SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથા જીવન તા. ૧૬-૪-૧૭ ' કવા જોઇએ. એ માટે મન વચનકાર્યાનાં યોગને વિરોધ કરવા જોએ. એ માટે મન-વચન-કાયાના યોગના નિધ કરવા જોઇએ કેવી ભગવંતો જીવનની અતિક્ષણે અવ યોગાના વિધિ કરી લેયારહિત બની રૃ ાડી મુકત અને છેમોક્ષ પામે છે, એટલે 'ઉ'ગતિએ લેકન[ અગ્રભાગે ચરમ શરીરથી એક તૃતિયાંશ ઓછું આત્મ-પ્રદેશનું કદ થઈ લાકનાં અગ્રભાગે સ્થિર થાય છે. ૧૮૫ આમ બુધિ જ્ઞાનના આધાર કેવળજ્ઞાન છે અને જેમ આકાશ પાતામાં બંધને સમાવે છે, તેમ-ચિદાકાશરૂપ ધ્રુવળજ્ઞાનમાં અસીમ એવું આકાશ તથા અનાદિ અનંત એવા ક્ષણ ક્ષણના કાળપ્રવાહને યુગદ્ર સમાય છે તેથી મહત્તો મલયાન છે. તેથી જ જૈનદર્શનને કેવળજ્ઞાન એક માગવું સ્થાન આપે છે. આપણે બધાંએ તેથી જ કેવી ભગવતેને શરણે જવાનું છે. 14 વળી પન્નતા ધમ્મા ઘરમ વામિ (આઠમા જૈન સાહિત્ય સમારેહુમાં રજી થયેલ નિમધ) આઠમે જૈન સાહિત્ય સંમારાહ અહેવાલ : ચીમનલાલ એમ. શાહે, કલાધર' પૂર્વ ભૂમિકા : સમેતશિખર એટલે જૈતાની મહાન, પવિત્ર તીય ભૂમિ આ પર્યંત ઉપર જૈતાના વતમાન ચેાવીશીના ચેવીશ તીથ કરામાંથી બાસ તીથ કા નિર્વાણ પામ્યા હતા. આ ભૂમિમાં એવું તે શુ હશે કે વિચરતાં વિચરતાં નિર્વાણું માટે આ પર્વત પર ત્રવાતુ વીશ જેટલા તીકર પરમાત્માઓએ નકકી કરશે. આ ભૂમિનુ જ કાઇ અદ્ભુત માહાત્મ્ય છે. આવા મૃત્યંત મહિમાશીલ, તરણતારણ શ્રી સમેતશિખરજી મહાતીથ'માં શ્રી મહાવાર જૈન વિદ્યાલયના ઉપક્રમે અન રવિ ટુર (મુખ૪) વાળા શ્રી શાંતિલાલ ગડાનાં માતુશ્રી કુંતાબહેન કાનજી રાયશી ગાની સ્મૃતિમાં તેમના આર્થિક સહયેથી તા. ૧, ૨, ૩, મા', ૧૯૮૭ના રાજ આઠમા જૈન સાહિત્ય સમારોહનુ ભાજન થયું હતુ સમેતશિખ જી તીથ આજથી લગભગ છે વર્ષો પહેાં મધ્યે અચલગચ્છના પૂજ્ય ગણિવય' શ્રી કલાપ્રભસાગર જી મહારાજ સાહેબની નિશ્રામાં એક વિદુ પરિષદનું માયાન થયું હતું. તેમાં ભાગ લેવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી અને જૈત સાતિ સમારાતા સચેંજક ડી. રમણલ લ ચી. શ હું. જાણીતા લેખક અને એક્રેટ શ્રી તેમદ ગાલા વગેરે વિદ્વાન તથા અતિથિવિશેષ તરીકે શ્રી વસનજી લખમશી શહ પધાર્યાં હતા. આ હિંદ પરિષદનું આયે જન જોઇ તે સમર્ગ ત્યાં ઉપસ્થિત રહેલા કચ્છી ભવનના મત્રી અને મિત્ર ટુરના માલિક શ્રી શાતિલ ગડાએ એવા પ્રસ્તાવ મૂકયા હતા કે જો આમા જૈન સાહિત્ય સમારે હતુ આયામન સમેતશિખરમાં કરવામાં આવે તે ભેજન તથા ઉતારા અને અન્ય ખની જવાબદારી રિવ ટુર તરફથી પોતે સ્વીકારવા તૈયાર છે. મુંબઇ માવ્યા પછી શ્રી શાંતિલાલ ગડાએ પાતાનાં માતુશ્રી કુ તાબહેનના મરણાર્થે આામે જૈન સાહિત્ય સમારાદ્ધ સમેતશિખરજીમાં યોજવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાયને વિધિસર લેખિત હિંમત્રણ આપ્યુ હતુ, અને તેની આર્થિક જવાબદારી સ્વીકારી હતી શ્રી માવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ દ્વારા આ નિયંત્રણૢા સ્વીાર થતાં જૈન સાહિત્ય સંમારેહ સમેશિખરમાં યોજવાનું નક્કી થયું હતું. મે ઉદ્દઘાટન એઠક : રવિત્રાર, તા પહેલી આચ ૧૯૮૭ના સમેતિશખરજી મહાતીર્થ ખાતે કચ્છી ભુવતમાં જૈન લમના પ્રકૃડિ વિઘ્ન અને શ્રી પાશ્વનાય વિદ્ય શ્રમ શેષ સસ્થાન વારાણસીના નિયામક ડૉ. સાગરમલ જૈનના અધ્યક્ષસ્થાને આઠમા જૈન સાહિત્ય સમારાવી પ્રારંભ થયા હતા. આ પ્રસંગે મુંબઇના જાણીતા જૈન શ્મશ્રણી શ્રી વસનજી લખમશી શાહ, શ્રી ઝવેરચંદ્ર જેઠાલાલ સાવલા અને કલકત્તાના કચ્છી સમાજના અગ્રેસર શ્રી કુંવરજી નાથાભાઈ પાસુ અતિથિવિશેષ તરીકે પધાર્યાં હતા. મધ્યકાલીન જૈન સાહિત્યના પ્રકાંડ પંડિત અને જૈન જગતના આદરણીય વિદ્વાન શ્રી વરલાલ નાટાથી ઉપસ્થિતિથી આ સાહિત્ય સમારોહને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયુ હતું. કાયક્રમના પ્રારંભે શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી કંચનબહેન ખીમશિાએ મંગલ સ્તુતિ કરી હતી. છે સ્વાગત “સમારોહના નિમત્ર શ્રી શાંતિલાલ કાનજી ગડાએ સૌનુ ભાવભીનું સ્વાગત કરતાં ભળ્યુ હતું કે સમેતશિખરજી તીથ'માં આઠમે જૈન સાહિત્ય સમારેદ્ર યોજવાની મતે જે તક આપવામાં આવી છે તે મારા માટે મેટું દૂ ભાગ્ય છે, અને તેથી આયોજક સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જે. આર. શાહ, બગસ્થાપક સમિતિના સભ્યો તથા ડાયરેકટર શ્રી પ્રતિલાલ કારાને હું અત્યંત ઋણી છુ. આ સમારોહમાં ભાગ લેવા પધારેલા સાક્ષીને વદન કરતાં તેમણે વધુમાં જણાવ્યુ' હતું. કે આપ સૌની હાજરીથી સા કાય ક્રમની શાભામાં અભિવૃદ્ધિ થઇ છે. આપ સૌનુ સ્વાગત કરતાં હું ત્યત આનંદ અને ગૌરવ અનુભવુ છુ. જૈન સાહિત્ય સમાહુની રૂપરેખા : આ સમારોહના સયેાજક ડૉ. રમણુશાલ ચી. શાહે જૈન સાહિત્ય સમાહતી ભૂમિકા સમજાવતાં જણાવ્યુ હતું કે આજે ણાનંદની વાત છે કે મુંબઇ અને ગુજરાતમાં કેાતી આ જૈત સાહિત્યિક પ્રવૃત્તિ ઉંઠ સમેતશિખરજી તીથ'માં પોંચી છે. જૈન સાહિત્ય સમારોહને પ્રારંભ સન-૧૯૭૭ માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહોત્સવ પ્રસ`ગે થયે હતેા. એ પછી મહુવા, સુરત, સેનગઢ, માંડવી (±ચ્છ), ખભાત ખાતે પાલનપુર ખાતે આવા સાહિત્ય સમારોહ ચાયા હતા, વિદ્યાલયના ઉપક્રમે ચેન્નતા આ સાહિત્ય સમરહ માટે ટાઇ ઔપચારિક માળખું ધડવામાં આવ્યું નથી. સમારેહનું કાઇ બંધારણ નથી કે તેના સભ્યપદનુ કાઇ લવાજમ નથી. આ એક સ્વર વિકસતી સાહિત્યિક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિમાં ટ્રાઇ ફ્રિકા તથી કે જૈનજૈનેતર એવી સાંપ્રદાયિક સંકુચિતતા પણ નથી. જૈન વિષયે પર લખનારા જૈન-જૈનેતર લેખ આામાં ભાગ લઈ શકે છે. આ સમારાદ્ધ નિમિત્ત વિદ્વાનો પોતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયેયને અભ્યાસ કરે છે. અહીં પરસ્પર સંપક વધે છે. વિચાર વિનિમય થાય છે. તેથી જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની દિશામાં નવા નવા અભિગમ જન્મે છે. આ આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્યાના અને નિમંત્રક સસ્થાના સાણથી ચાલે છે. જૈન સાહિત્ય સમારહતે આંતરભારતીય અને વિ જ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી શકાય. આપણા સૌના પ્રયત્ન એ દિશામાં પ્રેરક બળ ખની રહે એવી આશા વ્યકત કરું છું. +
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy