SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ <<tk. ૨૬-૪-૮૭ પ્રબુદ્ધ જીવન સ્વરૂપમંત્ર બે પન્નાલાલ જગજીવનદાસ ગાંધી માનવમનમાં અહંકાર અને આસકિત એ બે મોટા ટ્રાય છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ તપાસવાથી અહંકાર અને ાતિ દૂર થાય છે. નમસ્કાર એ ખીજાના ગુણે ગ્રહણુ કરવાની અને પોતામાં રહેલાં દ્વેષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સમુદ્ધિને વિકાસ થાય છે અને સમ્રુદ્ધિના વિકાસથી સદ્ગતિ હસ્તામલવત્ બને છે. જેટલે અહંકાર એટલુ સત્યનુ પાલન આછું. અને જેટલું સત્યનું પાલન આપ્યુ એટલી અનેક ટ્રામાં દૃઢતા વધુ. અર્થાત્ અમ, ક્રોધ, લાભનુ ખળ વધારે. નમસ્કારથી વાણીની કરારતા અને બુદ્ધિની દુષ્ટતા નાશ પામે છે એટલું જ નદ્વેિ પશુ મનની કૃપશુતા કામળતા-નમ્રતા, ઉદારતા અને સુજનતાના ગુણ વિકસત થાય છે મનનુ ખૂળ મ ંત્રથી વિક્સે છે. ‘મન' એટલે વિચારવુ અને ‘ત્ર’ એટલે રક્ષણુ કરવુ. મન + ત્ર =મંત્ર આમ મંત્ર શબ્દના અથ વિચારનું રક્ષણ થાય છે. વિચારનું રક્ષણ કરવું. એટલે વિચારને વિકલ્પને શિવસંકલ્પરૂપ બનાવવા અથવા શુભ સાવિક ભાવ સ્વરૂપ બનાવવી. મહામત્ર' છે. કેમકે મંત્રામાં સૌથી શ્રેષ્ઠ મંત્ર નમસ્કાર તે જીવ માત્રના સત્ય, સાધ્ય અને સાધક સ્વરૂપને કહેનારા, સમજાવનારા, જાગૃત કરનારા તેમજ સત્ય સ્વરૂપમાં લાવનારા અને તે મય બનાવનારા મંત્ર છે. માટે જ મંત્ર' યા તો ‘સ્વરૂપ મંત્ર' કહ્યો છે. તેને ‘પદ્મ પ્રુષ્ટ નમસ્કારરૂપી વજ્ર અહંકારરૂપી પવતનો નાશ કરે છે. નમસ્કાર માનવીના અનેમય કાષને શુદ્ધ કરે છે. ત કારનુ સ્યાંન મસ્તક છે. મનેામય કાય શુદ્ધ થવાથી અહંકાર આપે આપ વિલય પામે છે. નમસ્કારમાં શુભકમ', ઉપાસના અને જ્ઞાન એ ત્રણે-કમ યાગ, ભક્તિયોગ અને જ્ઞાનયેગા સુભગ સુમેળ છે. કહા કે ત્રિવેણી સંગમ છે. શલકમ'નુ ળ પુણ્યોદય (સુખ–અનુકૂળતા); ઉપાસનાનું મૂળ શ્ત અને જ્ઞાનનું ફળ પ્રભુત્વ-પરમપદની પ્રાપ્તિ છે. ક્રમ ફળમાં વિશ્વાસાત્મક બુદ્ધિ (શ્રદ્ધા) તે સત્બુદ્ધિ છે. જે શાંતિૠયક છે. અને એ નમસ્કારથી વિકસે છે. એટલુ જ નહિ પરંતુ તેના પ્રસ્તાવથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે, જ્ઞાન—વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે જ્યારે શતિ તે આનંદનો વાસ હૃદયમાં છે. બુદ્ધિના વિશ્વાસ અને હ્રદયમાં પ્રકાશ એ નમસ્કારનું અસાધારણું ફળ છે. નમસ્કારની ક્રિયા શ્રદ્દા, વિશ્વાસ અને એાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી એકલક્ષ્યતા; વિશ્વાસથી સર્વોપશુતા અને અભેદ્દતાથી ચિત્ત (બુદ્ધિ)ની સ્થિરતા-એકાગ્રતા વધે છે. નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે, પ્રમાદ વિરુદ્ધ પુરુષાય છે, હ્રદયની કંડારતા વિરુદ્ધ કામળતા છે અને ઉપકારીના ઉપકાર પ્રતિ કૃતજ્ઞતા છે. નમસ્કારના કારણે એકબાજુ મલિન વાસના અને ખીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે જ્ઞાન ઉપરનું ધારાવણુ (અજ્ઞાન) ટળી જાય છે અર્થાત્ દૂર થાય છે. ધતકમ ની પાસંકૃતિના ઉદ્યને પુણ્યપ્રકૃતિમાં ફેરવી આપે છે એ નમસ્કાર મહામંત્રના પ્રભાવ છે. જ્યારે પર પરાએ હાનિધ્યુત પ પર્ણન અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે તે નમસ્કાર મહામત્રના સ્વભાવ છે. નમસ્કાર મહામત્રના ૧૭૧ પ્રભાવથી વિઘ્ન દૂર થાય છે. જયારે નમસ્કાર મહામત્રના સ્વભાવથી વ્યક્તિ સ્વયં વચનાની, અતિ પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે; અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ સ્થૂલ કારણ-કામ ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે. શ ંખેશ્વર પાશ્વનાથ; અંતરિક્ષ પાર્શ્વનાથ શબ્દમાં શ ંખેશ્વર' અને ‘અ’રિક્ષ' એ અનાવરૂપ પ્રભાવ છે જ્યારે લેકામ શીખા પાનાથ પરમાત્મતત્વ એ સ્વભાવ છે. તાથ''કર ભગવતના પ્રાતિહાર્યાં અને અતિશય એ એમને પ્રભાત્ર છે જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે. અહંકાર કરનાર વ્યકિત પાતે તે ડૂબે છે પરંતુ અન્યને હૂક્ષ્મવામાં નિમિત્તે અને છે. જ્યારે નમસ્કાર કરનાર વ્યકિત પરપરાએ નમસ્કારના પ્રભાવે વય નમસ્કાય' અની જાય છે. અને અન્ય સોંપમાં આવનારના ઉત્કર્ષમાં નિમિત્તે અને છે. કારને ઓગાળનાર, મામ (મારાપણા)ને ગાળનાર પ્રથમ મંગળરૂપ નમસ્કાર વિષયક મહાપ્રભાવક નમસ્કાર મહામત્રરવમત્ર નીચે પ્રમાણે છે જે પ્રાકૃતભાષામાં છે. ‘શુમે અરિહંતાણુ હ્યુમે શિદ્ધાણુ, હુમા આયરિયાણુ હ્યુમો ઉવજ્ઝાયાણું શુમા લાએસસાહુણ ઐસા પંચ નમુક્કારો સવ્વ પાપટ્ટાસેપ્શા મંગલાણુ ચ સન્થેસિ પઢમ” થઇ માંગલ ’ એના નવ પદ હાવાથી તે ‘નવકારમંત્ર’ તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કામાં આવેલ છે. તે કાષ્ઠ વ્યક્તિ વિશેષને નહિ પરંતુ ગુચ્છુ-પર્યાયને નમસ્કાર કરવામાં આવેલ છે. પને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યો છે. કોઇ વ્યક્તિવિશેષને નમસ્કાર નથી. અને તેથી જ આ મહામંત્રને સ્ત્રરૂપમત્ર' કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાવિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપ કલ્પવૃક્ષ છે, જે સહુ કાઇને શક્ય કરવા યોગ્ય છે. એટલુ જ નહિં પણ તે જીવ માત્રની માંગ છે.ચાહુ છે. પછી તે જીવ ચાહે તે શાબ્દિક ધમના ઢાય, જાતિના હાય ક્ર ચાહે તે દેશના હોય. નમસ્કાર મહામંત્રને જાણુત ડ્રાય કૈં ન જાણુતા હોય પણ પ્રત્યેક માનવ જાણે કે અજાણે નમસ્કાર મહામત્રના ભાવને જ ચાહી રહ્યો છે. પચ્છી રહ્યો છે. માંગી રહ્યો છે, પ્રાથી' રહ્યો છે. એવા કાણુ છે જે વિશ્વની અંદર પેતાથી વિરુદ્ધ યા પ્રતિકૂળ પદાથ ને ચાહતા હોય યા તે સહન કરી શકતા હોય ? જીવ માત્ર અ ંદરથી પોતાથી વિરુદ્ધ પદાથી વિધી છે અને અસહિષ્ણુ છે વિશ્વમાં જ્યાં સુધી પોતાથી વિધી તત્વ અથવા પ્રતિકુળ તંત્ર હૈાય ત્યાં સુધી પેાતાની અસિદ્ધિને જ અનુભવતા હોય છે. આ રીતે છત્ર માત્ર અભાવમાં જ જીવતા હોય છે. બહારથી પ્રાપ્ત વસ્તુ તા માત્ર ભાસરૂપ જ હોય છે. એવે કાણુ છે કે જે પોતાના શ્રૃની સિદ્ધિને ઈચ્છિત ન હેાય અને અસિદ્ધ રહેવા માંગતા હાય ? શ્માના આંતરિક લક્ષ્ય અય' તે એ થયા કે જીવ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy