________________
૮૯ ૧,
.
કા પ્રબત જીવન
તા. ૧૬-૪૭
જણાવ્યું હતું કે જેને યમ, અહિંસા પ્રધાન છે. તેમ છે. પ્રધાન પણ છે. જેમાં સાધના ને તેનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. જૈન ગ્રન્યોએ એમને શ્રેષ્ઠ ક૫તર જે, ઉત્તમ ચિંતામણિ રત્ન જેવા અને સિદ્ધિ કે મુક્તિના દ્વાર જેવો કહ્યો
છે. જૈનદર્શનની શાન સાધનાનું ભારતીય વેગ પરંપરામાં વિશિષ્ટ સ્થાન છે. ગાભ્યાસ નિર્વાણુ સાધક છે. યોગ એ સાધનાને રાજપથ છે. જૈન પરંપરામાં વેગ એટલે મેક્ષ સાથે
જન કરાવનાર અથવા પરમતત્વ સાથે જોડાવનાર. જૈન આગમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રયને મેક્ષના ઉપાય તરીકે બંતાવવામાં આવ્યા છે. વેગ એટલે અયંગ જ્ઞાન, સમ્યગ શ્રદ્ધા અને સંયમ્ ચારિત્ર. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગને સર્વદુઃખથી મુકત હોવાના સાધન તરીકે વર્ણવ્યું છે. આમ સુખ પ્રાપ્ત માર્ગ : જૈન ધર્મો વેગના રૂપમાં બતાવ્યું છે. પર્યાવરણ અને પરગ્રહ પરિમાણ:
- ઉપરોકત વિષય પર બોલતાં પ્રા ગુલાબ દેઢિયાએ જણાવ્યું હનું કે જૈન ધર્મે પહેલેથી જ અપરિગ્રહી બનવા, સંગ્રહ ઓછો કરવા કહ્યું છે તે જ વાત આજે પર્યાવરણના નિષ્ણાત કહી રહ્યા છે. બધું ભેગું કરવાની લ્હાયમાં પડેલો માણસ પ્રકૃતિને લૂટવા લાગે છે. પાણી જમીન, વૃક્ષો, હવા, શકિતના સાધને તે બધું પિતાના માટે જ છે તેમ તે માની રહ્યો છે. કુદરત તે પિતાના માટે જે અરિતત્વ ધરાવે છે તેમ તે માની રહ્યો છે. અને તેથી જ તે ઉપયોગને બદલે તેને ગેરઉોગ વધુ કરી રહ્યું છે. આપણે કોઇના વિશાળ બંગલાનું સુંદર ફર્નિચર જોઈએ છીએ ત્યારે તાજબ થઈ બંગલાના માલિકની પ્રશંસા કરીએ છીએ. ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે એમાં લાકડાના બેફામ વપરાશ પાછળ કેટલાંય અનામી વૃક્ષોનો સંહાર થયે હશે. વિના કારણુ મોટર રડાવનાર ધાર્મિક રીતે તે સક્ષમ જીવેની હિંસા કરી પાપ આચરી રહ્યો છે પણ પર્યાવરણની દષ્ટિએ પણ પ્રદૂષણ વધારી રહ્યો છે. અન્ય નિબં: - આ બેઠકમાં ઉપકત નિબંધની રજુઆત ઉપરાંત અન્ય વિદ્વાન અને અભ્યાસીઓએ પણ જુદા જુદા વિષય પર 'નિબધે રજૂ કર્યા હતા, તેની વિગત આ પ્રમાણે છે: (૧) શ્રી નગીનદાસ જે. શાહ, “વાવડીકર (મુંબઈ)-ગણુધર
શ્રી ગૌતમરવાની. . . . . . . (૨) શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર–મુંબઈ) | IM વીસમી સદીના જૈન ગૂર્જર સાક્ષરે .
. () છે. ધંલ નેમચંદ ગાલા-(મુંબઈ).” *. .
Taiñism- It's Relevance today ! ( શિપ નેમચંદ ગાલા (મુંબઈ)
જૈન ધર્મમાં અહિંસાનું વ્યાપક સ્વરૂપે ? (૫), શ્રીમતી ઉષાબહેન નગીનદાસ વાવડીકર (ખ) આપણું છે પ્રાચીન સ્તવનાને અમર વારસો .. (શ્રી કાંતિલાલ ખેતશી શાહ (મુંબઈ), મારી સમજણ . મુજબને જૈન ધર્મ | mi: ; ; . . . '. (૭) ડે. ઉદયચંદ જૈન (ઉદયપુર) આચાણમેં સમતા (૮) શ્રીમતી માયા જૈન (ઉદયપુર) વિવેક વિલાસ: પરિચચ
:"આઠમા જૈન સાહિત્ય સમારોહ માટે મા ઉપરાંતનીચેના નિબંધે પણ મળ્યા હતા પરંતુ તે તે નિબંધેના લેખકે સંજોગ
વાત સમારોહમાં ઉપસ્થિત રહી શકયા ન હતા. (૧) પૂજય ભાવી મોક્ષગણાશ્રીજી (મુંબઈ)- .
મા જૈન દીક્ષાના પ્રકારે. . . . :: (૨) ૫. પનાલાલ જગજીવનદાસ ગાંધી (મુંબઈ).' ચાર કારણ. . . . . . : ", " , (૩) પ્રા. તારાબહેન રમણલાલ શાહ (મુંબઈ)સમરાઇએ'કહા. .
.
. ” (૪) ડે. રમેશચંદ્ર ચુનીલાલ લાલન (મુંબઈ)
આશાંતના. . (૫) ડો. નિલેશ એન. દલાલ (મુંબઈ)
Significance of the discussion on Kartaka.
rma in Samaysar. (૬) શ્રી નાનાલાલ વસા (મુંબઈ)
જેન ગુજા-મદિરા. , (૭) પ્રા. કાન્તાબહેન દિનેશ ભટ્ટ (મુંબઈ)
આન દ ખોજના યાત્રી . (૮) શ્રી બસંતલાલ નરસિંહપુરા (મુંબઈ)
જૈન ઇતિહાસ. (૯) શ્રી રમેશ લાલજી ગાલા (મુંબઈ) –
સત્સંગ: પારસમણિ (૧૦) પૂજા સાથ્વી પૂર્ણભદ્રા શ્રીજી (ખંભાત)
- શ્રી યંભન પાર્શ્વનાથ માહાળ્યું , (૧૧) પં. છબીલદાસ કેશરીચંદ સંઘવી (ખંભાત)
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ (૧) પ્રા. જયંતીલાલ એમ. શાહ (પાલિતાણા)
શ્રી ભગવતીસૂત્રની ભાવના : એક તાત્ત્વિક વિચારણું" (૧૩) પ્રા. માવજી કે. સાવલા (ગાંધીધામ)
ઉત્ક્રાંતિવાદ અને જૈનદર્શનની તાત્ત્વિક ભૂમિકા (૧) ડે. શેખરચંદ્ર જૈન (ભાવનગર)
જૈન ધર્મમેં સામાજિક ઔર સવાધ્યાયકા વિવેચન (૧૫) પ્રા. અરુણ શાંતિલાલ જોશી (ભાવનગર)
મહાશતકનું આખ્યાન: એક સમીક્ષા ૧) પ્ર. ભાલકા એમ. ધ્રુવ (ભાવનગર)* . . જૈન દર્શન : ટ્રક પરિચય : (૧) છે. પ્રિયબાળા શાહ (અમદાવાદ) , .. : - " ભલેશ્વરનું જૈન મંદિર . • • ; ; . ' . ' (૧૮) પ્રા. મદચંદ રતિલાલ શાહ (અમદાવાદ)- } }, .” ; બાલ દીક્ષા: ગ્યા? અમે ? : ' ' . . (૧૯) શ્રી હસમુખ શાંતિલાલ શાહ (અમદાવાદ)- * ''જૈનાચારના ઉપયોગિતા '' ': ' ', ' ' . !
માનવીય જહુવાસ્વાદ , (૨૧) પ્રા. આર. પી. મહેતા (જુનાગઢ)- . - નેમિદૂતમ: એક અવલોકન ' (૨૨) પ્રેમસુમન જૈને (ઉદયપુર)if t }
હમિહિચરિઉ (લખમદેવ) કી પાંડુલિપિય.
રૂમ