________________
પ્રવૃદ્ધ જીવન
તા. ૧૬–૩–૨૭
અને સાબદા થવા કહ્યું. પરંતુ શ્રીકૃષ્ણને કશી ઉતાવળ જ નથી ને ! તિથી વસ્ત્ર પકડી રાખી શકતી હોય તે એ રીતે ભત્રે આપરક્ષણ કરતી. પણ નાં એ ‘ગાવિ’દ ! દ્વારિકાવાસિન !' કરતીક કરતીક મદદ માંગે છે અને એ શબ્દો ખાલવા જતાં વજ્ર છૂટે છે ત્યાં ભગવાન ધસી આવે છે.' (જુઓ નિયોના મહેલમાં, પૃષ્ઠ ૬૮) આમ અહીં પુરુષાથના મહિમા છે.
વળી, ના છૂટકે પ્રભુ સ્મરણ કરીએ, એમાં ભગવાનનું ગૌરવ જળવાતું નથી, એવા તર્ક'માં, ઋશ્વર-તત્ત્વમાં માનવીય કલ્પનાનું આાપણુ કરવાના ચાળા છે. માનવીની સ્વાભાવિક પ્રક્રિયા એવી હોય છે, મનોવૈજ્ઞાનિક ભૂમિકા એવી હાય છે કે કાઇ પણું વ્યકિત ના છૂટકે એના શરણે આવે, એમાં એવી સમથ' વ્યક્તિનું ગૌરવ જળવાતું નથી; એવા ભાવ સમય માનવીને થાય, જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ'ના ન્યાયે ભગવાનનું પણ એથી ગૌરવ ન જળવાય એવુ આપણે ગૃહિત કર્યુ”! ખરેખર તા, હારીને, થાકીને, રવગૃહે પાછાં કરી રહેલાં સંતાનને પ્રશ્વર આશ્લેષમાં લે એને કરુણાથી સ્વીકાર કરે, એવા પુનરાગમનની વેળાએ કાં રહી રહીને શરણે આપે ?? એવા લેશ માત્ર માન વીય ભાવ વિના પ્રભુ એતા સ્વીકાર કરે, એને આવકારે અને ઉગારે એમાં જ ઇશ્વરની ધર તરીકેની મહત્તા છે. બાઈબલના *Prodigal Son'ની કથાના આ સૂર છે. શરણે આવે. લાને ધૂત્કારે અથવા માનવીની જેમ પાતાની મહત્તાનુ એને ભાન કરાવે એમાં ઇશ્વરનું ગૌરવ જળવાતું નથી. એને વખતે પેાતાની મહત્તાનું ભાન કરાવવાની ભાવના પણુ ઇશ્વરીય તત્ત્વને હીણ' પાડે છે. એમાં એના વિશાળ અને વિરાટ સ્વરૂપની આઁખી થતી નથી. શ્રૃહી અંગ્રેજ કવિ ફ્રાંસિસ ટોમ્સનના The Hound of Heaven' કાવ્યનું સ્મરણુ થાય છે. એ કાવ્ઝમાં કરુણાસાગર અશ્વરને પ્રેમ કે અનુગ્રહ, જીવતે આશ્લેષમાં લપેટી લેત્રા, તેની પાછળ ટ્રાડે છે. પ્રભુના એ પ્રેમપાશમાં ન ફસાવા જીવ ચાતર ઢાઢ મૂકે છે તે બીજી બાજુ કરુશુાનિધિ શ્વર જીવની સારસંભાળ લેવા, એને આશ્લેષમાં લેવા, અને ઉગારવા એની પાછળ પડે છે. ન છૂટકે ઇશ્વર સ્મરણુમાં એનું ગૌરવ જળવાતું નથી એવા તક'માં ભગવાનની અસીમ કૃપાનું આ પાસ પ્રી યુ રહે છે.
પુરુષાથ'ના ભ્રમ'ની સમજ ધરાવનારને અવિરત પ્રયત્નો છતાં પાછાં પડવાનું થાય તે ‘ડૂબતે માણસ તરણુ ઝાલે' એ એ ન્યાયે નહીં, પરંતુ જાતવિલાપનના ધમ થી સપૂ સમર્પણુ જ ધૃષ્ટ છે. મનેવૈજ્ઞાનિક પ્રક્રિયાથી પર જને જ મા વાત સમજી શકાય. એમાં માનવીનું ગૌરવ છે અને ઈશ્વરનું પશુ
વળી, ઇશ્વર સ્મરણુ એ છેટના, અંગ્રેજીમાં આપણે જેને Lender of Tast resort' કહીએ છીએ, તે અંતિમ શસ્ત્ર તરીકે ઉપયેગી છે. એને વારવાર ઉપયેગ ન થાય તે જોવુ પણ જરૂરી છે. એનુ વૈગ્ય રીતે મૂલ્ય જાળવીને સ ંસારના ત્રિવિધ તાપમાંથી છૂટવા એના શરણે જવાય. એમાં પાયાની વાત એટલી કે એના નામનું સતત, નિર ંતર ટશુ રહેવું જોઈએ અને સાચા ભકત તરીકે ઇશ્વરની હૃદય-ગુહામાં આપણુ સ્થાન હાવું ને એ.
સાભાર સ્વીકાર
*
*
વાનગી
લેખક : શ્રી ભવરલાલ નાહટા
ફૅમી સાઇઝ * પૃષ્ઠ : ૧૪૮ * મૂલ્ય : શ. ૪-૫
પ્રકાશક : રાજસ્થાન સાહિત્ય અકાદમી (સંગમ) ઉદ્દયપુર પ્રાપ્તિસ્થાન : મે. નાહટા સ, ૪, જગમેાહન મક્ષિક લેન, કલકત્તા-૭૦૦ ૦૦૭,
*
શ્રી ભવલાલ નાહુટા અભિનંદન ગ્રન્થ સપાદક : શ્રી ગણેશ લાવાની ક્રાઉન આઠ પેજી * પૃષ્ઠ : ૧૨૫ * મૂલ્ય : રૂા ૧૦૦/
પ્રકાશક : શ્રી ભવરલાલ નાહટા અભિનદન સમારોહ સમિતિ
૮૬, કેનિંગ સ્ટ્રીટ, કલકત્તા-૭૦ ૦૦૧
**
* નિલાંજના :
*
યાદા કે આયને મે' લેખિકા : રાજકુમારી ખેગાની ડંખી સાઇઝ * પૃષ્ઠ : ૯૭ મૂલ્ય : રૂ. ૧૦-૦૭ પ્રકાશક : પ્રમિલા જૈત ૨૧૪, ચિત્તરંજન એવન્યુ, કલકત્તા-૭૦૦૦૦૬
લેખક : શ્રી ગણેશ લક્ષવાની ડેમી સાઇઝ * પૃષ્ઠ : ૧૨૬ મૂલ્ય : ૧૨-૦૦ પ્રકાશક : જૈન ભવન,
પી/૨૫, કલાકાર સ્ટ્રીટ, કલકત્તા-૭૦૦૦૦૭
આત મુકત
લેખક શ્રી ગણેશ લલવાની
3મી સાઇઝ * પૃષ્ઠ : ૧૧૮ * મૂલ્ય ઃ ૮-૦૦ પ્રકાશક: જૈન ભવન,
પી / ૨૫, કલાકાર ટ્રીટ,
કલકત્તા~૭૦૦૦૦૭
ચંદ્રનમૂતિ લેખક: શ્રી ગણેશ લલવાની
3મી સાઇઝ * પૃષ્ઠ : ૧૫૯ *
મૂલ્ય: ૨૦-૦૦
પ્રકાશક : જૈન ભવન,
પી/૨૫, કલાકાર સ્ટ્રીટ,
કત્તા-૭૦૦૦ ૦૭
* વામનનાં પગલા
૧૫
લેખક: પ્રા. ઇજજતકુમાર ત્રિવેદી
ક્રાઉન સેાળ પેજ * પૃષ્ઠઃ ૬૬ મૂલ્ય રૂ. ૧૦-૦૦ પ્રકાશક: કુસુમ પ્રકાશન ૬૧/એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માગ', પાલડી, અમદાવાદ-૭