________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૭ યુત, કરેડ માટે ભાર, દિવસ માટે દેવસ, રાત્રિ માટે સાત્રિ, સમપૂરના (સંપૂર્ણ), સનસા (સતેષ), કારેન (કારણ), ચૂરી કલાક કે પહોર માટે જામ, પૂર્ણિમા માટે પરનમાં શબ્દને (ચેરી), અનતારા (અંતર), દૂકા (દુઃખ), દેસા (દેશ-ગામડુ, પ્રયોગ થાય છે. પશુ-પંખીના નામમાં મહિષ (પાડે) માટે કપાસ (પાસ), ચીનતા (ચિંતા-પ્રેમ, ચીતા (ચિત્ત) જેવા મેસ, સિંહ માટે સીંગા, ગજ-હાથી માટે ગજાહ, ઊંટ માટે સેંકડો સંસ્કૃત શબ્દ કંઈક ઉચ્ચાર અને કવચિત અર્થભેદ ઊનતા, ઘેડા માટે ક્રૂડાં શબ્દ જાય છે. ચગાલ-શિયાળ સાથે ઈન્ડોનેશિયન ભાષામાં ભળી ગયા છે. વાંચું છું માટે પરથી યુત્પન્ન શબ્દ સરીગાલા વરુને પર્યાય બન્યા છે. મયૂર બાચા અને આજ્ઞા યા બેલ આપવા માટે બેલેહ જાય છે. માટે મિયૂર શબ્દ પ્રચલિત છે.
દક્ષિણ ભારતની તમિળ ભાષાના પણ ઘણુ શબ્દ તેલાન ચરિતાર (ચરિત્ર) આનીઆયા (અન્યાય), લાબ (લાભ), (ટુવાલ), પેતી (પેટી), સનતરી (સંત્રી), માનીકામ (માણિક), બિસ (વિષ, દાસ (), સુદિ (શુદ્ધિ, આચાર (આચાર– કૂઈલ (મંદિર), નહાયાન (માછીમાર) વગેરે ઇન્ડોનેશિયન ભાષામાં કાર્યક્રમ), નચાના (રચના), રૂપા (રૂપ), સામા (સમ–સમાન), પ્રચલિત થઈ ગયા છે. સરૂપા (સમાન), કતા (થા, ચરીતા (ચરિત-કથા), ચરિતર ભારતીય ભાષા-સાહિત્યને દક્ષિણ-પૂર્વના દેશમાં કે ચિરિત્ર), બીરુ (૩), જામખું (જો બુડિયું), નપુર (તુપુર), પ્રભાવ પડે છે, તે આ બધી વિગતો પરથી કંઈક સમજી શકાશે, સંકટકાળમાં પ્રભુ મરણની ન્યાયયુકતતા
0 પન્નાલાલ ર. શાહ દુઃ શાસનના હાથે જયારે દ્રૌપદીના ચીર ખેંચાય ત્યારે તે
બતિ માણસ તરણું ઝાલે’ એ ન્યાયે ના છૂટકે ઈશ્વરના એકવન્ના હતી. ભિષ્મ દ્રોણ જેવા વડીલે આગળ લાજને
શરણે જવું એમાં હતાશાને જેમ રઘુકાર છે તેમ વાતવાતમાં સંવાલ હતા, સૈ પ્રથમ અકળાયેલી આ સતીએ કુરુસભાને
એનું મરણ કરી, એની પાસેથી કામ કઢાવી લેવાની વૃત્તિમાં બૌદ્ધિક અને સચેટ પ્રશ્નો પૂછયાં. પેતાના બાહુબળના આપણી ‘વાણિયા-વૃત્તિ’ કે કાયરતા છતી થાય છે. એ બને આધારે, એકલા હાથે, ઝઝુમી શકશે નહીં એમ જયારે એને અંતિમની વચ્ચે માનવીએ. પુરુષાર્થ ખેડીને, મધ્યમ-માગ લાગ્યું ત્યારે પોતાના સમર્થ પતિદેવ-યુધિષ્ઠિર, ભીમ, અર્જુન
અપનાવવાનું કૌશલ દાખવવું જોઈએ. વગેરે સમક્ષ એણે ધા નાખી. પ્રભાવશાળી પાંચે ય પાંડ
માનવીનું ગૌરવ પુઅર્થમાં છે. એના બળની મર્યાદ છે જયારે લાચાર જણાય ત્યારે પાયાલીએ ભિષ્મ પિતામહ, એ સમજવા છતાં એણે પુરુષાર્થ કરવું જરૂરી છે, કરે ગુરૂ દ્રોણાચાર્ય, અને ધૃતરાષ્ટ્ર જેવાં વડીલોને એણે આથી જોઈએ. એ પુરુષાર્થની ગાથા એળે જાય અને કોઈ જ રસ્તે ન પરિસ્થિતિનું નિવારણ કરવા વિનંતી કરી. પરંતુ એ વડીલે ટચલી રહે ત્યારે પ્રગટ ઈશ્વર સ્મરણ કરીને એ કહેઃ ભગવાન ! મેં આંગળી પણ આવા પ્રસંગે હલાવતા ન હતા. એ લાજ પણ મારું છતું વીય, છતું બળ ગોપવ્યું નથી. આમ છતાં વર્તમાન ઓછી ન હતી. દ્રૌપદીની કસોટી તે મેતથી પણ ભંડી હતી. પરિસ્થિતિમાંથી ઉમેરી શકાય તેમ નથી ! પિતાના પુરુષાર્થનું એવે મને દુઃશાસન અબળાનું વસ્ત્રો ખેચવા જ લાગે ત્યારે વખતે અભિમાન ન હોય, માત્ર વિનમ્રભાવે પોતાની જાતનું વિલેપન દ્રૌપદીએ શ્રી કૃષ્ણને સંભાયઃ “કૃષ્ણ! હવે તે તમે જ મને હોય. એ વખતે અંતરને આર્તનાદ હોય કે ભગવાન! હવે આ આપત્તિમાંથી ઉગારી શકે એમ છે!
આ પરિસ્થિતિમાંથી મને તાર કે ડૂબવા દેવો એ આપના અને કથા કહે છે કે શ્રી કૃષ્ણ વસંતરીક્ષમાંથી
હાથની વાત છે. એમાં માત્ર સારાં પરિણામની જ અપેક્ષા ન પાંચાલીના ચીર પૂર્યા. દુઃશાસન વસ્ત્રો ખેંચતા થાકી ગયો, પણ
હોય, પરિણામ વિષે અનાસકિત હોય. જેવી પરિસ્થિતિ દ્રૌપદીના અંગે પરથી વસ્ત્રો ખૂટયાં નહીં.
સર્જાય, એમાં ઇશ્વરની કૃપા સમજીને, એને સ્વીકારવાની
તતત્પરતા એમાં હોય તે ભગવાનનું ગૌરવ જળવાતું નથી, માનવી વિચારશીલ પ્રાણી છે એટલે આવા પ્રસંગમાં
એ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય, એની કૃપા અને કેપ ઔચિત્ય કે ન્યાયયુકતતા કેટલી એને એ ચકાસે છે. એ
ઉભયને નત મસ્તકે સ્વીકાર કરે એમાં આપણું લાબે આવકારવાલાયક પાસું છે. આ કથામાં પણ માનવી અવશ્ય એમ વિચારી શકે કે દ્રૌપદીએ જે કામ સૌથી પહેલાં કરવા
ગાળે હિત જ છે એવી શ્રદ્ધા હોય તે “ઇશ્વરની આગળી
પહેલાં પકડી લેત તે? એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય. જેવું હતું એ કામ એણે સહુથી છેલ્લે કર્યું. એણે સહુ પ્રથમ શ્રી કૃષ્ણને માર્યા હતા તે કદાચ વસ્ત્રાહરણ જ
ઉપરના પરિસદમાં મેં પ્રગટ ઈશ્વર સ્મરણની વાત ન થયું હેત એ તો એ જરૂર લડાવી શકે ! માણૂસ સહેતુક કરી છે. સાચા ભક્તના હૃદયમાં ભગવાનનું રટણ સતત સ્વબળે ઝઝુમે, એ બળ ઓછું નીવડે ત્યારે બીજાની
દિવસ અને રાત, નિરંતર ચાલતું જ હોય. ઈશ્વર સ્મરણ એની સહાય લે એમ કંઈ ખાટું નથી. પરંતુ આવી પડેલાં સંકટમાંથી
નસેનસમાં અને પ્રવાસે છવાસમાં ઘૂટાયેલું જ હોય, પ્રગટ છૂટવા જ્યારે ઈ ઉપાય હાથવગે રહ્યો જ ન હોય ત્યારે રસ્મરણ કરીને પિતાને ગ્ય એવી સહાય કરજે એવી એની નાછૂટકે ભગવાનનું સ્મરણ કરે અને અરજ કરે કે હું પાસે યાચના હોત. પ્રગટ સ્મરણ એ વ્યવહારની ભૂમિકા છે, ભગવાન! હવે તે તારે આશરે છું !' એમ કહેવામાં પ્રભુનું નિરંતર, સતત ચાલતું રટણ એ માનવીના આંતરિક વિકાસની ગૌરવ જળવાતું નથી. એ તે એક હકીકત છે કે માનવીની અને અટળ શ્રદ્ધાની ભૂમિકાનું સૂચક છે. શક્તિ અને સામર્થ્યને મર્યાદા છે. કેઈ જ રસ્તો ન રહે ત્યારે | શ્રી ઉમાશંકર જોશીએ “નિટેના મહેલમાં પુસ્તકમાં સરસ ન છૂટકે ઈશ્વર સ્મરણ કરવું એમાં ઇશ્વર માટેની શ્રદ્ધા પ્રગટતી વાત કરી છે. દ્રોપદીની કથામાં લેટકવિએ ઉમેર્યું છે કે વસ્ત્ર નથી. એમાં ‘હતાશાને હાયકારે છે. આવી પરિસ્થિતિ સજાય, છટકયું એટલે એણે દ્રૌપદીએ) છેવટે દાંતથી પકડી રાખ્યું. દ્વારકામાં એ પહેલાં જ, ઇશ્વરની આંગળી પકડી લઈએ તે ?
શ્રીકૃષ્ણને નિરાંતે બેઠેલાં જોઇને સત્યભામાએ એમને ટકોર કરી