SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ત, i૬-૪-૭ પ્રબુદ્ધ જીવન થતું દેવાથી શુદ્ધ કારણ કે અવધિજ્ઞાન દ્વારા સર્વ પ્રકારના પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ * કો ઉત્પત્તિ કાલથી જ સવ" ય પદાર્થોને જણાવનાર કરી શકાય છે જ્યારે મનઃપવી મનરૂપ બનેલા પુદ- . હેવાથી પરિપૂર્ણ.. ગલેને જ ગ્રહણ કરે છે અને તે પણ અહિ દ્વિપમાં જ - ૪) બીજાં શાને તેને સમાન ન હોવાથી અસાધારણ એટલે કે માનુષેત્તર ક્ષેત્રમાં જ મર્યાદિત છે પણ ક્ષેત્રની દ્રષ્ટિએ બહારનાં પ્રાણીઓની ચિંતિત અર્થને જાણી શકાતું નથી. ૫) કાલ સ્થિતિની અપેક્ષાએ અંતરહિત હોવાથી અનંત. આમ હોવા છતાં મન પર્યાવીને વિષય અવધિજ્ઞાન કરતાં કેવળજ્ઞાન સાથે જૈનદર્શન બીજાં ચાર જ્ઞાનની પણ સમ છે તેથી જ તે ક્ષમાદિ વિશિષ્ટ ગુણોથી અપ્રમત્ત ચર્ચા કરે છે. ચારિત્રવાળાને જ આ જ્ઞાન થાય, બીજાને નહિ. ઉમરવાતિએ તત્વાર્થ તત્તાયંધીગમસૂત્રમાં જ્ઞાનના મુખ્ય પાંચ - મન પર્યાવનની આત્મા દ્વારા જાણી શકે, મવગણના પ્રકાર બતાવ્યાં છે. (૧)મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાને (૩) અવધિજ્ઞાન પુદગલે જોઈને મનમાં વિચારો કહે એ અપેક્ષાએ એને () મન:પર્યયજ્ઞાન (૫) કેવળજ્ઞાન આમ જુઓ તે જ્ઞાન અનુમાન પ્રમાણુ કહેવાય, જયારે કેવળીભગવંતે મતિજ્ઞાનનાં એક જ છે પણ જ્ઞાનાવરણીય કમનો ક્ષયોપશમ કે ક્ષય ચતન્યભાવને પ્રત્યક્ષ જાણે. આમ આ ચારે જ્ઞાન અપૂર્ણ છે. અનુસાર જ્ઞાનનાં પોચ ભેદ પડે છે. મતિ તથા શ્રુતજ્ઞાન ઇન્દ્રિય , તે પૂર્ણ કયારે બને. તથા મનની મદદથી ઉત્પન્ન થાય છે તેથી પરોક્ષજ્ઞાન આપણી પાસે જે જ્ઞાન છે તે વિચારતવરૂ૫ મતિજ્ઞાન છે. કહેવાય છે. બાકી ત્રણે જ્ઞાન આત્માની યોગ્યતાથી થાય છે તેમાં રાગાદિ-મઠાદિ ભાવેને વાસ છે તે વિકારનાં ભાવને કહેવાય છે. બાકી. . . * તેથી પ્રત્યક્ષ છે વધુ વિસ્તારથી તેને જોઈએ. ના થાય એટલે મતિજ્ઞાન વિકારી મટીને અવિકારી બને.. મતિજ્ઞાન-જે જ્ઞાન વર્તમાન વિષયક હોય અને પાંચ રાગદ્વેષનાં નાશથી વીતરાગતા પ્રાપ્ત થાય. ' આ પ્રમાણે ઇન્દ્રિયા તથા ઠઠું મન એન વડે જે જ્ઞાન તેને મતિજ્ઞાન કહેવાય મતિજ્ઞાનને બે ભેદ પાડી શકાય ૧) વિકારી ૨) અવિકારી.. છે. જેટલો મતિજ્ઞાનાવરને ક્ષશમ થાય છે. તેટલી જ વિકારીમાં જીવ ક્રમથી જાણે જ્યારે અવિકારીમાં જીવ વિશેષ માતજ્ઞાનની શક્તિ પ્રગટ થાય છે. અક્રમથી જાણે અવિકારી મતિજ્ઞાનને નિર્વિકલ્પક જ્ઞાન પણ કહેવાય છે તેનાં પણ બે ભેદ પડે છે. શ્રુતજ્ઞાન:- આ જ્ઞાન, અતીત, વિદ્યમાન તથા ભાવિ એ કનિક વિષયમાં પ્રવૃત્ત થાય છે. મતિજ્ઞાનમાં શબ્દાલેખ નથી ' (૧) અવિકારી નિવિકલ્પકતા એટલે કેવળ જ્ઞાને. હતા અને શ્રુતજ્ઞાનમાં હોય છે (૨) વિકારી નિવિંtપતા મતિ અને કૃતજ્ઞાત દ્વારા રૂપી અરૂપી બધાં દ્રવ્ય જાણી અવિકારી નિર્વિકલ્પકતા એટલે વીતરાગતા આવે અને શકાય છે. પરંતુ મતિજ્ઞાનથી તેનાં બધાં પર્યાય જાણી નથી કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાનનું ઉત્થાપન ન થાય, તેથી તેને પરમાર્થિક નિવિકલ્પકતા પણ કહેવાય છે. શકાતા અર્થત મતિજ્ઞાન એ પરિમિત પદાર્થોથી મુકત સવ' આમ દ્રવ્ય મન વડે મન:પર્યવ પછી શિશુદ્ધિ અને દ્રમાં હોય છે. જયારે શ્રુતજ્ઞાને ત્રિકાળગ્રાહી હોવાથી ત્રણે કાળના લાભ વડે સર્વ આવરણને ક્ષય થયે સંસ્કૃષ્ટ વિશુદ્ધિ થવાથી પથને જાણી શકે છે. પરંતુ પ્રત્યક્ષ જોઈ શકે નહિં તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કેવળજ્ઞાન જીવદિ સર્વદ્રવ્યનાં પણ બધા પાયે નથી જાણી શકાતા તેથી આ જ્ઞાન પૂર્ણ નથી. પ્રયોગ-સ્વભાવ અને તે બન્ને પ્રકારે પણ થતાં પરિણામ ઉત્પાઅવધિજ્ઞાન :- મર્યાદાને વિષે રહેલ જે રૂપી દ્રવ્ય છે તાદિ સર્વ પર્યાયો, તેની સત્તાને વિશેષ પ્રકારે જાણનાર છે. તેને બદ્રિની અપેક્ષા વિના જે જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન વળી ભેદ વિનાનું છતાં પણ સર્વ દ્રશ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવના કહેવાય છે. અવધિ એટલે મર્યાદા. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અતિવને જણાવનાર છે, જાણવા યોગ્ય અનંત વિષય હેવાથી મર્યાદામાં રહેલાં પુત્રનું અથવા પુદગલ સહિત મશુદ્ધ જીવોનું તેમ જ અનંત પર્યાયાવાળું હોવાથી કેવળજ્ઞાન અનંત છે. વર્ણન જાણવું તે આ જ્ઞાનનું કામ છે. આત્મા પોતે જ જાણે છે. નિરતર ઉપગવાળું હોવાથી શાશ્વતુ છે. નાશ નહિ પામતું પરમ પ્રક્ષને પહોંચેલા અવવિજ્ઞાની પરમાવપિતાની કહેવાય છે. હેવાથી અવ્યય છે અતિપતિ છે. પરમાવધાનીને આ લેકમાં પણ લોકપ્રમાણે અસંખ્યાત એવું અનુપમ, અલૌકિક, અવર્ણનીય એવું જ્ઞાન ક્ષેપકખડેને જોવાનું સામર્થ્ય છે. આ સાથે હોવા છતાં પણ તે શ્રેણીને અંતે પ્રાપ્ત થાય છે. આવું કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર અનેક છે તેના ભેદ નીચે પ્રમાણે છે. , ‘કત દ્રવ્યોને જ સાક્ષાત્કાર કરી શકે છે. તેમાં પણ તે મૂત ૧) તીર્થકર કેવળી-વીસ તીર્થંકર ભગવાન, ને જ સાક્ષાત્કાર કરી શકે છે. તેમાં પણ તે મૂર્ત દ્રવ્યના ૨) સામાન્ય કેવળી-હજારો લાખ વર્તમાનમાં સીમંધર ત્રિકસિત સ પર્યાયને જાણી નથી શકતા, તેથી આ જ્ઞાન સ્વામિને દશ લાખ કેવળી છે. પણ અપૂર્ણ છેમન:પર્યાવજ્ઞાન:- અઢિ દ્વિપની અંદર રહેલ પર્યાપ્તા ૩) મૂક કેવળા-કેવળજ્ઞાન થયા પછી ઉપદેશ ન આપે. સો પચેન્દ્રિય જીવન મને ગત ભાવને જાણનાર જ્ઞાન તે ૪) અશુવા કેવળી-ઉપદેશ અભિળ્યા વિના કેવળી થાય.' ૫) અંત:કીર કેવળી-કેવળજ્ઞાન થયા પછી અંતમુહૂર્તમાં મન:પર્યાવજ્ઞાન કહેવાય છે. મનમાં પ એટલે ધર્મે. તેનું જ્ઞાન તે મન:પર્યાવજ્ઞાન. મનમાં કુદગલ કે ઇવ સબંધી શું શું મેક્ષ થાય. દા. ત. મરદેવી માતા. કેવળજ્ઞાન કયારે થાય તે વિચારીએ. વિચાર ચાલી રહ્યાં છે અમને કયા ક્યા વિચાર થઈ ચૂક્યા છે (૧) અવધિજ્ઞાન અને મન:પર્યાવજ્ઞાનનો ઉપયોગ વખતે અથવા કયા કયા વિચાર થશે એ સને જાણી શકે તેને મન: ક્ષપકશ્રેણી ન મંગાય તેથી કેવળજ્ઞાન મતિજ્ઞાનના ઉપગમાં પર્વવાની કહેવાય છે. કાળની અપેક્ષા એ મનઃપવી પોપમના જ થાય. અખા ભાગનું ભૂત અને ભવિષ્યનું જાણી શકે. તેઓ (૨) કેવળજ્ઞાન માટે જ મનારાય સ ધયણ તેમ જ મનમાં અન ના પર્યાયે જાણે છે. તથા ન્યૂમન વડે મનુષ્ય ગતિ જ જોઈએ. જાણેલાં બાહ્ય ઘટાદિ પદાર્થોનું અનુમાનથી જાણે છે. (૩) કેવળ ભગવંતની ચાઈ પિતાનાં અઢ હાથની - મન:પર્યવઝાની પણ અવધિજ્ઞાનીની જેમ પુદ્ગમય મૂત લંબાઈથી વધારે હેવી જોઈએ. (ાને જ સાક્ષાત્કાર કરે છે પરંતુ તેને ક્ષેત્રની મર્યાદા હોય છે. (૪) કેવળજ્ઞાન કેદની એક વાત કરતાં ન થાય. '
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy