SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ એ ઉપરની હાંલી ઉપર અલીધે કટકા દીધા ભિચારી હાંડલી ભાંગી ગઇ. * * * ક્રિડી નામની પાંચ વરસની માલિકા ટાઢ વસના ગુડ્ડામાં ભરાવી ભાઈને હીંચકા નાખત` હીંચકાની દેરી પાંચીમ રમે છે. ‘સુન્દરમ્' આગળ કહે છે વઢતાં વઢતાં બે બિલાડાં દાડતાં આવ્યાં ત્યાંય અગત અને છેાડીના ખીતે ઊભી આસરીએ નાસી જાય પાંચીકા બારણામાં વેરાય. બ્રાણીના બળદ ત્રિષ ઉમાશ'કર જોષી લખે છેઃ પેલા જ લમમાં પીડયા હશે શું, ગરીબ ગાયના જણ્યાં, આ જન્મારે મનેખનો દેહ, મૂંગા બળદિયા અણ્યા વીરા ! કડીફેર કરાયા. i અન્ય ગાંધીવાદી ક્રવિ ‘અનામી’ સુન્દરમાં તથા ઉમાશંકરની જેમ જ વાસ્તવવાદી કાવ્ય લખે છે: ભ્રમાં ઘૂસી શ્વાન બિલાડીએ કડવીની ખાધી ધેસ ગુજરાતી ભાષા સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ વિવેચક અને સકાીન ગુજરાતી ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી જયંત કોઠારીના એક (Monograph ) લઅભ્યાસ લેખ ધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનનું પ્રદાન' તાજેતરમાં પ્રકાશિત થયેલ છે. આ પ્રકાશનથી મધ્યકાલીન ભાષા-સાહિત્યના પ્રતિાસને એક બહુ મેટા વળક સાંપડે છે. ા પુસ્તિકામાં જયંતાએ જૈન સાહિત્યની વિવિધતા, વિપુલતા અને સાહિત્યક ગુણવત્તા જેવા મુદ્દાઞને મનુષંગે સૂક્ષ્મ ચર્ચા કરીને એના ખરા અંદાજ દર્શાવ્યા છે. અતિહાસમાં પ્રવેશ નહી પામેલ કંઇ કેટલાય સજા અને કૃતિએની વિગતો આપીને તેમણે એક સોધન નિબંધ મા નિમિત્તે તૈયાર કર્યો છે. જૈન સર્જકાના પ્રદાનનું શ્રદ્ધેય અધ્યયન –ડા, બળવંત જાની પ્રારભમાં ખે એક ઉદાહરણ આપીને આપણે ત્યાં તિસમાં જૈન સાહિત્ય કઇ રીતે સ્થાન નથી પામ્યું એ નોંધીને જ્યતભાઈએ આ વિપુલ અને સત્ત્વશીક્ષ સાહિત્યની જાળવણીસમની લાક્ષણિકતાએ દર્શાવતાં દર્શાવતાં એક હકીકત તેર્ આપણું લક્ષ્ય દાયુ છે. તેઓ ધિ છે કે, પ્રાચીન ગુજરાતી સાહિત્ય આ જૈન જ્ઞાનલડારામાં સચવાયેલું જેટલુ મળે છે તેટલુ' અન્યત્ર કયાંય મળતું નથી. જૈનેતા આવી Æસ્થાગત વ્યવસ્થા નિપજાવી શકયા નહીં, એમની સાહિત્ય સામગ્રી વ્યકિતગત માલિકીના ધેારણે રહી અને તેથી ભ્રૂણી તા રફેદફે પણૂ થઈ. આજે ૧૨મીથી ૧૯મી સદી સુધીના ગુજરાતી ાષા-સાહિત્યના વિકાસના કાવાર ઇતિહાસ મળી શકે છે. કુસદાલીના પન્નાદે ભાીય આય કુળની કાષ્ઠ ભાષાના આવા પ્રતિદ્વાસ સાંપડતા નથી અને જગતનાં ભાષા-સાહિત્યમાં શુ આવા લખલા આા જડવાના....જૈન સોંપ્રદાયે સાહિત્યના જતનની એક દૃઢ પ્રણાલિકા ઊભી કરી લીધી એના લાભ ઊગતી અને વિકસતી ગુજરાતી ભાષાને લા સેટા મળ્યા.’ (પૃષ્ઠ- ૩) ale 2-2-10 છાની ભાળ ગઈ સતાને, શિરિયા વિશ્વેશ જગે ઢમાં કહેશેા છુપેલ દિનેશ ? ગોષ્ણુનું વર્ણન કરતાં રમણિક મરાલાળા કહે છે ઃઊંચા કરી શ્રવણું, વાંકડી થીભડી ડેલાવતું, મધુર કંટડીના શ્વેતુ'; આલિંગીને શિશુને પટ્યૂટ પાવા ગઇદ શુ ધસમસુ પુરમાં પ્રવેશે. નરર્સિંહ મહેતાના ‘તુજ વિના ધેનમાં જાશે'' વ્યથી શરૂ કરી ખરાબવાળાના ગાંવદા સમસ્ય પુરમાં પ્રવેશે. પતિથી મા વિવેચન પૂરું કરતાં માનદ થાય છે. ગામ ભારતીય જીવનમાં પરિવારરૂપ બની ગઇ છે તે હકીકતનું સ્મરણુ થાય છે. જૈન સાહ્નિત્યની સ્થિતિ અંગે ટૂંકમાં ઉલ્લેખ કરીને એની ક્ષમતાને નિર્દેશ કરી જયંતભાઈ આ સક્ષમ સાહિત્યધારા ક્યા કારણેાસર અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે એ કર્યાંક સ્મરણમાંથી પક્રિતા લખી છે. સ્મૃતિ દ્વેષના સાવ હાવાથી અગાઉથી જ વાચકાની ક્ષમા માગી લઉં છું. (સ'પૂર્ણ') વિગતને પ્રસ્તુત કરવા તરફ્ વળે છે. આ માટે પ્રારભમાં જૈન સાહિત્યના વિષય વવિષ્યની તેઓએ નોંધ કરી છે એમાંથી જૈન સજ`દાની વિશાળ દૃષ્ટિની જ્ઞાનેપાસનાને પરિચય ભાપણને પ્રાપ્ત થાય છે. ઉપરાંત પોતાની સાહિત્ય પર પાને તર પરંપરાનો લાભ લઇને સમૃદ્ધ કરનાર' જૈનસજ કાના ઊંડાણથી શાધન-અભ્યાસ કરવાની એક દિશા પણ તેમણે નિર્દિષ્ટ કરી આપી છે. જૈનસાહિત્યના વૈવિષ્યને તર્કબદ્ધ રીતે અભ્યાસ પ્રસ્તુત કર્યા બાદ જૈન સાહિત્યની વિપુલતાના મુદ્દાને અનુષંગ જયંત ભાઈએ જૈન સાહિત્યના એક ખીજા લાક્ષશિક પાસાની ચર્ચા કરી છે. કુલ: ૨૧૦૦ જેટલા મધ્યકાલીન સામાંથી ૧૬૦૦ જેટલાં સજા જૈત અને એજ રીતે ત્રણેક હજાર જેટલી મધ્યકાલીન કૃતિઓમાંથી ખે-એક હજાર જેટલી રચનાએ જૈન સજ'કા દ્વારા રચાયેલ છે. ગુજરાતી સાહિત્યની આર બની કૃતિ ‘ભરતેશ્વર બાહુબલિ રાસ' પણુ જૈન સર્જક શાલિભદ્રસૂરિ દ્વારા રચાયેલી છે. ઉપરાંત આ બધા સજ કામાંથી યશેાવિજય, જિનષ અને સમયસુંદર જેવા સજા પાસેથી તા તાષિક કૃતિઓ પશુ પ્રાપ્ત થયેલી છે. ૯,૦૦૦ જેટલી કડીની લાંખી કૃતિઓ પણ આમાંના કેટલાક સજા પાસેથી પ્રાપ્ત થાય છે. વળી છ વર્ષ એટલે જેમને લાંબા વનકાળ છે, એવા પણ અનેક જૈન સકાના ઉદાહરણા તેમણે દર્શાાં છે. બહુ નાની વયે દીક્ષા, ત્યારખાદ તરત જ શાસ્ત્રાભ્યાસ અને પછી કાવ્યસર્જન તરફ્ વળ્યા હોય એટલે સ્વાભાવિક છે કે આટલેા લાંખા કવનકાળ તેઓને સાંપડે. આ સજાની કૃતિમાંથી વિદ્યાગુરુના-બ્રાહ્મણુ પંડિતાના-નામોલ્લેખ પણૂ સાંપડે છે, એ પથી જાય છે કે એ સમયે પણુ જૈનેએ આ રીતે જ્ઞાન-સ’પાદન માટે આયેાજન કર્યુ હશે શ્મને એ પ્રકારના આયાજનને કારણે ભાષાવિ, શાસ્ત્રજ્ઞાની અને અભ્યાસી જૈન સર્જા પ્રાપ્ત થયા. સ્વરૂપવૈવિધ્ય, વિષયવૈવિષ્ય ઉપરાંત કાવ્યતત્ત્વના ઊંડા
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy