________________
. " ,
પ્ર
વન
..
,
,
-
(વારાણસી -
(ર) ડો. રમેશચંદ્ર સી. ગુપ્ત (વારાણસી
જૈનદર્શન મેં ભકિત સ્થાન (૨૪) ડે. સુભાષ કોઠારી (વારાણસી)- શ્રાવક્રાચાર એર રાષ્ટ્રીય કર્તવ્ય. (૨૫) છે. વશિષ્ઠ નારાયણ સિહા (વારાણસી)
અહિંસા એક સ્પષ્ટિકરણ (૨૬) ડે. કે. બી. લોખડે સેલાપુર) -
Live & Let Live. (૨૭) શ્રી એ. એલ. સચેતી (જોધપુર)
તમિળ મહાકાવ્ય શિલ્પાદિકામ ઉસકે લેખક જૈનયતિ
ઇલ ગો . (૨૮) શ્રી સેહનલાલ સુરાણ (થાણા) -
ધામિઁક સહિષ્ણુતાકે પ્રસંગમેં જૈન મંદિરોમેં હિન્દુ દેવી - દેવતાઓ તથા હિન્દુ મદિરમેં જૈન મૂર્તિએ કી.
વિદ્યમાનતા (૨૯) શ્રી મધુસૂદન એમ વ્યાસ (દ્વારકા)
જૈન ધર્મ અને તેનાં મદિરની શિલ્પ-સ્થાપત્ય અને
ભવ્યતા. (૩૦) શ્રી નાગેશ કે. એલ. (દ્વારકા
સનાતન ધર્મના ચાદર : બ્રાહ્મણ અને શ્રમણ (૧) શ્રી હજારીમલ (કનુંલ)
આત્માજી અનાદિપન (૩૨) પ્રા. ભકિતનાથ શુકલ (વલભવિદ્યાનગર)--
હેમચંદ્રાચાર્ય કૃત રોગશાસ્ત્ર. (૩૩) શ્રીમતી સરોજ ચંદ્રકાન્ત લાલકા (કાજા-લાડ)
ભગવાન મહાવીર અને પૂર્વભવો (૩૪) વૈદ્ય હેમાદ્રિ જૈન (વડોદરા)
જૈન જ્ઞાતિ વિભાગ પાઠય પુસ્તકમાં જૈન કતિઓની થતી ઉપેક્ષા અંગે ઠરાવ:
શ્રી ગોવિંદજી જીવરાજ લડાય દ્વારા રજૂ થયેલ અને શ્રી દિનેશ્નભાઈ જેઠાલાલ ખીમસિયાના ટેકાથી નીચે મુજબને ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
આજે તા. ૩-૩-૧૯૮૭ ના રોજ સમેતશિખરજી તીર્થમાં મળેલ આઠમા જૈન સાહિત્ય સમારોહનું મા અધિવેશન સવાંનુમતે ઠરાવે છે કે ઇતિહાસ અને સાહિત્યના પાઠય પુરતામાં જૈન તિહાસિક પ્રમાણભૂત હકીકતે અને જૈન સાહિત્ય રચનાઓની ઘોર ઉપેક્ષા થતી રહી છે. જેથી ભારતીય સંસ્કૃતિમાં જેની ગૌરવગાથા પર જાણે અકુદરતી પડદો પાડી દેવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થયા કરે છે. મધ્યકાલીન સાહિત્યમાં જેનું ગદાન નેવું ટકા કરતાં પણ વધારે હેવા છતાં પાઠય પુસ્તકમાં જૈન કૃત્તિઓને ખાસ કશું સ્થાન આપવામાં આવતું નથી એ અત્યંત શેચનીય સ્થિતિ છે. આ પરિસ્થિતિ નિવારવા માટે આજનું આ અધિવેશન ભારત સરકાર તથા ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ તથા અન્ય રાજ્ય સરકારને અનુરોધ કરે છે કે આ દિશામાં મેગ્ય પગાર લેવામાં આવે અને જૈન સાહિત્ય તથા ઇતિહાસને થતા અન્યાયને દૂર કરવામાં આવે.”
સન્માન : - કાર્યક્રમની અંતિમ બેઠકમાં શ્રી ભંવરલાલ નાટા, છે. રમણલાલ ચી. શાહ, શ્રી વસનજી લખમશી શકે અને શ્રી ચીમનલાલ કલાધરનું તેમણે આપેલ સેવાઓ બદલ મિત્રા, સંસ્થા તરફથી ચંદનહાર અર્પણ કરી બહુમાન કરવામાં આવે છે હતું. સર્વિત્યિક વિભાગની ત્રણે બેકનું સંચાલન પ્રા. ગુલાબ ભાઈ દેઢિયાએ કર્યું હતું, જયારે કાર્યક્રમના અંતે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ડે રમણલાલ ચી. શાહે અને નિમંત્રક સંસ્થા તરફથી શ્રી શાંતિલાલ ગડાએ આભારવિધિ કરી હતી. નિમંત્રણ: . .
, , :. હવે પછીના સમારોહ માટે રાજકોટ, તીથલ, પાલિતાણાભૂજ વગેરે સ્થળાની સંસ્થાઓ તરફથી તમ ત્રણો મળ્યાં હતાં, તીર્થયાત્રા :
', ' આ સમારે તો પહેલીથી તા. ત્રીજી માર્ચ સુધી સમેતશિખરજી તીર્થમાં જ હતાસમેતશિખરજી જેવા દૂરના પવિત્ર તીર્થસ્થળે આવતાં તેની આજુબાજુની તીર્થંકર ભગવં તેની કલ્યાણક ભૂમિ અને અન્ય સ્થાનની યાત્રાને લાભ મળે તે હેતુથી સાક્ષને નિમંત્રક સંસ્થા દ્વારા બનારસ, સિ હપુરી, ભદન. ભેલુપુર, સારનાથ, બુદ્ધગયા, રાજગૃહી, કુંડલપુર, નાલંદા, પાવાપુરી, ગુણિયાજી, ક્ષત્રિયકુંડ, કલકત્તા, વગેરે સ્થળેની યાંત્રિક કરાવવામાં અાવી હતી. આમ જ્ઞાન યાત્રા સાથે તીર્થયાત્રાનું આયોજન કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અને નિમંત્રક સંસ્થાના સંચાલકે એ આમ જૈન સાહિત્ય સમારેહને વધુ યશસ્વી અને યાદગાર બનાવ્યા હતા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમની મુલાકાત : - આ કાર્યક્રમમાં બનારસની તીર્થયાત્રાની સાથે સાથે પાર્શ્વનાથ વિદ્યાશ્રમની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મગળવાર, તા ૨૪ મી ફેબ્રુઆરીએ બપોરે ચાર વાગે સમારોહના સૌ પ્રતિનિધિઓ પશ્વિનાથ વિદ્યાશ્રમ પહોંચ્યા હતા ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિદ્યશ્રમના ડાયરેકટર છે. સાગરમલ જૈન, વિદ્યાશ્રમના પ્રમુખ અને અન્ય હેદોદરાએ તથા છે. રમણલાલ ચી. હે પ્રાસંગિક પ્રવચને કર્યા હતં. વિદ્યાશ્રમ તરફથી સમારોહના સો પ્રતિનિધિઓનું ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. કે . 1.5 પૂર્ણાહુતિઃ
જૈન સાહિત્ય સમારોહની સમાપ્તિ પછી સૌ પ્રતિનિષિ એને કલકત્તા પધારવા માટે કલકત્તાના કરછી ભવનના પ્રમુખ શ્રી કુંવરજીભાઇ નાથાભાઈ પાસુ તરફથી નિમંત્રણ આપવામાં - આવ્યું હતું. તે પ્રમાણે સૌ પ્રતિનિધિ તા. ચેથી માર્ચના:કલકત્તા પહોચ્યા હતા ત્યાં પ્રતિનિધિઓને રહેવા માટે કચ્છી ભવનમાં સુંદર વ્યસ્થા કરવામાં આવી હતી. વળી છી ભવન તરફથી ડે, રમણલાલ ચી. શ નું જૈન ધર્મ અને વર્તમાન જગત’ એ વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. ડે, મધુભાઇના પરિચ. માજુસબ, દેઢિયાએ આ પો. હતા. આ પ્રસંગે શ્રી કુંવરજીભાઈ, વસનજી લખમશી શાહ, શ્રી નાનાભાઈ મેકેની, શ્રી શાંતિલાલ ગડા વગેરેએ પ્રાસંગિક પ્રવચને કર્યા હતાં. આ કાર્વજન સાથે જૈન સાહિત્ય સમા રહેતી પૂર્ણાહુતિ થઈ હતી.