SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ १७० (૧) નખ (ર) હાથ (૩) પગ (૪) બ્રા (૫) હાઠ (૬) તાળવું (૭) નેત્રના ખૂણા-ખા સાતે રતવર્ષાં હાય, (૮) ખિ (૯) વારથળ (૧૦) ગળુ (૧૧) નાસિકા (૧૨) નખ (૧૩) મૂ—એ છ ઊંચાં ઢાય, (૧૪) દાંત (૧૫) ત્વચા (૧૬) વાળ (૧૭) આંગળીનાં ટેરવા (૧૮) નખ- પાંચ નાન પાતળા હોય, (૧૯) ′ખ, (૨૦) હ્રદય (૨૧) ના* (૨૨) હડપચી (૨૩) ખ઼ુજા- પાંચ માં ડ્રાય (૨૪) લાટ (૨૫) છાતી (૨૬) સુખ-મા ત્રણ વિશાળ હોય (૨૭) ૩૪ (૨૮) જાબ (૨૯) પુરુષચિદ્ધન- ત્રણ લધુ હેય, (૩૦) સત્ત્વ (૩૧) વર (૩ર) નાભિ આ ત્રણૢ ગભીર હોય—એવાં બત્રીસ લક્ષણવાળે પુરુષ બત્રીસ લક્ષણા, ઉત્તમ, ભાગ્યશાળી મનાય છે. શરીરનાં ગાંગામાં રહેલી ખત્રીસ મંગળ આકૃતિની દૃષ્ટિએ પશુ બત્રીસ લક્ષણૅા' માણુસ કહેવાય છે. એ ક્ષક્ષા નીચે પ્રમાણે છેઃ (૧) છત્ર (૨) કમળ (૩) રથ (૪) વજ્ર (૫) કાચમા (!) કુશ (છ) વાવડી (૮) મુખ્ય (૯) સ્વસ્તિક (૧૦) તારણુ (૧૧) ખાણ (૧૨) સિદ્ધ (૧૩) વૃક્ષ (૧૪) શ ́ખ (૧૫) ચક્ર (૧૬) હાથી (૧૭) સમુદ્ર (૧૮ કળશ (૧૯) મહેલ (૨૦) મત્સ્ય (૨૧) જવ (૨૨) યનુસ્ત ભ (૨૩) સ્તુપ (૨૪) માળ (૨૫) પવ ત (૨૬) ગામર (૨૭) દ'શુ (૨૮) વૃષભ (૨૯) પતાકા (૩૦) લક્ષ્મી (૩૧) માળા અને (૩ર) મેર. શરીરના 'ગાંગામાં જેમ વધુ ઉત્તમલક્ષણા તેમ તે વ્યક્તિ વધુ ભાગ્યશાળી મનાય છે. બત્રીસથી વધુ ૧૦૮ કે ૧૦૦૮ ઉત્તમ લક્ષગ્રા ગણાવવામાં આવે છે. એ ઉત્તમ લક્ષણે જેનામાં હોય તેવી વ્યકિત તેથી વધુ શ્રેષ્ઠ ગણાય છે. જૈન માન્યતાનુસાર બળદેવામાં ૧૦૮ ઉત્તમ લક્ષા હોય છે. ચક્રવતી'માં અને તીથરામાં એવાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણા હોય છે. આમ લક્ષાની દૃષ્ટિએ તીથકનાં શરીર સવ'શ્રેષ્ઠ મનાય છે. શુભ કર્મના ઉદયથી તેવાં લક્ષણા સાંપડે છે. बत्तीसा अठ सयं अट्ठ सहस्से व बहुतराई च । देहे देहीणं लक्खणाणी सुभकभ्मजणिताणि ॥ મા બધાં દેહનાં ખાતુ લક્ષણા છે. સ્વભાવ કે પ્રકૃતિના લક્ષણે તે અન્યતર લક્ષણા છે. એના વૈવિધ્યના તા પાર નથી. સુમિા ૬ વળા વજી, અમ્મત-૨ાહિરા ૩ ફેટી ! મહિયા સુ-વવાદ, અંતો કમાય સત્તાપે ॥ ખાદ્ય લક્ષણાના અંગભૂત અને અમ ખાદ્ય એવા ખે પ્રકાર છે. શરીરમાં રહેલા. અને સામાન્ય રીતે ઢાઢી ન શકાય એવાં (સિવાય કે આપરેશનથી) તે લક્ષણે મગભૂત ને વસ, આભૂષણ વગેરે દ્વારા ઓળખાતાં લક્ષણે તે અ’ગ ખાલ. રશ્કરના સૈનિકા, સાધુ સન્યાસી, હાસ્પિટલનાં - ડાકટર – નસ', વગેરે પોતાના ગણવેશના લક્ષણથી ઓળખાઇ આવે છે. પશુ તે કાઢી કે બદલી શકાય એવાં લક્ષણા છે. મૂછ, દાઢી, નખ, માથાના વાળ વગેરે અંગભૂત લક્ષણોમાં પણ ફેરફાર કરી શકાય છે. તીથકરનું સવશ્રેષ્ઠ અને થ, ભાવ તથા જીવનની દૃષ્ટિને સવ થા અનુરૂપ એવુ એક લક્ષણુ તે ‘લખન’ તરીકે માળખાય છે. ખાં જ લક્ષા લાંછન' તરીકે ન ઓળખાવી કાય. આમ ‘લોન' એ અવશ્ય લક્ષણ છે, પણુ. કાઇપણ લક્ષણુ એ લાંછન હોય કે ન પણ હોય. તીમરાનાં મા લાન માં ાંથી ક્રાણું નકકી કર્યાં? 2 પ્રણય જીન તા. ૧૬-૪૭ પ્રાચીન ગ્રન્થા વાંચતાં એમ માલમ પડે છે કે દરેક તીય' કરાની પોતાની જાંધ ઉપર (કે શરીરના જમણા અંગ ઉપર) આવુ એક લાંછન–ચિહનાકૃતિ હોય છે. ૠભિધાન ચિ’તામણિ’ની વાપન્ન ટીકામાં શ્રી હેમચન્દ્રાચાય લખે છેઃ છે. एते च दक्षिणाङ्ग विनिवेशिनो लांच्छन मेदा इति । આમ હેમચંદ્રાચાર્યના જણાવ્યા પ્રમાણે તીથ કરશનાં લાંછન એમના શરીરના જમણા ભાગમાં હોય આવશ્યક નિયુ*તિ' (માથા−૧૦૮૦) માં કહ્યું છે કે ઋષભદેવ ભગવાનની અને જાંધ ઉપર અળદનું લાંછન હતું. માટે તેઓ ઋષભજન તરીકે ઓળખાતા હતાં વળી એમની માતાને સ્વપ્નમાં પ્રથમ અળદનું દર્શન થયું હતુ. જુગ્મ ઃ 'उरु उसलछण उष्भ सुमिणम्मि तेण उसभजिणो ।' તીથ કરનાર ઉપરનું લાંછન તે એમના નામ-માઁ અનુસાર હાય છે. તેમ છતાં એ લછિન એમની પ્રકૃતિને દર્શાવનાર પ્રતિનિધિરૂપ પશુ ગણાય છે લાખના ખળ, હાથી, 'ધેડા, સિ'દ્ધ - મગરમચ્છ, વાંદા, મહિષ, ગેંડા, હરણ વગેરે જેવાં પશુઓનાં, કો’ચ, ખાજ વગેરે પક્ષીમાં, સૂર્ય, ચંદ્ર વગેરે અવકાશી પદાર્થાનાં, સ્વરિતક. નહાવત', કમળ, કળશ, શંખ વગેરે મગલરૂપ મનાતાં પ્રતીકાનાં એમ વિવિધ પ્રકારનાં હાય છે. આ પ્રત્યેક લાંછનના પેતાના કાઇક ઉત્કૃષ્ટ ગુરુ હાય છે અને એ ઉત્કૃષ્ટ ગુણુ અન’ત ગુજીના ધારક એવા તીર્થંકરના જીવનમાં પ્રકૃષ્ટપણે જોવા મળે છે. માતાને ભાવેલાં સ્વપ્ન, પોતાના શરીરના વધુ` કે અન્ય રૂપે પણ તે એમના જીવન સાથે સળાયેલ હોય છે, ઉ. ત. પદ્મપ્રભુની ક્રાન્તિ અથવા પ્રમા પદ્મના સમૂહ જેવી હતી, એમનું . શરીર પદ્મના રાતા વધુ' જેવુ હતુ . એમની માતાને પદ્મની શ્રધ્ધામાં શયન કરવાના સાહલા (દાઉદ) થયા હતા, માતાએ સ્વપ્નમાં પદ્મ સરોવર પણ જોયું હતુ અને ભગવાનના પોતાના શરીર પર પદ્મનુ` લાંછન હતું. એવી રીતે ચદ્રપ્રભુની કાન્તિ ચન્દ્ર જેવી હતી, એમની માતાને ચન્દ્રનું પાન કરવાની દાદ થયા હતા, મને એમની માતાને ચૌદ સ્વપ્નામાં ચન્દ્રનું સ્વપ્ન માન્યું હતુ અને ભગવાનના શરીર ઉપર ચન્દ્રનું લાંછન હતુ. પાશ્વનાથ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા પછી એક અધારી રાત્રે માતાને ધારામાં પણ સપ' દેખાયા તે જે એમના પિતા રાજા અશ્વસેનને, દેખાયા નહતા, એ ગમમાં રહેલા પુત્રને જ ચમત્કાર હતા. વળી ભગવાનના શરીર ઉપર સપનું લાંછન હતું. આમ લાંછન માત્ર શરીર પરનું એક ચિહન જ માત્ર ન રહેતાં તીથ"કરના સમગ્ર છત્રનમાં ખર્` અને ભાવની દૃષ્ટિએ વિવિધ રીતે તે સકળાયેલુ જોવા મળે છે. જૈન માન્યતા અનુસાર મા અવસર્પિણીના કાળમાં ભરત ક્ષેત્રમાં ચોવીસ તીર્થોકરા થઈ ગયા. ખા દરેક તીય કરનું પોતાનુ જુદુ લાંછન છે, જેમકે ખળદ' એ ઋષભદેવનુ' લાંછન છે; હાથી' અજિતનાથનું લાંછન છે; સપ' પાર્શ્વનાથનુ' લખન છે; ‘સિ'હું' મહાવીરસ્વામીનું લાંછન છે. વતમાન ચેવિીસીના ચાવીસ તીય કરાનાં લોંગ્ન નીચે પ્રમાણે છે : (૧) ઋષભદેવ-ખળદ, (૨) અજિતનાથ-હાથી; (૩) સભવનાથ બેડા, (૪) અભિનદનસ્વામી - નિંદા, (૫) (અનુસ′ધાન પૃષ્ઠ ૨૦૧ ઉપર)
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy