________________
૧૭૨
માત્ર અંદરમાં સિધ્ધત્વનુ... જ વાટ કરી રહ્યો છે. સવ' કોઇ સવ પ્રકારની સત્ર સિદ્ધિને પુચ્છે છે-સવ'સિદ્ધિ સિદ્ધ થયાં વગર્ પ્રાપ્ત થવી શક્ય નથી. વળી સિદ્ધ તે જ હોઇ શકે કે જેને કોઈ શત્રુ ભર્થાત્ અરિ નથી. ‘રિ’યી હશુાયેલા અરિહત” છે જ્યારે ‘અરિ’ને જેણે હણી નાખ્યાં છે તે રિહંત' છે. પ્રશ્ન એ થાય કે શત્રુ કાણુ? પુદ્ગલદ્ર જ આત્મદ્રવ્યથી ત્રિરુદ્ધ ગુણધમ'વાળુ છે. જે વિરુદ્ધ છે તે દુશ્મન મથ'માં છે. તે શત્રુ છે. માટે પુદ્ગલ એ શત્રુ છે. ર્િ એવાં પુદ્ગલ દ્રવ્યના સંચાગ સબંધને અભાવ કરવાના છે એટલે કે દેહાતીત (અારીરી) અને ક્રાંતીત ( કમ"રહિત–નિરંજન) થવાનું છે. તે જ મુજબ પુદ્ગલસ'ગે પોતામાં રહેલ રાગ દ્વેષ આદિ પોતાના જ હોવા છતાં તે વડે પેાતાને મલિન-વિકૃત કરી રહ્યો છે તે પણ અરિ રૂપ છે. અને તેને પણ હણી નાંખવાના છે. આવું આ ઉભપ્રકારના બહિરંગ (પુદ્દગલદ્રવ્ય) અને અંતરંગ (રાગ-દ્રષ) અરિઓને જેણે હણી નાંખ્યાં છે તે ‘ઋરિહત’ છે. રાગને કારણે માહ, માયા, મમતા, લેભની ઉત્પત્તિ છે. અને રાગીને નાં રાગ નથી ત્યાં અેષ છે જેના કારણે માન અને ક્રોધની ઉત્પત્તિ છે. કાપણું એક સામાન્ય માંથી પણુ સવ' દાખની ઉત્પત્તિની શકયતા છે. આજ અંદરના રાગદ્વેષ; ક્રોધ, માન માયા, મંમતા, મેહ, લેભને કારણે મહારના ખીજા છવા સાથે અર્થાત્ પરસ્પર શત્રુતા છે. તા ખાના શત્રુઓને હણ્ણા વગર તેમને મિત્ર બનાવવા હાય અને અજાતશત્રુ અર્થાત સ મિત્ર થવું હુંય તે અંતરના તરગ શત્રુઓને હશુવા પડે અને ‘અરિહત' બનવું પડે જે અનવાની ચ્છા એવા કાણુ છે જે ન રાખતા હોય, સહુને સહુ કાઈ પોતાના મિત્ર બની રહે તે પસદ છે. અને નહિ કે શત્રુ.
જગતનું એવું સ્વરૂપ નથી કે જીવ સંખ્યા માત્ર એક છે. જીવની જાતના બે વિભાગ સમારી અને સિદ્ધ ઉભયમાં જીવની સખ્યા અનત છે. સંસારી જીવને ખીજા" સંસારી જીવેાની સાથે અને છાની વચ્ચે રહેવું પડે અને જીવન જીવવું પડે એવા વિશ્વના અટલ નિયમ છે. તેથી જ પરસ્પર એકબીજાના જીવનના આધાર થને ઋતે આધાર મને જીવવુ પડે એવા મકાટય નિયમ છે. આ નિયમથી જીવનું જીવ પ્રત્યેનુ આચરણ અને વ્રત'નો સિદ્ધ થાય છે. પરવર ૩વદ્મદ્દો નીવાનામ'. આચરણ અને વતન ખે પ્રકારના હાઈ શકે છે. સતન-સદાચાર અને અસતન-દુરાચાર પરસ્પર 'ન વડે જ જીવ, જીવની સાથે સત્ય અને પ્રામાણિક જીવન જીવી શકે છે કે જે તેને પેાતાના પરમ સ્વરૂપ સુધી લઇ જાય છે-પરમસ્વરૂપ સુધી પહેચાડે છે. એ જ ‘અરિહંત' મને સિદ્ધ' શબ્દને વાસ્તવિક અથ' છે. એ કાખના શત્રુ રહેતા નથી અને અસિદ્ધિને પછી પ્રશ્ન રહેતા નથી. એક તિને સે ચિત્ર હશે અને એક શત્રુ હશે તે તે એક શત્રુ ચેવિસે કલાક યાદ આાવશે પણ મિત્ર યાદ નહિ આવે. એક વ્યક્તિને સે સ યેગ અનુકૂળ હરશે અને એક સાગ પ્રતિકૂળ હશે તો તે પ્રતિકૂળ સાગ નિત્ય સ્મરણુરૂપ ખની રહેશે. અંદર ઉંડાણમાં સૂક્ષ્મ રીતે અવગાહન કરીશું તા આપણને ખાત્રી થશે કે ‘અરિહ ંત’ અને ‘સિદ્ધ’ શબ્દના અયની જ માંગ આપણા સહુ કાઇની છે. આમ જેણે સિદ્ધ બનવુ' હરી એણે અરિહ ંત થવુ પડશે અને તે માટે જીવ માત્ર પ્રત્યે સતન કરવા રૂપ સદાચારી નવું પડશે. દયા, દાન, સેવા, પ્રેમ કરુણા, મૌત્રિ, માધ્યસ્થતા, ક્ષમા ઉપેક્ષા, પ્રમેાદ (ગુણાનુ
પ્રાદ્ધ જીવન
તા. ૧૬ ૪૮૭
રાગ) આદિ ગુણા કેળવવા પડશે. અનાચાર, દુરાચારથી દૂર થવુ જોઇશે. એ માટે આચાર-અનાચાર, સદાચાર–દુરાચારને વિવેક કરવા પડશે. એ વિવેક કરવા માટે અજ્ઞાન હઠાવવું પડશે અને જ્ઞાન મેળવવું જોઋશે, તે માટે કરીને વિનયી ની નમ્રતાપૂર્વ`ક ઉપાધ્યાય-અધ્યાપક [વિદ્યાગુરૂ-શિક્ષક] પાસે જઇ અધ્યયન કરવુ પડશે. અધ્યયન માટે સાધના કરવી પડશે. ખાધક મટી સાધક થવુ પડશે. દુજન-દુષ્ટ મટી સજજન–સાધુ થવું પડશે અને અન્ય સાધકની સંગતમાં-સત્સંગમાં સહન કરતાં શીખીને તેમજ સહાયક બનીને અને સહાય લઈને સાધના થે આગળ વધવુ પડશે. એ માટે જ... “ ણમાલાએ સવ્વ સાહુણુ ', પથી સાધુ માત્રને અર્થાત સરસા ભગવાને નમસ્કાર કરેલ છે. અને તેથી જ પેાતાના જીવનમાં સાધુપ સાધક અવસ્થાની આવશ્યકતા ઐતિ ઊભી થાય છે. પરમાત્માની દ્રવ્યપૂજા ઔચિત્ય સહિત, નમ્રતાથી, વિનયપૂÝ કરવાની છે. ત્યારખાદ જ્ઞાન અને પ્રકાશ વડે ભાવપૂજા કરતાં મન અને બુદ્ધિ ભાવપૂજામાં પરમાત્માના ચરણે ધરી દેવાના છે. જે મન અને બુદ્ધિ પરમાત્માને અર્થાત અરૂપી તત્વને કર્યાં તેને પાછા રૂપી એવાં પર પદાથ, વિરૂદ્ધ ધમી' એવા પુદ્દગલદ્રશ્ય એટલે કે શરીર, ઇન્દ્રિય આદિને ન ધરાય. સાધુ ભગવતા તા સટ્ટા સવ"દા સતત ભાવપૂજામાં રત હોય છે. સાધુ ભગવંતા પોતાના મન મને બુદ્ધિ પરમાત્માને ધરી ચૂકયા હોય છે. જેથી તેમના શરીર, ઇન્દ્રિયાદિ પશુ મન-બુદ્ધિને આધીન રહી સતત્ ભાવ પરમાત્મપૂર્જામાં રત રહે છે અને દુન્યવી તત્વાથી અલિપ્ત રહે છે. આમ સાધુ ભગવતા સમગ્રપણે પરમાત્મમય હોય તેને પંચ પરમેષ્ઠિ નવકારમંત્રમાં. ણમે. લાએ સવ્વસાહુણ” પથી નમસ્કાર કરવામાં આવેલ છે સાધુ ભગવતનું સ્થાન પંચ પ્રમમેષ્ઠિના પાંચમાં પદમાં છે. તેજ પ્રમાણે માગળ ઉપર.
હ્યુમે। ઉવજઝયાણું” પદથી સ` ઉપાધ્યાય ગવ તાને; ‘ણમા આયરિયાણુ” પથી સવ" આચાય. ભગવાને, ‘ણુમા સિદ્ધાણ” પદથી સવ' સિદ્ધ પહ્માત્મ્ય ભગવંતેને, અને ભ્રમે અરિહંતાણ’પથી સત્ર અરિહંત પરમાત્મ ભગવતાને ‘નમસ્કાર કરવામાં આવેલ છે.
આ પાંચ પદે અંતઃકરણમાં ભાવરૂપ છે. 'ત ઃ = અતિરિકInternal, અંદરમાં આપણુા મતિજ્ઞાનના ઉપયેાગરૂપ સાધન (કરણ) જે આપણાથી અભેદ છે તે અંતઃકરણ છે. તઃકરણ એટલે કરણના ભેદૅમાં અંતિમ કરણુ-અ'તિમ સાધન. જેનાથી આગળ સાધન અથ'માં કાઇ કહ્યુ નથી. તેની પૂર્વ'માં અને સાથે ઉપકરણ અને કહ્યું છે જે અત:કરણની શુદ્ધિ માટે સહાયક અને પુરક સાધન છે. જીવનુ પરમાથ' સ્વરૂપ સિદ્ધ થયેથી સવ' સાનેથી પર થઈ જાય છે. એ અપેક્ષાએ સવ' સાધનના અંત કરનાર જે કરણ છે તે અંતઃકરણ છે. અરિહંત ઋને સિદ્ધ પરમાત્મામાં પરમાત્મ તત્વની પૂછુ'તા વડે તેએ સાધનાથી પર છે. એ ાથ'માં અંતઃકરણના આ રહસ્યમય અથ' છે.
આ પાંચ સહુ કાઇને પરમ ઇષ્ટ છે તેથી તે પંચને પંચ પરમેષ્ટિ તરીકે ઓળખાવેલ છે. સ્વરૂપમ ત્ર-નમસ્કારમત્ર-નવકારમત્ર દ્વારા તે પાઁચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં કરતાં ‘અરિહંત' માંથી ‘અ`ત' ખનવાનું છે; ‘અસિદ્ધ'માંથી ‘સિદ્ધ’ થવાનુ` છે, જે માટે દુન મટી સજ્જન અને દુષ્ટ મટી સાધુ મનવાનુ છે. અભણુ- મુઝ- મા- અજ્ઞાની અભાન