________________
/
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-
(૫) સંગ આસને કેવળજ્ઞાન ન થાય. . (૬) વીવતરના લબ્ધિ વખતે કેવળજ્ઞાન ન થાય.
(9) વૃત્તાનમાં કેવળજ્ઞાન ન થાય. ' કેવળજ્ઞાન પ્રથમ મનુષ્પગતિ અને સિદ્ધિગતિમાં જ હોય છે. ઇંદ્રિયદ્વારમાં (નામયમરૂપી મનુષ્પગતિમાં) અતીન્દ્રિયને હોય છે કોઠારમાં ત્રસકાય અને કાયમ હોય છે. ગદ્વારમાં સગી અને અગીને હોય છે. તે દ્વારમાં અવેદીને હોય છે (અહીં વેદ શબ્દ મેહનીય કર્મનાં રાગાદિ-મહાદિ; ભાવે લેવાનાં છે) કષાયદ્વારમાં અકષાયીન હોય છે. લેણ્યાદામાં સલેશી અને અલેશીને હોય છે. સમ્યકારમાં સમદષ્ટિને હોય છે. જ્ઞાનદ્વારમાં કેવળીને હોય છે. દર્શનઠારમાં કેવળદર્શનવાળાને હોય છે. આહારકતારમાં આહારી અને અનાહારી (સિદ્ધો, બન્નેમાં હોય છે. ઉપગારમાં સાકાર અને અનાકાર બન્ને ઉપયોગમાં હોય છે. ભાષાધારમાં વકતા અને અવકતા ઉભય સંકમઠારમાં બાદરને અને બાદમાં સૂમને હોય છે. સંસારમાં નર્સરીનો અસરીને હોય છે. ભવ્યદ્વારમાં ભવ્યને અને ભોઅભવ્યને હોય છે. ચરમહારમાં ચરમ એટલે ભવસ્થ કેવળાને હોય છે. અને નેચરમને અચરમ એટલે સિદ્ધને કેવળજ્ઞાન હોય છે.
કેવળજ્ઞાન થયા પછી પણ કેવળીને માદાર અને શ્વાસછવાસને આહાર અવશ્ય લેવો પડે છે કારણ કે હજ દેહ છે.
કેવળજ્ઞાન ત્રણ ભેદે અભેદ છે. ૧ સજાતિય-અભેદતા :
જીવમાત્રને પરમાત્મવરૂપે જુએ તેને સજાતિય અભેદતા કહેવાય છે. ૨ વિજાતિય-અભેદતા :
તેને કહેવાય કે જેટલાં ય પદાર્થો જોડે શેય-જ્ઞાનને સંબંધ હોય તેની જોડે નિર્દોષ સંબંધ કરીને અભેદતા કરે. કું સ્વાગત-અભેદા - - કેવળી ભગવાન એક પ્રદેશમાં ત્રણે કાળનું જગત સમાઈ જાય તેમના અંગૂઠામાં કે મસ્તકમાં બને આમપ્રદેશમાં એક જ સરખુ વેદન હોય. આપણે ભિન્ન ભિન્ન આત્મ વેદન પ્રદેશમાં ભિન્ન ભિન્ન હોય છે, જેવાં કે અંગુઠામાં ફક્ત સ્પર્શેન્દ્રિયનું જ વેદન છે, પ્રત્યેક આત્મપ્રદેશ નિરાવરણ થયાં પછી, એક જ શક્તિ અને એક જ ગુણવાળાં થાય તેને સ્વાગત અભેદતાં કહેવાય છે.
કેવળી ભગવંતે લક આખાને જાણે છે અને દેખે છે. એટલે કે અહિ દ્વિપ, સાત-નારકી, બાર દેવલોક અને અસંખ્ય દ્વિપસમુદ્રો તથા મુક્તિશીલા આવેલાં છે. તેને અખાને કેવળી જાણે છે અને દેખે છે. . .
. ' કેવંળ ભગવત અલકને જાણે છે દ રાજલોકન સમાવેશ થયાં પછી અનંતગણ મેટ સેમેર લોકો આવે છે. એમાં છ દ્રવ્ય પૈકી અકાશ એક જ દ્રવ્ય હોય છે. તે ઘણે મેટે પ્રદેશ છે. તે કેવળી જાણે છે. ' આવી રીતે કેવળજ્ઞાની સર્વ ક્ષેત્રને, સંવ કાળને અને સર્વ વસ્તુનાં દ્રવ્ય, ગુણ અને પર્યાને સર્વ પ્રકારે દેખે છે અને વિગતવાર જાણે છે. આમ કેવળજ્ઞાનીને એક સમય, એક પરમાણું અને એ પ્રદેશનું યથાર્થ દર્શન થાય છે (સામાન્યપણે
સંસારી જીવોને ઉપયોગ અસંખ્યાત સમયવતી છે. તે ઉપગનું એક સમયવતીપણું કષાયદિના અભાવે થાય છે, જયાં કષાયને સર્વથા અભાવ હોય ત્યાં કેવળજ્ઞાન થાય)
. આ દર્શન જેનાં ચાર ઘાતી કર્મો નાશ પામ્યા છે તેને થાય છે. ચાર અઘાતી કમેને આયુષ્ય હોય ત્યાં સુધી ભગવે છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર-એ ચારે અઘાતી કર્મો ભપગ્રાહી કહેવાય છે. - જે ભવમાં કેવળજ્ઞાન થાય તે છેલ્લો ભાવ હોય છે. છેલ્લા ભવનું આયુષ્ય નિરુપક્રમી હોવાથી તેનાથી નહિ તેવું તે આયુ હેય છે. તેમની સાથે વેદનીય કર્મ, નામકર્મ અને ગોત્રકમ - ૫ણ હોય છે.
કેવળજ્ઞાન પામ્યા પછી જ મેક્ષની પ્રાપ્તિ છે. કેવળી ભગવંતે મેક્ષપ્રાતિ પહેલાં સંપૂર્ણ કર્મક્ષય માટે તથા નવા કર્મ ન બંધાય તે માટે દેહ અને આત્માને જે બે મહત્વની ક્રિયા કરે છે તે અનુક્રમે સમુદ્યા અને શૈલેશીકરણ છે.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવળી ભગવતેને જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી ચાર અધાતકર્મો ભોગવવાની રહે. પરંતુ એમાં આયુષ્યના સમય કરતાં બાકીના ત્રણે કર્મોને કાળ જે વધુ હોય તે તે એકસરખે કરવા માટે કેવળી ભગવંતે સમુદ્ર ઘાત નામની ક્રિયા કરે છે. જેથી આયુષ્યકાળ છ મહિના કે તેથી ઓછો રહે ત્યારે તેઓ સમઘાત કરીને ચાર અઘાતિ કર્મોમાં આયુષ્ય કર્મના સ્થિતિ અને કાળ પ્રમાણે સમ કરી લે છે.
કેવળી સમુદઘાત આજ સમયમાં કરવામાં આવે છે. સમય એટલે જૈન પારિભાષા પ્રમાણે કાળનું સૂક્ષ્મતમ એકમઅખિના પલકારા જેટલાં કાળમાં અસંખ્ય સમય વીતી જાય છે. સમુદ્ધાતમાં દંડ, કપટ (કબાટ), પ્રતર (મથાન) અને લેપૂરણ (અંતરા) એ નામની ચાર ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિ માટે કેવળી ભગવતે શરીરમાં રહેલાં પિતાને આત્મપ્રદેશને શરીરની બહાર ફેલાવે છે. પ્રથમ સમયે તેઓ દંડ કરે છે, એટલે કે પિતાનાં આત્મપ્રદેશને ચૌદ રાજલેમાં કાન્તપર્યંત ઉપર નીચે એટલે કે ઉર્ધ્વ-શ્રેણીએ અને અધે છેશુએ ગોઠવે છે. તેથી દંડ કે સ્તંભ જેવી આકૃતિ થાય છે. ત્યાર પછી બીજા સમયે દંડરૂપે બનેલાં આત્મપ્રદેશને દંડની બને બાજુએ કાન સુધી વિસ્તરે છે, એટલે કે વેવા જેવી થાય છે ત્યાર પછી ચેથા સમયે બાકી રહેલાં આંતરમાં પિતાના આ પ્રદેશને ફેલાવીને લેકપૂરની ક્રિયા કરે છે. આ રીતે ચાર સમયમાં કેવળી ભગવંતને આત્મા ચૌદ રાજલોકમાં સમગ્ર વિશ્વમાં વ્યાપી રહે છે. દરેક આકાશ પ્રદેશ ઉપર એક આત્મપ્રદેશને ગેઠવી તેઓ કામણ વગંણાના વધારાના પદુગણને ગેત્ર, વેદનીય અને નામ- એ ત્રણે કર્મોની સ્થિતિ આયુષ્ય કમની, સ્થિતિ જેટલી થઈ જાય છે ત્યાર પછી કેવળી ભગવતે આત્મપ્રદેશને સંકોચવાની ક્રિયા કરે છે હવે એને ક્રમ ઊલટે છે. પાંચમાં, છઠ્ઠ, સાતમા અને આઠમા સમયે અનુક્રમે લેપૂરણ, મંથન, કપાટ અને દંડને તેને સંકેલી લે છે. એમને આમા હવે ફરીથી શરીર પ્રમાણુ થઈ જાય છે. * શૈલીશીકરની ક્રિયા બધાં જ કેવળીભગવતે કરે છે.
ગનિરોધક દ્વારા શૈલેશીકરણ થાય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી રહ્યુ કે સૂમ યોગ છે, જ્યાં સુધી માં છે, ત્યાં સુધી શરીરનાં આમપ્રદેશ કંપાયમાન રહે. નવું અઘાતી કર્મ ન બંધાય તે માટે આત્મપ્રદેશને શૈલેષની જેમ–મેરુ પર્વતની જેમ અમલ