SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ K પ્રથમ વન કેવળજ્ઞાન ( તાત્ત્વિક–વિચારણા ) 1. ઉષામહે જે, મહેતા કેવળ એટલે માત્ર ફ્કત એક જ-એટલે અજ્ઞાનના સવથા અમાત્ર એનુ નામ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનની વ્યાખ્યા જૈત શાસ્ત્રોમાં આ પ્રમાણે કરેલ છે, લેાકાલેાકની અદર રહેલાં રૂપી-અરૂપી સવ દ્રવ્યાને તથા તેના ઋતીત, અનાગત અને વત"માનકાળના સTMર્ષીયાને એક સમયે જાણે તેને વળજ્ઞાન કહેવાય છે.' કેવળજ્ઞાન પક્ષેત્રે પ્રકાશક જ્ઞાનમય છૅ અને રવક્ષેત્રે નવેદન છે. કેવળજ્ઞાનમાં સવ જ્ઞાનાવરણીય ક્રમા ક્ષય થવાથી અનંત જ્ઞાનના પ્રકાશ થાય છે. જ્ઞાનાવરણીય ક્રમ સાથે મેહિનીય, દર્શનાવરણીય અને 'તરાય ક્રમ' પણ ન શ પામે છે. આમ જેમના ચાર ધાતી ક્રમાં ક્ષય થયાં છે. તેને જૈન-દર્શન વળા' નામથી ઓળખે છે. જેના મા કર્માંના ક્ષય થયા છે તેને સિદ્ધ કહેવાય છે. .. વળજ્ઞાન આત્માની શક્તિ છે, નિરાવરણ અવસ્થા છે, તેની આ અવસ્થામાં જ્ઞાનનાં તમામ ચ્યાવરણ દૂર થઇ જાય છે. અને પુણ્` ચેતના અખ’ડ ચેતનાના ઉદ્દય થાય છે. અને વળ જાણુવાની દિશામાં એવી પતીન્દ્રિય ભૂમકા પર પહેચી જાય છે કે જ્યાં જાણુવાવાળા પણ નથી રહેતા, જાવું જેવી કાઇ વસ્તુ બાકી નથી રહેતી, (કત ‘જાણુત્રુ' એ જ રહી જાય છે, ‘કુવળજ્ઞાન' તેને જ કહે છે. સત્ય ફકત એક જ છે કે સ્વયંથી અતિરિક્ત આ વિશ્વમાં ક્ર" મેળવવાનુ છે જ નહિ તે ‘જાણુતા હોવા છતાં માપણે [ પહેાંચી નથી શકતા કારણું? ભગવાન મહાવીર આને જવાબ ાપતાં કહે છે કે આ જીવ હજી સમજ નથી કે આપણા દુ:ખના પ્રારંભ જ્યારે આપણાથી વિભિન્ન વ્યકિત કે પદાર્થ' જોડે સબંધ બંધાય છે ત્યારે થાય છે, કારણ કે ગમે તેટલુ ક્ચ્છીએ તેા પણ જે 'હું' નથી તેને આપણે એક દિવસ ખાવાનાંજ છીએ મૃત્યુ પશુ જેતે છીનવી નથી શકતુ તે ‘મારુ” છે ગમે તેટલે અંધકાર જેને મિટાવી ન શકે તે મા પ્રકાશ છે અને આા પ્રકાશ આપણે બહારની વસ્તુ અને વ્યકિતમાં શોધીએ છીએ; નથી શાશ્વત આપણે કત સ્વયંમાં અને તેથી આપણી આ ટ્રેડ પૂરી જ નથી થતી. ભગવાનની ચ્યા દ્વેષણા કાલ્પનિક તર્ક નથી, નથી એ માત્ર દાનિક વકતવ્ય, પરંતુ તે સ્વ... અનુભૂતિ છે, તેથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું એ જૈનદર્શનનું જ્ઞાતપાર્જનનું અંતિમ લક્ષ્ય છે, કારણચો હૈ મૂમા: તત્તુરબા : જે ખરેખર પૂર્ણ છે તે જ સુખ છે. જીવ જતાં સુધી સ્વરૂપ પૂર્ણતાને ન પામે ત્યાં સુધી પૂર્ણ સુખી નથી. એ પૂણુ ́તાને પામત્રાનાં પુરુષાથ'ને જૈન"નમાં ધણું" મહત્ત્વ આપેલુ છે. । આ પુરુષથને જૈનધમ'માં શા માટે અગ્રતમ સ્થાન આપવામાં આવ્યુ છે તે જાણવા માટે આપણે ટૂંકમાં ખીજા ધર્મો કરતાં જૈનમ આત્માનાં સ્વરૂપની ખબતમાં કેવી રીતે જુદુ પડે છે તે જોઇએ, તેમ જ આત્માનાં ભાવને કેવી રીતે ઉચ્ચતમ સ્થાને પડેીચાડીને વળજ્ઞાન' પ્રાપ્ત કરી શય છે તે ટૂંકાં અવલોકીએ. આત્મા સ્વરૂપની ખાખતાં જૈનદર્શનને અન્ય દશનથી દુર પાડતાં ઉમાસ્વાતિએ તવાય ધીગમસૂત્રો • બતાવેલ છે. પ્રમાણે 14 તા ૧૬-૪-૨૦ ૧) સાંખ્યુ અને વેદાંતદશ ન માત્માને ક્સ્થનિત્ય માને છે એટલે કે ગમે તેટલાં હથેડા પડે છતાં જેમ એરજી સ્થિર રહે છે તેમ આત્માને દેશ-કાળ આદિની અસર થતી નથી આત્મામાં ટાઇ જાતના પરિણામ માનતા નથી. જ્ઞાન-સુખ-દુ:ખ આદિ પરિણામે ને તે પ્રકૃતિના જ માને છે જયારે જૈ દર્શનનું કહેવુ છે કે પ્રાકૃતિક જડ-પાર્શ્વમાં ફૂટસ્થનિષતા નથી એટલે માત્માને નિરાવરણુ કરવામાં તેઓ માનતા નથી. ૨) વૈશેષિક અને નૈર્ષિક દર્શન જ્ઞાન આદિત આત્મા ગુરૃ માને છે ખરાં પણ તેમા આત્માને એતિ નિત્ય અપરિણામી માને છે, એટલે કે મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યાં છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે છે તેથી જ જ્ઞાન, સુખ, દુખ આદિ પર્યાા ાત્માના સમજવા ોઇએ એમ માને છે. (૩) બૌદ્ધ દર્શન પ્રમાણે માત્મા એકાંત ક્ષણિક અર્થાત્ નિરન્વયરિણામોના પ્રવાહ છે એટલે કે ભિન્ન ભિન્ન ક્ષામાં સુખદુઃખ ઓછુ વર્તુ-ભિન્ન વિષયનું જ્ઞાન આદિ જે પરિણામે અનુભવાય છે તે પરિણામે માત્ર માનવા અને તે ખાં વચ્ચે અખ‘ડ સૂત્રરૂપ કાષ્ઠ સ્થિર તત્ત્વનુ* ન હોવુ તેને નિરન્વયપરિણામોના પ્રત્રાડ કહે છે જ્યારે જૈનદર્શનનુ કહેવુ છે કે આત્મા એકાંત ક્ષણિકતા નથી આત્માના બધા પર્યાયો એક જ અવસ્થાવાળા નથી હોતાં. કેટલાંક પર્યાયો કાઇ એક અવસ્થાવાળા તા ખીજાં કેટલાંક જી પ્રાપ્ત અવસ્થામાં હોય છે પર્યાયેાની ભિન્ન ભિન્ન અવસ્થાને ભાવ કહેવાય છે. તે પાંચ ભાવાનાં નામ આ પ્રમાણે છે. ૧) ઔમિક ૨) ક્ષાનિક ૩) ક્ષાાપશ્ચમિક ૪) ઔદાર્યક ૫) પારિણામિક આ પાંચ ભાતા આત્માનુ સ્વરૂપ છે અર્થાત્ સ'સારી કે મુક્ત કંઈપણ આત્મા હોય એના સત્ર પર્યાયા ઉકત પાંચ ભવમાંથી કાઈ ભાવવાળા અવશ્ય દેવાના, સમસ્ત મુકત જીવામાં ક્રુત ખે ભાવ હાય છેઃ ક્ષાવિક અને પારિામિક, સ*સારીનાં પર્યાય ત્રણથી પચ ભવાને જીવનુ' સ્વરૂપ કહ્યાં છે. આત્માનાં આ ભાવાતે પેાતાના પુરુષાયથી ઉચ્ચતમ સ્થાને પહેચાડીને જીવ ક્ષાર્ષિક અને પારિાર્યાત્મક ભવમાં વિશ્વરે છે, અને એ જ ભાવ જીલને કૅબળજ્ઞાન અપાવીને મેક્ષગતિને પ્રાપ્ત કરાવે છે. આષ પુરુષાથ'થી મનુષ્ય તેરમે ગુણુસ્થાનકે પોંચે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યાં શુકલધ્યાનનાં ખીજા ભેદનાં પ્રભ.વથી સવ' જ્ઞાનાવરણીય ક્રમ'ના નાશ થાય છે. એક વખત પ્રકાશ થર્યા પછી તે મલિન થતુ નથી, કારણ કેવળજ્ઞાન એ સ્વરૂપની પૂણતા છે. આમ વળજ્ઞાન એટલે એક શુદ્ધ, પરિપૂર્ણ અસાધારણ અને અનંત એવુ જ્ઞાન કેવળ એટલે ૧) ઇન્દ્રિય જ્ઞાદિની સહાયથી ઉત્પન્ન થતાં છદ્મસ્થ અવસ્થાના મતિ-શ્રુત આદિ જ્ઞાનની ગેરહાજરી થવાથી માત્ર એક; ૨) આવરણ કરનાર સત્ર માતા નાશ થયા ખાદ ઉત્પન્ન
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy