________________
તે સાહિત્યવિાલ ના
ત્રણ વાગે
પ્ર ૨ શાન અને ચારિત્રનું જીવનમાં મૂલ્ય :- દીપક પ્રગટાવીને સમારોહનું ઉદ્દઘાટન કરતાં છે. સાગરમલ જેને જણાવ્યું હતું કે, જૈન સમાજ અપ્રાપ્તિ તરફ જેટલું લક્ષ્ય આપે છે તેટલું થય જ્ઞાનપ્રાપ્તિ તરફ આપે તેવા પ્રયત્નો આજના સાહિત્યકારોએ કરવા જોઈએ. સમાજમાં બે વસ્તુનું ભારે મૂલ્ય છે. એક છે જ્ઞાન અને બીજું ચારિત્ર. આજે જૈન વિદ્યા અને સાહિત્ય ક્ષેત્રે જેનેનું પ્રદાન કેટલું? આજે
જૈન વિષ પર પી એચ. ડી. કરનારા મેટા ભાગના જૈનેતર - વિદ્યાથી'એ છે આપણે માપણી જાતને તીર્થકરને ઉત્તરા- અધિકારી તરીકે મનાવીએ છીએ, પરંતુ તીર્થકરોએ ફરમાવેલા
આદેશને આપણે આપણા જીવનમાં કેટલે ઉતાર્યો છે તે વિષે વિચારવાની જરૂર છે.
| અતિથિઓને સંદેશ : અતિથિવિશેષ તરીકે પધારેલા - શ્રી વસનજી દાખમશી શાહે કહ્યું હતું કે જીવનમાં જ્ઞાન નહિ શિહોય તે આપણે બહુ પાછળ રહી જઇશું. જ્ઞાન જ મેક્ષ
પ્રાપ્તિની બારી છે જ્ઞાન વિનાનું જીવન નકામું છે. - સમેતશિખરના કચ્છી ભુવનના પ્રમુખ શ્રી ઝવેરચંદ જેઠાલાલ - સાવલાએ જણાવ્યું હતું કે આપણા વીસ તીર્થંકરોની નિર્વાણ { ભૂમિમાં કચ્છી ભુવનના અમારા આંગણે પધારીને આ૫ સૌએ
અમને ઉપકૃત કર્યા છે. જૈન સાહિત્યકારોનું આ સંમેલન અમને - જ્ઞાન પ્રાપ્તિની એક નવી દિશા તરફ લઈ જવા પ્રેરે છે. ૧. કલકત્તાના કચ્છી સમાજના અગ્રણી શ્રી કુંવરજી નાથાભાઈ
પાસુએ જશુવ્યું હતું કે જૈન સાહિત્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન
આપનાર આટલા બધા સાક્ષર અત્રે પધાર્યા છે તેને સવિશેષ * આનંદ છે. જૈન સાહિત્ય સમારેહુ ગુચ્છ: ૨નું પ્રકાશન:
અત્યાર સુધીના સાતેય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા લેખમાંથી પસંદ કરાયેલા લેખોનું વિદ્યાલય દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક “જૈન સાહિત્ય સમારોહ ગુચ્છઃ ૨નું વિમેચન શ્રી કુંવરજી નાથાભાઈ પાસુના વદ્ હસ્તે થયું હતું આ પુસ્તકનું સંપાદન ડો રમણલાલ ચી. શાહ, શ્રી કાતિલાલ 'ડાહ્યાભાઈ કારા, શ્રી પન્નાલાલ ૨. શાહ, પ્રા. ગુલાબ દેઢિયા અને શ્રી ચીમનલાલ કલાધરે કર્યું છે. ' ' સ્મરણિકનું વિમોચન : આ સમારોહ પ્રસંગે રવિ ટુર એક સ્મર િકા (સંપાદક: ચીમનલાલ એમ. શાહ, કલાધર) તરફથી તૈયાર કરવામાં આવી હતી. તેનું પ્રકાશન શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાના વરદ્ હસ્તે થયું હતું. આ સ્મરણિકામાં જૈન ધર્મ, તરજ્ઞાન અને સાહિત્યના પ્રકાંડ વિદ્વાનોના પંદર જેટલા લેખે લેવામાં આવ્યા છે. ભગવાનની વાણીને પ્રચાર અને પ્રચાર:
સમારોહના ઉદ્દઘાટન પ્રસંગે શ્રી ભંવરલાલ નાહટાએ જણાવ્યું હતું કે આજે ભગવાન મહાવીરની વાણીને સારાએ વિશ્વમાં 'વાવવાની જરૂર છે. જે મા કામ થઈ શકે તે યુદ્ધને -આરે આવેલી આ દુનિયા શતિને શ્વાસ લઈ શકશે. ભગવાન ક, મહાવીરે પ્રરૂપેલા સત્ય, અહિંસા, અપરિગ્રહ, અચૌર્ય અને - અાન્ત જ સસારના દાવાનળને બુઝવવાની ક્ષમતા ધરાવે છે. આપણે સૌ સાથે મળીને પ્રભુની આ અમૃતવાણીના પ્રસાર અને પ્રચારના કાર્યને વધુ વેગીલું બનાવીએ.. !
અભિવાદન : સમારોહના પ્રમુખ છે. સાગરમલ જૈન,
વન
તા. ૧-૪૮૭ સમારોહના સોજક છે. રમણલાલ ચી શાહ, શ્રી ભવરલાલ નાહટાનું તેમ જ અતિથિવિશેષ શ્રી વસનજી લખમશી શાહનું શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાનું અને શ્રી કુંવરજી નાથાભાઈ પાસુનું નિમંત્રા પરિવાર તરફથી પુહાર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું સાથે સમેતશિખરજી તીર્થમાં પિતાનાં માતુત્રી કુતાબહેનની સ્મૃતિમાં જૈન સાહિત્ય સમારોહ યોજવા બદલ રવિ ટુરના સંચાલક શ્રી શાંતિલાલ કાનજી ગડાનું શ્રી વસનજી લખમશી શાહ તરફથી શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ ઉદઘાટન બોકનું સંચાલન શ્રી ચીમનલાલ કલાધરે , કર્યું હતું અને આભારવિધિ શ્રી નેમચંદ ગલાએ કરી હતી. સાહિત્ય-તત્ત્વજ્ઞાન વિભાગની બેઠકો :
આઠમા જૈન સાહિત્ય સમાજના પ્રમુખ છે. સાગરમલ જૈન અને વિદ્વદવર્ય શ્રી ભવલાલ નાહટાની ઉપસ્થિતિમાં રવિવાર, તા. પહેલી માર્ચ, ૧૯૮૭નાં બરના સાડા ત્રણ વાગે તેમજ તે જ દિવસે રાત્રીના આઠ વાગે અને મંગળવાર, તા. ત્રીજી માર્ચ, ૧૯૮૭ના સવારના ૯-૦૦ કલાકે જૈન સાહિત્ય તરવજ્ઞાન વગેરે વિષયની કુલ ત્રણ બેઠકે જવામાં આવી હતી, તેમાં નીચેના વિદ્વાનોએ પોતાના વિદ્વત્તાપૂર્ણ શેધ નબ છે રજૂ કર્યા હતા - કવિ જ્યાનંદ કૃત સુશમપુરીયનૃપતિ વર્ણન છંદ: હિન્દીમાં રજૂ થયેલ નગરકેટ કાંગડાના ઇતિહાસની માહિતી આપતા આ શોધ નિબંધમાં શ્રી ભવરલાલ નાહટાએ જણાવ્યું હેતુ કે જાલંધર મંડલ-કાંગડા નગરકેટ વિગત્તને રાજવંશ અતિ પ્રાચીન છે. મહાભારતકાલીન રાજા સુશર્મચંદ્રથી આ વશની પરંપરા ચાલી આવી છે. અને એનાં ૫૦૦ નામોમાં ૨૩૪ માં નંબરે છે. બ્રહ્માંડ પુરાણ મુજબ દેવી અવંતિએ દૈત્યોના નાશ માટે બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું અને તે મુજબ પિતાના પરસેવાના ટીપાથી શકિતશાળી માનવનું સર્જન કર્યું. તે ભૂમિચંદ્ર થયે. ભુમિચદ્ર દૈત્યને વધ કર્યો તેના બદલામાં દેવી શ્રી ત્રિગતનું રાજ્ય તેને પ્રાપ્ત થયું. શ્રી હેમચંદ્રાચાર્યના મત અનુસાર ત્રિગર્ત જલંધરને જ પર્યાય છે. મહાભારત અને કહણ કવિની રાજતરંગિણિમાં પણ તેને ત્રિગત્ત નામનો. ઉલ્લેખ જોવા મળે છે. પહેલા કટૌચ વંશનું મૂળસ્થાન-મુલતાન હતું પણું વીર મનથી પરાજિત થઈને સુમંચ કે કાંગડા-- નગરકેટ યા સુશમપુર વસાવ્યું હતું.
દશન, જ્ઞાન ઔર ચારિત્રકે સમ્યકત્વ ઔર મિથ્યાત્વકી કસોટી : છે. સાગરમલ જૈને ઉપરોકત વિષય પર બોલતાં જણાવ્યું હતું કે જૈન પરંપરામાં પગ દન, જીન અને ચારિત્રને મોક્ષ માગરૂપ માનવામાં આવ્યા છે. પણ પ્રશ્ન એ થાય છે કે આપણે કેને અચગ દર્શન જ્ઞાન, ચરિત્ર કહીએ દમ શબ્દને ભારે આપાસે જે અયં કરી રહ્યા છીએ તે મૂળ અર્થ નથી પરંતુ પ્રાચીન દર્શન શબ્દનો અર્થ પિતાની જાતને જોવી એ થાય છે. મતલબ દર્શન શબ્દ મૂળ અય આત્મદ્રષ્ટા થવું એ છે. આપણી દૃષ્ટિ રાગ-દ્વેષ રહિત હોવી જોઈએ. તે જ સમગ, જ્ઞાનની પ્રાપ્તિ શકય છે. જીવનમાં સ્વનું અધ્યયન-આચરણ અને બીજાને જરા પણ પીડા ન પહેચે તેની કાળજી આત્માને ઉર્વ ગતિ તરફ લઈ જઈ શકે. સમગ, ચારિત્રની પ્રાપ્તિ એથી સહજ બની શકે.