________________
તા. ૧-૧-૮૭ પ્રબુદ્ધ જીવન
૧પ અનેક ભાષાઓમાં પણ આ જ ને અભ્યાસ . આથી આ ઉપરાંત, સાહિત્યનાં ૯૦ જેટલા સ્વરૂપે કે પ્રકારે અનેકવિધ સજજતાથી જુદા તરી આવતા આ સર્જકને સ્વા- આ જૈન સજાએ ખેડયા છે. એમનું આ પ્રકાર વૈવિધ્ય ભાવિક છે કે, આપણી માતૃભાષાના ઇતિહાસમાં સ્થાન મળવું જ
પણું સાહિત્યિક ગુણુવત્તા ધરાવનારું છે. ભાવને અનુ૫ પ્રકાર જોઈએ. યંતભાઈએ આ લઘુઅભ્યાસ લેખ દ્વારા એ રીતે
એને છ બંધ, દેશીબંધ, કાળ, પ્રાસ, ધુળા, દેઢાતી કે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પુતલેખ માટે પણ બેવાતી પંક્તિએ, ઢાળને આરમે રાગને અચૂક ઉલ્લેખ એક આહવાન કર્યું.
આ
યુવક સંગીતક્ષમ રચનાઓ, જૈન સર્જકોની સર્જક પ્રતિભાના જૈન સાહિત્યની વિવિધતા અને વિપુલતાની ચર્ચા બાદ
પુરાવારૂપ છે. અને આ બટકે આ સાહિત્યની ગુણ જયંતભાઇએ આ સાહિત્યની ગુણુવત્તાની પણ વિગતે ચર્ચા
વત્તાનું એક પ્રાણવાન પ્રતી છે. અને ભાષા અભિવ્યકિત, કરી છે. પ્રારંભમાં તેઓ આ સાહિત્યના દસ્તાવેજી મૂષની
સમસ્યા, સમસ્યા વિદ, અલંકાર-ચાતુરી, પદ્ધકૌશલ અને ચર્ચા કરતા વધે છે કે જૈનેતરમાંથી “રણમલછંદ, કાન્હડદે
રચનારીતિની કોઈને કોઈ વિલક્ષણતા દ્વારા રચનાને એસ્થેટિક પ્રબંધ' કે “નરસિંહ મહેતા' વિષય કે અન્ય ચરિત્રાત્મક
કેટેગરી' એ પહોંચાડવાની સજજતા ધરાવતા આ સજા સાથે જ કૃતિઓ ખૂબ જ અહ૫ પ્રમાણમાં છે. આને આધારે આપણે એક
આપણા મધ્યકાલીન સાહિત્યનું એક ઉજજવળ પ્રકરણ છે. એ ખ્યાલ ધરાવતા થયા છીએ કે મધ્યકાલીન ગુજરાતી
એવું નિબંધના આ અંતિમ તબકકામાંના મુદ્દાની ચર્ચામાંથી સાહિત્યમાંથી તત્કાલીન ઇતિહાસ સામગ્રી પ્રમાણમાં ઓછી
પ્રતીત થાય છે. માનવ સ્વભાવનું પણ અનેક કૃતિઓમાં બારી
કાઈથી આલેખન થયેલું જોવા મળે છે. સર્જક પ્રતિભાથી પરંતુ જૈન સાહિત્ય આ દષ્ટિએ એકદમ જ તરી સંપન્ન એવા જૈન મુનિઓને સતત વિહારને કારણે વ્યાપકરૂપે આવે છે. એમાં વિમલમંત્રી, વસ્તુપાલ-તેજપાલ, કુમારપાલ આદિ લેકસંપર્કમાં આવવાનું અને એ રવાભાવિક છે. એ કારણે ઇતિહાસ પ્રસિદ્ધ પુરુષે, હીરવિજયસૂરિ આદિ મુનિવર અને લોકમાનસનું ખરું દર્શન પણ તેઓને સાંપડેલું, તપરિણામે વખતચંદ શેઠ આદિ શ્રેષ્ઠીઓનું વિગતે ચરિત્રવર્ણન કરતા તેમની રચનાઓ ઉત્તમ અભિવ્યક્તિની કળાની સાથે સાથે ભાજ ઢગલાબંધ રાસ છે. અનેક મુનિઓના નિર્વાણ પ્રસંગે એમનું અને ભાષાકીય રીતે પણ સમૃદ્ધ બનતી. ચરિત્રનિરુપણ કરતા રાસ લખાયેલા મળે છે. આવા ઐતિહાસિક - સાંપ્રદાયિક વિગતેની સાથે સાથે પણ માનવહૃદયને સ્પર્શ કે ચારિત્રાત્મક રાસેની સંખ્યા ૧૦ જેટલી થવા જાય છે. એવાં તને પોતાની કૃતિઓમાં નિરુપનારા અને કયાંક તે આ ઉપરાંત, શ્રેષ્ઠીઓએ મઢેલી સવયાત્રાઓને જિનમંદિરના સાંપ્રદાયિક સીમાને પણ વટી ગયેલા આ સજાના પ્રદાનનું પ્રતિષ્ઠા મહોત્સવને તેમ જ ઐય પરિપાટીઓને વર્ણવતી પણ
જયંતભાઇએ વિવિધતા, વિપુલતા અને સાહિત્યિક ગુણવત્તા જેવી ઘણી કૃતિ મળે છે. આ કૃતિઓમાં રાજકીય, સામાજિક, ખસ ઘટક તને આધાર બનાવીને પૂરા તકનિષ્ઠ બનીને કોટુંબિક, ભૌગોલિક વગેરે પ્રકારની વિપુલ દરતાવેજો માહિતી
અનેક ઉદાહરણ સમેત આ નિબંધનું આલેખન કર્યું છે.. ધાયેલી છે. જેમ કે, શાંતિદાસ અને વખતચંદ શેઠને રાસ
તેમાંથી એક સંશોધન નિબંધ-લેખનની આદશ પદ્ધતિનો પણ એક લાંબી કુલકથા આપે છે. હીરવિજયસૂરિશસ” “હીરવિજયરિના
દર્શન થાય છે. પ્રસ્તુત અધ્યયન ગંભીર સંશોધનની એક શ્રદ્ધા જન્મસ્થળ પાલનપુરને ઈતિહાસ રજુ કરવા ઉપરાંત અકબર સાથે
ગંભીર સંશોધનની એક શ્રદ્ધય ભૂમિકા પૂરી પાડે છે. આ માટે
શ્રી જયંતિભાઈ આપણું સૌના અભિનંદનના અધિકારી ઠરે છે: એમને પ્રસંગ આલેખે છે અને “સમરા રાસ’ લાંબી તીર્થયાત્રાનાં
(“મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેનું પ્રદાન–જયંત કોઠારી અનેક રથળ વિશેની માહિતીથી ભરેલો છે. આ પ્રકારના જૈન
ડિમી સાઈઝ, પૃષ્ઠ-૨૦ + ૬; કિંમત રૂ. ૫ પ્રકાશક: શબ્દ રાસાઓમાં તત્કાલીન રાજવીએ ને શ્રેષ્ઠીઓ ઉલેખાતા હોય છે.
મંગલ’ ૨૪–સત્યકામ સોસાયટી, અમદાવાદ-૧૫)* * વસ્ત્રાભૂષણ, અલંકાર ને સામાજિક રૂઢિરિવાજોનાં ચિત્રણે થતાં હેય છે ને એતિહાસિક-સામાજિક દષ્ટિએ મહત્ત્વની બીજા સંધના સભ્યનું વાર્ષિક સનેહ-મિલન પણ ઘણી ઘણી નાની મોટી વિગતે પડેલી હોય છે.
(આર્થિક સહયોગ : શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ જૈન મુનિઓ વિશે તથા તીર્થ કે તીર્થદેવ વિશે વન- ખંભાતવાળા) : ગીત આદિ પ્રકારની અનેક લધુ રચનાઓ થયેલી છે તેમાં પણ સંધના પેટ્રનસભ્ય,“ આજીવન સભ્ય * તેમ જ સામાન્ય કેટલીક ઐતિહાસિક, સામાજિક માહિતી પડેલી છે. ઉપરાંત સભ્યોનું વાર્ષિક સ્નેહ સંમેલન રવિવાર, તા. ૧૧-૧-'૮૭ ના જૈન કવિએ પિતાની લાંબી કૃતિઓમાં પિતાની ગુરુપરંપરા ને રોજ જવામાં આવ્યું છે, તેને કાર્યક્રમ નીચે પ્રમાણે રહેશે. રચનાનાં સ્થળસમયની માહિતી લગભગ અચૂક થે છે. તે ઘણી વાર એમાં સમકાલીન અચા, ગુરુબંધુઓ, પ્રેરક વ્યકિતઓ
* ભગવાન મહાવીરનાં રતન-ભક્તિ સંગીત તથા રચના સ્થળના રાજવીઓ શ્રેષ્ઠીઓને નિર્દેશ થતું હોય છે;
- સવારના ૮-૩૦ થી ૧૧-૦૦ ને નગરવર્ણન પણ થતું હોય છે. જૈન સાધુઓની ગુરુપરંપર
* બુફે-પ્રીતિ ભેજનઃ કાર્યક્રમ બાદ નધિતી પટ્ટાવલીઓ પણ ઘણી રચાયેલી છે.
જ સ્થળઃ બિરલા કી. કેન્દ્ર, ચપાટી - મુંબઈ | ગુજરાતને રાજકીયસામાજિક, ભૌગોલિક ઈતિહાસ અગત્યની નોંધ: મેડામાં મોડું તા. ૬-૧-૮૭ના સાંજનાં પર રચવામાં જૈન સાહિત્યમાંથી મળતી આ સામગ્રીને કેટલો વાગ્યા સુધીમાં રમેહ – મિલન અંગેનું પ્રવેશ પત્ર સંધના ઉપગ થયે છે એ હું જાણતા નથી. પરંતુ બહુ ઝાઝો આ કાર્યાલયમાંથી મેળવી લેવું. બિરલા કીડા કેન્દ્રના સભાગૃહમાં ઉપગ થયે હેવાની આશા નથી. એ માટે પ્રત્યન પણું માગે. છે સીટની સંખ્યાની મર્યાદા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પણ ઇતિહાસના અભ્યાસીએ એ પ્રયત્ન કરશે તે એ ફળદાયી પ્રવેશપત્ર આપવામાં આવશે. નીવડયા વિના નહીં રહે એ વિશ્વાસ છે. મુદ્રિત કૃતિઓ પણ ચીમનલાલ જેશાહ ' '' - કે. પી. શાહ - ધણી વિપુલ સામગ્રી આપી શકે તેમ છે.” (પૃષ્ઠ ૧૧-૧૨) દક, સંજક
પન્નાલાલ ૨. શાહ મંત્રીએ
-
1