________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૭
- લામાવતાર અને જાતિ સ્મરણ જ્ઞાન
પૃ ૧૬૦ થી ચાલુ) જામકિતીને થાય અને મિથ્થતીને પણ થાય. જેને જેને જતિસ્મરણ જ્ઞાન થાય તે બધા જ જીવે બહુ ઊંચી કોટિના પવિત્ર અમકતી જીવ છે એવું માનવું અનિવાર્ય નથી.
- જેને જાતિસ્મરણ જ્ઞાન થાય તે ૦૧કિત અચાનક અસંબદ્ધ બાવતી હોય તેવું આસપાસના લોકોને લાગે છે. એમાં જે કઇ સાબિતી મળે કે કંઇક અણસાર મળે તે તેવી વાત પ્રસરે છે. અનેક લોકોને એ વાતની જિજ્ઞાસા થાય છે. પરંતુ લેકે તેવી વ્યકિતને પ્રશ્નો પૂછી પૂછીને એના ચિત્તને થકવી નાખે છે. અને પરિણામે એના જ્ઞાનની વૃદ્ધિ થતી નથી. એથી કેટલીકવાર તેવું જ્ઞાન વહેલું ચાલ્યું જાય છે. પરિણામે Mતિરસ્મરણ જ્ઞાન થયું હોવા છતાં તે જીવને તે જ્ઞાન માત્મસાધનામાં ઉપકારક નીવડતું નથી. જે જીવને નતિસ્મરણ જ્ઞાન થાય તે જીવ તેને બહુ બાહ્ય ઉપર ન કરતા એકાંતમાં રહીને જે પિતાના આત્મામાં જ તેને ઉહાપેહ વધારે છે, તે તેનું જ્ઞાન વૃદ્ધિ પામે છે. એને વધુ અને વધુ પૂર્વભવનું દર્શન થાય છે. વળી જેમ જેમ આ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ તે જીવ વધુ નિર્મળ બને છે અને તે સાન તેને માત્મસ્વરૂપનું ભાન કરાવી તેની આત્મ સાધનામાં ઉપકારક નીવડે છે. એટલા માટે જ જાતિસ્મરણ જ્ઞાનની ઘટનાની હું જાહેરાત આમાથીઓ માટે ઉપયોગી મનાતી નથી.
જાતિસમરણ જ્ઞાન જીવની નિર્દોષ અને નિર્મળ અવસ્થામાં કષ્ટ થાય છે. સામાન્ય રીતે આવી અવસ્થા બાવકાળમાં વિશેષ હોય છે, એટલે બાલ્યકાળમાં જાતિસ્મરણ જ્ઞાન થવાની ઘટના વિશેષ જોવા મળે છે. આમ છતાં આ જ્ઞાન માત્ર બાલ્યકાળમાં જ થાય એવું નથી. સદાચાર, સત્સંગ, સ્વાધ્યાય, આત્મચિંતન, આરાધના વગેરે દ્વારા પ્રાપ્ત થશેલી નિમંળતાથી કિશોરવયે કે યુવાન વયે કે મેટી ઉંમરે પણ જાતિસ્મરણું સાન થવાની ઘટના નોંધાયેલી જોવા મળે છે. તે
જાતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનને પ્રકાર નથીજેને જાતિસ્મરણ જ્ઞાન થયું હોય તેવી વ્યકિત દૂરના કેઈ સ્થળ અને એવી વ્યકિતઓ વિશે બોલવા લાગે છે, પરંતુ એમાં બત આનની ત«ક્ષણ બનતી જતી ઘટનાએ ની વાત હતી નથી, રંતુ પૂર્વે બની ગયેલી ઘટનાનું રમણિ હોય છે. અને તે પણ કેઈ નિશ્ચિત રથળ અને સમય પૂરતું મર્યાદિત હેય છે. વહળી જેને જાતિમિરણું જ્ઞાન થાય છે તેને પૂર્વ ભવનું સ્મરણ જાય છે પરંતુ તેને ભાવિ વિશે કશું જ્ઞાન હોતું નથી અવધિજ્ઞાનમાં તે ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણેય કાળનું તપતાની રથળ, કાળની સીમા અનુસાર જ્ઞાન થાય છે. એટલે અતિસ્મરણ જ્ઞાન એ અવધિજ્ઞાનને કોઈ પ્રકાર નથી, એ સ્પષ્ટ સમજી લેવું જોઈએ. અવધિજ્ઞાનમાં વ્યકિત પિતે ઉપયોગ મકે ત્યારે તેને તે જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાનમાં અવધિતાનની જેમ એ રીતે ઉપગ મૂકવાની વાત સામાન્ય રીતે
વિષયનું જ્ઞાન, જે મહાવરે ન હોય તે ઝાંખુ થઈ જાય છે. એક જંત્મમાં ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય, તે પણ બીજા જન્મમાં જીવને નવેસરથી શરૂઆત કરવાની રહે છે. અલબત્ત એમાં પૂર્વેના જ્ઞાનાવરણીય કર્મોને ક્ષયપક્ષમ એને કામ લાગે છે. તે પણ ભાષા શીખવાથી માંડીને જ્ઞાન સંપાદન કરવાની બધી ક્રિયા તેને ફરીથી કરવી પડે છે. જન્મ અને મૃત્યુ એ બે એવી મેટી ઘટનાઓ છે કે જેને કારણે જીવને દેહાધ્યાસ ઘણે બધે વધી જાય છે. જેમ દેહાધ્યાસ વધુ તેમ જ્ઞાનને ઉઘાડ એ છો. મૃત્યુ વખતે વેદના, આસકિત વગેરેને કારણે જીવને દેહાદમાસ ઘણો વધી જાય છે અને ત્યાર પછી નવા ગર્ભવાસનું દુઃખ પણ ઓછું નથી હોતું. એટલે ન જન્મ થતાં મગજની પાટી ફરીથી કેરી થઈ જાય છે. એટલે જ જીવોને સામાન્ય રીતે પૂર્વના ભવનું જ્ઞાનMતિ સ્મરણ જ્ઞાન થતું નથી.
કઈ કઈ જીને દેહાધ્યાસ બહુ ઓછા હોય છે. કેટલાકને અંત સમયે પણ દેહની કે અન્ય સાંસારિક વાસનાઓ કે આસકિત હોતી નથી. તેનું આત્મામાં લીનપણું વિશેષ હોય છે. તેવા નિમળ જીવેના જ્ઞાનના સંરકાર કેટલેક અંશે સચવાઈ રહે છે. એવા જીવને જન્માન્તરમાં જ્ઞાનાવરણીય કર્મના તેવા પ્રકારના પક્ષમને લીધે જાતિસ્મરણ જ્ઞાન થાય છે. કેટલીકવાર એ જ્ઞાન સહજ રીતે કશા નિમિત્ત વગર થાય છે. કેટલીક વાર પૂર્વ ભવમાં જોયેલી કે પદાર્થની કે વ્યકિતની આકૃતિને અણસાર મળતાં કે અમુક શબ્દો સાંભળતાં એકદમ જ્ઞાનનું આવરણ હટી જાય છે અને પૂર્વભવ સ્પષ્ટરૂપે ભાસે છે.
જાતિસ્મરણ જ્ઞાન થયું હોય એવી કેટલીક વ્યકિતઓ અચાનક પૂર્વભરની ભાષા બોલવા લગે છે. કેટલીક વખત પૂર્વભરની કઈ ચેષ્ટા પણુ કરવા લાગે છે. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે કે “જેમ બાલ્યાવસ્થાને વિશે જે કંઈ જોવું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણું વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે ને કેટલાકને ન રહે, ન રહેવાનું કારણ એ છે કે પૂર્વ દ છોડતાં બાહ્ય પદાર્થને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને ન દેહ પામી તેમાં જ આસકત રહે છે, તેને પૂર્વ પયયુનું ભાન રહે નહિ; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખે હેય તેને પૂર્વ ભવ અનુભવવામાં આવે છે. પૂર્વ પર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઇને, દેહ ધારણ કરતા ગર્ભવાસને લઇને, બાળપણ માં મૂઢપણુને લઈને અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને, પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને અવકાશ જ મળતું નથી; તથાપિ જેમ ગમંવાસ તથા અલપણુ સ્મૃતિમાં રહે નદિ તેથી કરીને તે નહોતાં એમ નથી; તેમ ઉપરનાં કરણને લઈને પૂર્વપર્યાય સમૃતિમાં રહે નહિ તેથી કરીને તે નહોતા એમ કહેવાય નહિ. તેવી રીતે અબ આદિ વૃક્ષેની કામ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તે થાય છે. તેમ જ પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયેપશમ આદિ સાનુકૂળતા (યોગ્યતા) હેય તે જાતિસ્મરણ જ્ઞાન થાય, . પૂર્વ સંશા કાયમ રહેવી જોઈએ. અસંસીને ભવ આવવાથી - -જાતિ-સ્મરણ તુને ન થાય.'
જાતિસ્મણ જ્ઞાન વિશે, બલકે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્વવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પચિ પ્રકારના જ્ઞાન વિશે જૈન ધર્મમાં જેટલી સૂફમાતિસૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. તેથી વિચારણા અન્યત્ર કયાંય થઈ નથી,
-રમણલાલ ચી. શાહ
: જીવના જ્ઞાનની વૃદ્ધિ સતત ચાલ્યા કર્યા કરે છે. એમાં
સ્મૃતિ પણ મહત્વનો ભાગ ભજવે છે. જે કંઇ દાન આપશે મેળવ્યું તે બધું જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જીવનપર્યત ટકી હે એવું હોતું નથી. એક સમયે મેટા જ્ઞાની તરીકે વિખ્યાત બનેલા મહાત્માઓને ૫શુ વૃદ્ધાવસ્થામાં અનેક વાતનું વિસ્મરણ થાય છે. યુનિવર્સિટીઓનું પ્રમાણુપત્ર મેળવનાર વ્યકિતઓનું તે તે