SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૭ પ્રબુદ્ધ જીવન ૧૭૩ મટી જઈ સભાન-સચેત-જ્ઞાની પાઠક-ઉપાધ્યાય થવાનું છે. અને આગળ ઉપર પંચાચાર પોલન કરનાર આચર યુકત આચાર્ય' એવાં સર્વોચ્ચ સાધક બનવાનું છે. જ્ઞાનાચાર દર્શનાચાર, ચારિત્રચાર, તપાચાર અને વિચારના પાલનને પચાચાર પાલન કહે છે. અજ્ઞાની છીએ એટલે જ દુરાચારી-અનાચારી છીએ, અને તેથી જ દુષ્ટ-દુર્જન છીએ. દુર્જન છીએ તેથી દુશ્મને છે માટે અરિદ્રત છીએ. અને અગાઉ જણાવ્યા મુજબ અરિહંત હોય તે અસિદ્ધ જ હોય! “અરિહન્ત’ એ સત્ય સ્વરૂપનામ છે. અરિહત” એ અસત્ય અને વિરૂપ નામ છે. જીવના અતિરિક સાચા નામ પાંચ છે. (૧) અરિહન્ત (૨) સિધ્ધ (ક) આચાર્ય (૪) ઉપાધ્યાય અને (૫) સાધુ. પ્રથમ બે નામ સાધુ અવસ્થાના છે. અને પછીના ત્રણ નામ સાધક અવરથાના છે. માં નામથી તેઓને નમસ્કાર કરવાથી અને તે મુજબ બનવાથી ને જીવન જીવવાથી અરિહન્ત અને સિદ્ધ સ્વયં બની શકાય છે. જગતમાં આધ્યાત્મ શાસ્ત્ર સમજાવનાર મહાન છે. એટલે જ પંચપરમેષિમાં આચાર્ય, ઉપાધ્યાય ' અને સાધુને રસ્થાન મળેલ છે. તેઓ ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી ઊંચું ચારિત્રયુકત જીવન જીવનારા છે. ઉચ્ચતમ એવાં પરમાત્મા સાથે સંબંધ કરી તેવું ઊંચું જીવન જીવે તેનું જીવન ઊંચું હેય. પરત્મમાં સાથે થયાપમાણ સંબંધ, અનુભવન કર્યા પછી પદવી ઉપર અવાસ. પરમાત્મા કે પરમાત્મતત્વ સાથે સંબંધ કર્યા વિના વિચાર, સદ્દવર્તન, સત્યજ્ઞાન આવતું નથી. પર મેમતત્વ સાથે સ બ ધ મખાન જગત સમક્ષ આવનાર જ લોકોને પરમાત્મા સાથે સંબધ " કરવા, *ગત સુધારવા શકિતમાન બને છે. પરમાત્મતત્તવ નિર્મોહી-વીતરાગ દેહાતીત તત્વ છે અને તેથી જો આત્મા એવા વીતરાગ પરમાત્મતત્વ સાથે પિતાના મતિજ્ઞાનના ઉપયોગથી ભળે તે આત્મા વય પરમાત્મા-સિદ્ધત્મા બની શકે છે - પરમાત્મ તત્વ એ સર્વ ગુણની ખાણ છે. એ તત્ત્વને જેટલું વઢીએ અને જેટલું ટીએ તેટલા તેટલાં આત્માના ગુણ ખીલતા જાવ. સવ" સત્યનુ સત્ય, સર્વને સર્વ', સર્વ સુખને સુખરૂપ, સર્વ સતમાં સસ્વરૂપ બ્રહ્માંડમાં કાઈ હોય તે તે મરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા છે. આમ સમગ્ર વિશ્વમાં સોંસવાં પણ હોય તે સર્વેશ્વરા એવી અરિહતેશ્વર, સિદ્ધીશ્વરા જ છે પરમાત્મા કેવલતાનના ઉપયોગથી વિશ્વતિ છે કેમકે કેવલજ્ઞાનમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે. તે આખા વિશ્વને પરમાત્માની સ્મૃતિમાં જોતાં શી જોઈએ પરમાત્મા બનવા અહ ટાળવું જોઇએ. જે પરમાત્મા પ્રત્યે દાસત્વભાવના રવીકારવાથી ટળે છે અહ ટાળવાથી અહં એટલે કે ત્રિલેકપૂજય બનાય છે. નવકારમંત્રમાં રહેલ પંચપરમેષ્ઠિ ભગવત વિવના સર્વ સાત્વિક ભાવના સમૂહરૂપ છે. અહિત સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન મહાસાગરરૂપ છે. જ્યારે આચાર્યો, ઉપાધ્યાયે, સાધુભગવંતે અધ્યવસાય સ્થાનકરૂપી થુલનદીએ છે શ્રુતજ્ઞાન સરિતા છે જે માસાગરમાંથી નીકળે છે અને મહાસાગરમાં ભળે છે. સુંદર સુંદર ભાવે અધ્યવસાયરૂપ નદીઓ છે. અરિહંત - સિદ્ધ ૫ એ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ બેધ છે. જે નિરપેક્ષી શુદ્ધસ્વરૂપ સજાવસ્થા છે. સંકલ્પ — વિકલ્પ રહિત એવી નિર્વિકલ્પ, સહજાત્મ સ્વરૂપ આનંદાવસ્થા એટલે અરિહંત અને સિદ્ધની અવસ્થા, એ સાધકનું સાથ છે, એય છે, સાયની અવસ્થા છે, સાથનું સ્વરૂપ છે. જ્યારે અચા" – ઉપાધ્યાય – સાધુપદ એ સ, ધ્યના લક્ષ્ય સાધકની સાધકાવસ્થા છે સાથના સ્વરૂપને સાધનામાં ઉતારી તે મુજબ જીવવું તે જ સાધકની સાધના છે. માટે જ જેટલું નિર્વિકપદશામાં અર્થાત સ્વભાવ દશામાં જીવી શકાય તેટલું તેટલું નિશ્ચયથી સાધુપણું છે. બાહ્ય ચારિત્ર. પાલનને આ જ મહત્વને ભેદ ભાવ અને ખભવિ વચ્ચે છે. પંચપરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ રવરૂપ છે એટલે કે સ્વ ગુણુપર્યાય છે. જયારે પંચપરમેષ્ઠિ વ્યકિત એ સજાતિય પર દ્રવ્ય છે. પંચપરમેષિને શબ્દાર્થ એ જ જગતમ! અત્યજીવન છે. વિરોધી પદાર્થના સગને નાશ કરે અથવા. પુગલથી સર્વથા સુદ પડવું તેનું જ નામ અરિહન્ત' અને ફરી પાછા પુદ્ગલસંગી (દેહરૂપી પુગલાવરણને ને ધારણ કરવા ન બનવું તેનું નામ “સિદ્ધ' સિહ જ સાચા દિગંબર છે કેમ એમને દેહબર પણ નથી. અંતિમ સિદ્ધને કાય'સિદ્ધિ કહેવાય. સિદ્ધ પરમાત્માને સિદ્ધ એટલા માટે કહેલ છે કે ત્યાં આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ છે. જે થયા પછી કાંઈ થવાપણું, કરવાપણું, કે. બનવાપણું આગળ રહેતું જ નથી સિદ્ધાવસ્થામાં જતન [જાળવણી–સાચવણી રક્ષણ પતન [વિકૃતિ-અવનતિ]; કે ઉત્થાન [સંસ્કૃતિ-ઉત્કર્ષ-ઉન્નતિ હેતા નથી. જતનમાં પરાધીનતા છે; વિકૃતિમાં–પતનમાં મલિનતા છે; અને સંસ્કૃતિ–ઉત્થાનમાં ઉણઅભાવ અપૂર્ણતા છે. આમાનું સિદ્ધને કશુંય હેતું નથી. ‘અરિહંત અને સિદ્ધ પદ સાથે આપણું રવરૂપ કય છે, તેમજ જાતિ એકમ છે. જાતિથી અરિહંત, સિધ ખને આપણે સહુ જીવ જાતિના–ચતન્ય જાતિના છીએ. પુદ્દલ જડ જાતિનું છે. તેમ આપણે ચૈતન્ય જાતિના છીએ. વળી, સ્વરૂપથી આપણે પરમાત્મ સ્વરૂપ છીએ. અરિહંત અને. સિદ્ધ અવસ્થાને પામેલ વ્યકિતનું પરમાત્મસ્વરૂપ પ્રગટ છે. જયારે આપણું પરમાત્મ સ્વરૂપ સત્તામાં છે પણ વેદનામાં નથી.. જે આપણે આવરણ હઠાવી, કર્મના પડળ દૂર કરી પ્રગટાવવાનું છે. અનુંભવન વેદનામાં લાવવાનું છે તે માટે અરિહંત અને સિદ્ધ પદને, નમસ્કાર કરીને આપણે પણ તે સ્વરૂપે, પરિણમવાનું છે. તદુપરાંત થવાનું છે. પંચપરમેષ્ઠિ ભગવંતને આનંદ સ્વયંના આત્મામાં છે. તેઓ સ્વરૂપ નિષ્ઠાવંત છે. તેથી તેઓને પ્રેમ સમસ્ત વિશ્વ ઉપર, જીવ-અછવ સચરાચર સમગ્ર બ્રહ્માંડ ઉપર છે. તેઓને પ્રેમ અસીમ છે. તેઓ જ્ઞાની છે. અને તેથી સ્વરૂપને વેરે છે. જ્યારે આપણુ વેદનને આધાર અજ્ઞાનવશ આપણે પર પદાર્થને બનાવ્યા છે. પર પદાર્થ નૌમિત્તિક આપણે વેદન કરીએ છીએ. તેથી પરંપદાર્થમાંથી વેદન મળે છે એવું માનીએ છીએ. અને તેમાં સમજીએ છીએ જેથી પર ૫દાર્થને આપણે સર્વરૂપ સમજીએ છીએ. પરિણામે તે પર પદાર્થો પૂરતે જ આપણા પ્રેમને સીમિત સાંકડો અને રાકડા બનાવીએ છીએ. એટલે જ આનંદ સ્વરૂપી એવાં આપણે દુઃખી થઈએ છીએ. આનું કારણ આત્માનું અર્થાત સ્વ સ્વરૂપનું અજ્ઞાન છે. પિતાને આત્માના સાચા શુદ્ધ સ્વરૂપથી આત્મા અભાન છે. તેથી બેભાન બની બેફામ બની ભમે છે. ચારે ગતિમાં ફંગોળાયા કરે છે. આ અજ્ઞાનને કારણે
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy