ગણવા તેના નિયમ આપેલા છે દિવસ-રાત્રીના ચેવીસ કલાકમાં સધિકાળના સમય ઉપાંત કેટલાક સમય અસ્વાધ્યાય કાળ તરીકે ભુતાન્યે છે. એ સમયે કેટલાક લેાકા ભતામરનું પઠન કરતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છંતા કેટલાક લેકા અસ્વાધ્યાય કાળમાં ભકતામરનું પઠન ન કરવાના નિયમનું ચુસ્તપણે પાત્રન કરે છે. પરંતુ અસ્વાધ્યાય કાળમાં ભકતામર તેંત્રનું પઠન ન કરવુ એવુ' કાષ્ઠ વિધાન પ્રાચીન શાસ્ત્ર ગ્રન્થામાં જોવા મળતું નથી. એટલે અરવા કાળમાં ભકતામરનું પાન ન કરવું એ ક્રાઇ શાસ્ત્રીય વિધાન નથી, પરંતુ લેાકલાગણીથી વ્યાપક. અનેલ એક મર્યાતિ પર પરા માત્ર છે. ધણા જૈને પેાતાની અનુકૂળતા અનુસાર દિવસ કૅરાત્રિના ગમે તે સમયે ભકતામરનું પાન કરે છે.
કા તામનું પ તા પ
ભકતામાં ભગવાનની સ્તુતિ છે. સ્તુતિ એ હૃદયના ઉદ્ગાર છે. એટલે ભકિતભાવપૂણ' આ સ્તોત્રના પાન કે ગાનમાં કાઈ સમયનું બંધન હોઇ શકે નહિ પ. પૂ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, પ. પૂ. (સ્વ) વિજય ધમ રિજી મહારાજ, પ. પૂ. (સ્વ.) શ્રી તન્ત્રાન’વિજયજી મહારાજ વગેરે કેટલાક, આચાય ભગવતે. અને મુનિ મહારાજો સાથે આ પ્રશ્નની મે છણાવટ કરી છે અને તે બધાના એક જ મત રહ્યો છે કે ભગવાનની સ્તુતિ ગાવામાં સમયનુ કાઇ બંધન હોઇ શકે નહિ વળ ભકતામરના છેલ્લા લેકમાં આ સ્તોત્રનુ પાન કયારે કરવું તે માટે 'અજસ' શબ્દ આવે છે. 'અજસ' એટલે નિત્ય અને નિત્ય એટલે સમયના ક્રાઇપણુ ધન વગર. ઞામ ખુદ કવિએ પેાતે જ ભકતામરનુ પઠન ગમે ત્યારે કરી શકાય એવુ સ્વેત્રમાં જ ક્રમાવ્યું છે. અલખત્ત આમ છતાં, અસ્વાદયાય કાળ, કરતાં સ્વાાયકાળમાં કરેલું પાન કે ગાન વિશેષ મૂળ આપે એ સ્પષ્ટ છે. એવી જ રીતે મુખશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, સ્થળશુદ્ધિ સાથે
how Babe Mar