SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. M, By/Sonth 54 Licence No. 1 37 વર્ષ:૪૮ અંક ઃ ૨૪ प्रबुद्ध મુંબઇ તા. ૧-૪-'૮૭ અને તા. ૧૬-૪-'૮૭ વાંક લવાજમ રૂા. ૩૦/- છુક નકલ રૂા. ૩-૦૦ તંત્રી : રમણલાલ ચી. શાહે લાં છ ન ‘છિન’' શબ્દ જૈનામાં વિશેષ પ્રચલિત છે. 'લોન' સસ્કૃત શબ્દ છે અને તેના અથ થાય છે નિશાની' અથવા “ચિહ્ન’. લાંછન ઉપરથી પ્રાકૃત અને અપભ્રંશમાં ‘છણુ’ શબ્દ પણ વપરાયા છે. લાંછન માટે મતિાવિ વિન', : '‘ઇન અને વિય ‘ડમુળાિિમરન’ ઇત્યાદ્દેિ ઉલ્લેખા પ્રાચીન ગ્રંથામાં મળે છે. લાંછન માટે ‘ચિમ્બ્રેન' ઉપરાંત ધ્વજ' ‘લિંગ' જેવા શબ્દો પણ પણ વપરાયા છે. કેટલાક શાબ્દોના અથમાં ચડતીપડતી થાય છે. અય'વિસ્તાર, અથ સાચની પ્રક્રિયા શબ્દોની બામતમાં થયા કરે છે. કેટલાક શબ્દો વખત જતાં હલકા અથ'માં પણ વપરાવા લાગે છે, એટલે કે અથ વિનિપાતની ક્રિયા પણ થાય છે. ‘લાંછન' શબ્દ તીથકરાની બાબતમાં શ્રેષ્ઠ અથમાં વપરાય છે. પરંતુ વત માન -સમયમાં લાંછન' શબ્દ ` અથવા ડાધના અર્થ'માં પણ વપરાય છે.] વ્યકિતની ઓળખ માટે એનાં લક્ષણા ઉપકારક નીવડે છે. કેટલાંક લક્ષણો સારાં અને કેટલક ખશખ હોય છે. ખ ણા, હાથે હૂ ા, પગે લંગડા, કાઢવાળા કે એવાં ખાખ લક્ષણો દ્વારા પણ માણુસ તરત ઓળખાઇ આવે છે. જેમ વ્યકિત પુણ્યશાળી તેમ એના શરીરનાં અસામાન્ય શુભ લક્ષાને વધુ મહત્ત્વ અપાય છે. તીથ કરાને ઓળખવા માટે એમના અસામાન્ય અર્થા અનેક શુભ ખાલ લક્ષણામાંથી કાઇ વિશિષ્ટ એકાદ લક્ષણુને સૌથી મહત્ત્વનું ગણવામાં આાવે છે. એ રીતે લાંછન’ એ તીય કરતુ એક વિશિષ્ટ લક્ષણુ છે. જીવન E સુબઇ જેન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર '' પશમાં એવું મેઇલ $૨૦ ૪ ૧૨ અજાણી કાઇ વ્યકિતને ઓળખવા માટે ઉંચાઇ, ખિાના રંગ, ચામડીના વૃણુ' વગેરે એના હેતુ વર્ષોંન કરવામાં મદદરૂપ બને છે, તેમ છતાં કાઇકવાર એવા વણુનવાળા સમાન વ્યકિત એક કરતાં વધુ હેાઇ શકે છે, એટલે તેમાં ગેરસમજ થવાને સભત્ર રહે છે. પરંતુ દરેક મનુષ્યના શરીરમાં મસ્તક કે ચહેરા ઉપર અથવા હાથે કે પગે અથવા શરીરના અન્ય કાડ઼ ભાગે એવી કાઇક નિશાની હોય તા તે વધુ એને તરત ઓળખી શકાય છે. તલ, મસા, લાખુ, રુઝાયેલા ધા, રસાળી, ડાધા, રુવાટી, ભૂરી આંખો, ધેાળા વાળ, માથે ટાલ વગેરે જેવા કાઇ લાણુથી એ વ્યક્તિને ઓળખવાનુ અધરુ નથી, જ્યાં સમાન ચહેરા હાય કે જ્યાં સમાન દેઢાકૃતિ ટ્રાય ત્યાં આવી જુદા કાજીક વક્ષણાની અપેક્ષા વધારે રહે છે, વર્તમાન સમયમાં શરીર પરનાં વિશિષ્ટ લક્ષણા દ્વારા તથા ફાટાગ્રા દ્વારા જાણ્યા માણુસને ઓળખવાનું સરળ થઇ પડે છે. પાસપોર્ટ માટે અને પેાલીસ ખાતાના રેકાર્ડ માટે અનેક માણસના ફાટાએ ઉપરાંત એનાં વિશિષ્ટ લક્ષણે (Identification Marks)ની નોંધ રાખવામાં આવે છે. મેં માજીસના હાથ પગની રેખામાં સરખી હોતી નથી. તેમાં પણુ, એમ કહેવાય છે કે 님 પણ છાપ ક્યારેય સરખી હાતી નથી. એ રેખાઓમાં અનત વૈવિધ્ય રહેલુ છે. એટલે કે દરેક માણસના શરીરમાં એવુ તા કંઇક વૃક્ષણ હાય છે કે જે એનુ પાતાનુ વિશિષ્ટ, વૈયક્તિક જ ડાય છે. તેવા એક લક્ષણુ દ્વારા કે ચેષ્મક લક્ષાના સમૂહથી માણસને આળખવાનું સરળ થઇ પડે છે. શરીરનાં વિવિધ "મ ગાનાં અવલાકન ઉપરથી માનવજાતિએ પેાતાના અનુભવને આધારે કેટલાંક લક્ષણાને ઉત્તમ પ્રકારનાં, અને કેટલાંકને કનિષ્ઠ પ્રકારનાં ગણામાં છે. શરીરના વિભિન્ન અવયવામાં રહેલાં એવાં ઉત્તમ લક્ષણામાંથી જેનામાં ત્રીસ ઉત્તમ શ્ર્વક્ષો હોય તેવા માણસને ખત્રીસ લક્ષણા' કહેવામાં આવે છે. તે ભાગ્યશાળી અને શુકનવતા ગણાય છે. ભારતીય સામુદ્રિકશાસ્ત્રમાં માનવ શરીરનાં વિભિન્ન લક્ષણાનું જેટલુ ઝીંઝુવટાયુ અવલાસન, પૃથકરણ અને અધ્યયન કરી જે શુભાશુભ અનુમાતા તારવવામાં આવ્યાં છે તેવુ દુનિયાના અન્ય કાઇ સાહિત્યમાં જોવા મળતું નથી. શરીરનાં વિવિધ અંગાને પણ લક્ષણુ વ્યંજન (મસે, તલ વગેરે) ગુણુ, માત (પાણીથી આપ), ઉન્માન (વજનથી માપ), પ્રમાણ (ગળથી માપ)ની દૃષ્ટિએ તપાસી તેના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રમા દર્શાવવામાં આવ્યા છે. ભગવાન મહાવીરના શરીરનું વણુન કરત કલ્પસૂત્રમાં લખવામાં આવ્યું છે, ‘અહી પટ્ટિપુનમં િનયિતીર लक्खणर्वजणगुणोववेयं माणुम्माणप्पमाणपडिपुन्नसुजाय सम्बंगસુરત.......' (અર્થાત્ હીનતા રહિત, પચિય ઇન્દ્રિયથી પરિપૂર્ણ, લક્ષણ્ણા, મ્ જના અને ગુણાથી યુક્ત, માન, ઉન્માન અને પ્રમાણુથી પરિપૂણુ, સુજાત અને સર્વાંગસુ’દર......) મનુષ્યનાં મંત્રીશ્ન ઉત્તમ લક્ષણાની ગણુનામાં જુદા જુદ્ધ ગ્રંથામાં થેાડા ફરક છે. ગુણુની દૃષ્ટિએ આ પ્રમાણે ઉત્તમ બત્રીસ લક્ષણ ગણાવવામાં આવે છે;
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy