________________
તા. ૧૬-૪ ૮૭
(
પ્રશળ જીવન
૨૦૩
તેત્રમાં ઉમેરો કરવાનું અશકય કે અધરું નથી. એટલે પ્રાતિહાયના ચાર કલેક ઉમેરીને ૪૮ શ્લોકનું સ્તોત્ર બનાવવાના ત્રણ જુદા જ પ્રયાસ થયેલા જોવા મળે છે એ પ્રયાસ કરનાર દરેકને કદાચ બીજાએ કરેલા પ્રયાસની ખબર નહિ હાય, કારણ કે મુદ્રણકળાને એ જમાને નહે. ગમે તેમ પણ તેત્રમાં વધુ ચાર લેકને ઉમેરે બે ત્રણ સૈકાથી વધુ પ્રાચીન નથી એમ હસ્તપ્રતેના આધારે જણાય છે. જયારે ભકતામર સ્ત્રોત્રનું પઠન લગભગ ૧૩૦૦ કે ૧૫૦૦ વર્ષથી ચાલ્યું આવે છે.
ભકતામર સ્તોત્રની લોકપ્રિયતા અને મહત્તા એટલી બધી છે કે સૈકાઓ પૂર્વે પણ એની અનુકૃતિરૂપે અને તીર્થકર ભગવાનની સ્તુતિરૂપે સંસ્કૃતમાં વસતતિલકા છંદમાં કેટલીક રચના થઈ છે. શાંતિ-ભકતામર, પાઉં ભક્તામર, વીર ભક્તામર, સરસ્વતી ભકતામર વગેરે રચનાઓમાં પણ ૪૪ લેક જ ' જોવા મળે છે. એટલે ભકતામરના ૪૪ લેક હોવાની શક્યતા વિશેષ સમર્થન મળે છે.
નામ
- વેતામ્બર અને દિગમ્બર પરંપર વચ્ચે કેવલીભુક્તિ અને,
સ્ત્રી-મુતિ જેવા મહત્વના તાત્ત્વિક પ્રશ્નો ઉપરાંત નાની નાની બીજી કેટલીક વિગતેમાં પણ જે મતભેદ છે તેમને એક તે ભકતામરની કલેક સંખ્યા વિશે જાણે છે. આ અંગે છેલ્લા સૈકામાં વખતોવખત કેટલીક ચર્ચા થઇ છે.
ભકતામર સ્તોત્ર-કેટલાક પ્રશ્નો
(પૃષ્ઠ-ર૦૬ થી ચાલુ) ભક્તામર સ્તોત્રની ૪૪ ગાયાની કૃતિમાં કોઈ ગાથાને પાઠફેર જોવા મળતું નથી. એટલે કે હસ્તપ્રતમાં ૪૪ કમાથી એકને બદલે બીજે કલેક લખાયે હેય એવું જોવા મળતું નથી જ્યારે ૪૮ કલેકવાળી જેટલી પ્રાચીન હરન જોવા મળે છે તેમાં વધારાના ચાર શ્લેક ત્રણ જુદી જુદી રીતે મળે છે. અલબત્ત એમાં રાયમલ બ્રહ્મચારીની હસ્તપ્રત પ્રમાણે જે કલેક “સમીરતા'થી શરૂ થાય છે એ ચાર શ્લોક વધુ પ્રચલિત થઈ ગયા છે જે નીચે પ્રમાણે છે: गंम्मीरताशवपूरितदिग्विभाग -
स्त्रलोक्यलोकशुभसङ्कामभूतिदक्षः ॥ કર્મ નાચવોશળવો: સન્ 1
खे दुन्दुमिर्धनति ते यशस : प्रवादी ।। ३२ ।। मन्दारसुन्दरमेम्सुपारिजात -
सन्तानकादिकुसुमाकरम्हस्टिसद्धा। गग्धोदबिन्दुशुभमन्दमरुप्रयाता હિયા રપઃ વતિ તે ઘણાં સતિ ૨૩ ! शुम्भन्प्रमापलवभूत्रिविमा विभोस्ते,
लोकत्रये द्युतिमता द्युतिमाक्षिपन्ति । प्राद्यदिवाकरनिरन्तरभूरिसडाया, दीप्त्या जयत्यपि निशामयि सोमसौभ्याम् ॥ ३४ ॥ स्वर्गापवर्गगममार्गविमार्गणेस्ट:
' યહૂતરવજનૈશિસ્ત્રોથાઃ दिव्यध्यनिर्भवति ते विशदार्थसर्वः . માવાવમાવપરિણામશુગાવોઃ રૂ .
૪૮ ક્ષેકના ભક્તામરની કેટલીક હસ્તપ્રતોમાં ‘ગંભીરતાને બદલે નીચેના ચાર કલેક મળે છેઃ विष्वविभोः सुमनसः किल वर्षयन्ति ।
વિરાથના: સુમનસ: ક્રિકુ તે વરિત स्वतसङ्गाताविहसतां बगधी समस्ता -
स्त्यामोदिनी विहसता मुदयेन धाम्न: ॥ ३२॥ પાર દુત્તમઃ અવિનાશા -
साधात्सहस्रकरमण्डलसम्भ्रमेण ॥ વીજય પ્રમોર્વગુણિ પશ્વનદાસના .
प्रोद्वाघनं भवति कस्य न मानसासारजम् ॥ ३३॥ भाषाविलषपरिणामविधौ परिस्टो।
જીવાદિતદારને સમર્થ: જ दिव्यवनिर्वनितदिग्वलयस्तवाई -
માર્ષતિ પ્રયરમા મનુવાન ! ૨૪ . विश्वकनेत्रभटमोहमहामहेन्द्रं ।
सद्यो जिगाय भगवान निजदन्निवेत्थम् । सन्वर्जयन युगपदेष भयानि पुंसां ।
મનિયતિ સુમિરતે રૂપ , આ ચાર લોક પ્રચલિત થયા નથી. પરંતુ હસ્તપ્રતોમાં તે મળે છે. વસંતતિલકા છંદમાં નવી કલેક રચના કરીને મૂળ
ભકતામર સ્તોત્રમાં કવિએ તીર્થંકર પરમાત્માની પ્રાતિહાયનું વર્ણન કર્યું છે. ૪૪ શ્લોકના ભક્તામરમાં ચાર પ્રતિહાયનું ચાર કલેકમાં વર્ણન છે, ભગવાનના પ્રતિહાય આઠ છે એટલે પ્રાતિહાર્થને ચાર નહિ, આઠ લેક હેવા જોઈએ એ દિગમ્બર મત છે. એટલા માટે વધારાના ચાર કલેકમાં તીર્થંકર ભગવાનના બાકીના ચાર પ્રાતિહાર્યોનું વર્ણન છે.
વેતામ્બર મત એમ કહે છે કે કવિને આશય બધા જ પ્રતિહાર્યોનું વર્ણન કરવાનું નથી. જે તેમ હોત તે જે ચાર
લોક આપવામાં આવ્યા છે તેમાં પ્રાતિહાર્વેનું ક્રમાનુસાર વર્ણન હેત, પરંતુ તેને બદલે કવિએ અશક વૃક્ષ, સિંહાસન ચામર અને છત્ર-એમ પહેલાથી છેલ્લા ત્રાતિહાર્ચ સુધીમાંથી ચાર પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. દુદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડલ અને શ્વિનિ એ ચાર પ્રાતિહાયને લગતા લેક જે ઉમેરવામાં આવે તે પ્રાતિહાર્યોને ક્રમ સચવાત નથી. કવિને આશય જે બધા જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનું હોય તે કવિ આડેય પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન કરે. અહીં કમાનુસાર વર્ણન નથી. એ બતાવે છે કે કવિને આશય બધા પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનું નથી.
| તીર્થંકર પરમાત્માન પ્રાતિહા એ અતિશય છે. જે એ આઠેય અતિશયોનું વર્ણન કરવાનો કવિને, આશય હોય તે તે પછી શરે થતાં “રિનક્રમ...” લેકની અંદર એક વધુ દેવકૃત અતિશયનું વર્ણન છે એમાં તીર્થકરે. જયાં વિચરે ત્યાં તેમના ચરણ નીચે દેવો સુવર્ણકમળની રચના કરે છે. જે વિના આશય દેવકૃત બધા જ આતશનું વર્ણન કરવાનો હોય તે પછી માત્ર સુવર્ણ કળવાળા અતિશયને