________________
તા. ૧૬-૩-૮૭
એવું દર્શાવે છે કે જાવાના પ્રથમ રાજા ગણુાત અજિ–શકા પશ્ચિમ ભારતમાંથી આવ્યા હતા. દરવીસનની પહેલી અને બીજી સદીમાં ભારતીય રાજા રાજ્ય કરતા હતા, ભારતના ખૌદ્ધ ભિખુઆએ ચેથી સદીથી જાવા-સુમાત્રાના દ્વીપમાં ખૌદ્ધ ધર્મના પ્રચાર શરૂ કરી દીધા હતા. સુમાત્રાના શ્રી વિજય વશના રાજામા બૌદ્ધમી હતા તે પાલિ અને સંસ્કૃત ભાષા - સાહિત્યના આશ્રયદાતા અને પુરસ્કર્તા હતા. જાવામાં ચેાથી-પાંચમી સદી દરમિયાન શાસન કરતા ભારતીય વશી એક રાજા પૂર્ણ'વાં સંસ્કૃત ભાષા-સાહિત્ય અનુરાગી હતા. સંસ્કૃત ભાષામાં અને એક પ્રકારની પદ્મવ લિપિમાં લખાયેલા તેના અનેક શિક્ષાલેખ અરુતાન, જમ્મૂ, ખાન-કાપી, તુગુ જેવાં થળાએથી મળી આવ્યા છે. સુમાત્રાના શ્રી વિજય વશના રાજા શૈલેન્દ્રો જાવામાં રાજ્ય સ્થાપ્યુ હતુ, જે અગિયારમી શદી સુધી ટકી રહ્યુ` હતુ`. ખરાબુહૂરનાં ભવ્ય મહાચ ત્ય મદિરા શૈલેન્દ્રવ'શી શાસનકાળ દરમિયાન ખ ધાર્યાં હતાં ઇન્ડોનેશિયા અને ાસપાસના દેશામાં હિંદુ-ઔહધમી' રાજા આમાં શાસન પ`દરમી સદી સુધી ચાલુ રહ્યાં હતાં.
શ્મા સમય દરમિયાન રાજા-પ્રજા પર સ ંસ્કૃત-પાલિ ભાષાસાહિત્યના પ્રભાવ વ્યાપક રૂપમાં પડયા હતા. સામાન્ય લાસમૂહુ રોજિંદા વ્યવહારમાં સ્થાનિક જાવાઇ ખાલી ખેલતા હતા; પરંતુ કવિ-લેખકા સાહિત્યસર્જન જાવાઇ ખેાલીના શિષ્યસમાજિત સ્વરૂપ ‘કાવી’ યા ‘કવિ’ ભાષામાં કરતા હતા. કવિ-ભાષા સંસ્કૃતથી પ્રભાવિત હતી. દસમી--અગિયારમી સદીથી તેમાં રામાયણુ, મહાભારતના અનુવાદો કરવાની પ્રવૃત્તિ શરૂ થઇ ગઇ હતી. અઢાર પ ધરાવતા મહાભારતની અનેક વાચના પ્રચલિત થઇ હતી. સેહ વિકૃત ભારતયુદ્ધ' (૧ર મી સદી) તેમાંની એક હતી. રામકથા વિશે તેા કવિ-ભાષામાં હજારેક કૃતિ રચાઇ હતી. કવિ ભટ્ટી ( ૬–૭ મી સદી)ના ‘રાવશુવધ’ મા ભટ્ટીકાવ્યા આધાર લ, યોગીશ્વર નામના વિષે (૧૧ મી સદી) કવિ—ભાષામાં રામાયણ કાવીન' નામનું ૨૬ સગીય મહાકાવ્ય લખ્યું હતું. નૂતન કવિ—ભાષામાં પશુ સુરત રામ' નામનું મહાકાવ્ય રચાયુ. છે.) એક કવિએ, દેવાની વિનંતીથી હરિ (વિષ્ણુ)એ રાક્ષસને કેવા હશેલા તેનુ નિરૂપણ કરતું ‘હરિશ્ચય’ નામનું કાવ્ય લખ્યુ` છે; તેા અન્ય એક કવિએ સહસ્રભાતુ અર્જુનના રાવણ પરના વિજયનું વર્ણન કરતું અજ્'નવિજય' નામનું કાવ્ય લખ્યું છે. સત્યવાન સાવિત્રીની કથા કવિ-ભાષામાં ‘સંગરુષવાન' નામના એક કાવ્યમાં નિરૂપાઈ છે (જેમાં સાવિત્રીને યયાતિ – દૈવયાનીની પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે) પંચતંત્રનાં પ્રાચીન કવિ – ભાષા ઉપરાંત તન કવિ – ભાષામાં તથા ખાલી અને મદુરા દ્વીપની સ્થાનિક ભાષાઓમાં ખારેક જેટલાં રૂપાંત પ્રાપ્ત થાય છે. અનેશિયાનાં ભાષા-સાહિત્ય પર પ્રાચીન ભારતીય સસ્કૃત ભાષા-સાહિત્યના ધ્રુવ પ્રભાવ પડ્યે છે, તે આ હકીકતે પરથી સમજી શકશે.
પ્રબુદ્ધ જીવન
વસ્તુતઃ, આજે પણ ધાનેશિયામાં ભારતીય સંસ્કૃતિ અને સસ્કૃત ભાષા-સાહિત્યના પ્રભાવ સર્જંત્ર દ્વેષ શકાય છે. પંદરમી સદી પછી માયા અને દડાનેશિયા ઈસ્લા મધમી દેશે અન્યા છે. તેમના પર આમ પર્શિયન સંસ્કૃતિ અને અરબી ભાષાના ઘણા પ્રભાવ પામે છે. તેમ છતાં તેઓ રિલામી ટ્ટરતાથી મુક્ત રહ્યા છે. બિન–મુસ્લિમ પૂવ જોનાં પ્રાચીન ધમ' સંસ્કૃતિ તરફ્ તેમણે
ધૃણા, દ્વેષ કે ઉદાસીનતા દાખવ્યાં નથી. લેકનાં ઇસ્લામ નામેાની સાથે સાથે સંસ્કૃત તત્સમ-તાવ અટક- સુક સમિત્ર, સહાદ', સુજન, સુમ ંત્રી વગેરે-ચાલુ રહી છે. ધમ'વિજય, ાિત્મજ, સૂય પ્રણિત, સુશીલવતી, સીતા જેવાં નામે હજી ટ રહ્યાં છે. રામ સીતા તરફ તે આદરભાવ દાખવે છે, અજુ નને પેાતાના એક આશ વીનાયક માને છે; રામાયણ અને મહાભારતના પ્રસ ંગનુ નિરૂપણ કરતાં છાયા નાટકને ઉત્સાહ પૂર્વ માણે છે.
ખાનેશિયા નામમાં પણુ ‘’ (ભારત) શબ્દ સળાયેલ છે. વિષ્ણુના વાહન ‘ગરુડ’ પરથી તેની વાયુ સેવાતું નામકરણ ગરુડ' થયું છે. તેની રાષ્ટ્રભાષા બહાસા' (ભાષા) ઇન્ડોનેશિયા છે, આ ભાષા મલય પેલિનેશિયાઇ કુળની છે; ઢાલ ગમન લિપિમાં લખાય છે; તેમ છતાં સરસ્કૃત તેમજ અન્ય ભારતીય ભાષાઓના તત્ક અને તદ્ભવ શબ્દો મેાટી સખ્યામાં પ્રચલિત છે. તેના સમ શબ્દસાળમાં લગભગ પંદર ટકા શબ્દ સંસ્કૃત મૂળના છે. ધમ', દશન, શાસન, સમાજ, કુટુ’બ, પશુ-પંખી, ઝાડ-ડ, નદી --પ'ત, આકાશી તત્ત્વ, નગર, વ્યકિત નામ-અટક તમામ ક્ષેત્રેમાં સંસ્કૃત તત્સમ અને તદ્દભવ શા જોવા મળે છે. રાિ વ્યવહારની ખેલીમાં તે ખેલાય છે અને સાહિત્યિક ભાષામાં કૃતિઓમાં તે લખાય છે.
કેટલાક શબ્દો તે સ ંસ્કૃતમાં છે તેવા જ તસ રૂપમાં બહાસા-ઇન્ડોનેશિયામાં જાય છે; દા. ત. રાજા, પત્ર, સેનાપતિ, ગુરુ, તપ, સેવા, દૈવી, ઇન્દ્ર, રાહુ, સાક્ષી, દૂત, લ, રસ, ચંદન, મણિ, નગરી, પુસ્તક, નામ, માલ, તર્ક, દંડ, ગદા, ગાંડીવ, નાગ, ગરુડ વગેરે, ધમ માટે આગમ', દેવીમ`દિર માટે ‘ચડી' પાદરી માટે પંડિત નેતા માટે ‘પુંગવ’, શિક્ષક માટે ‘ગુરુ, ગુનેગાર માટે ‘દુનિ’ પક્ષી માટે મેરુ, અને નદી શાટે નમ દા' જેવા પર્યાયને કાઇવાર કઇક ઉચ્ચારણ ભેદ સાથે પ્રયોગ થાય છે, સત્વ, રાની, પરદાના (પ્રધાન), મનતરી (મ’ત્રી) પરમાઇશ્રી (પરમેશ્વરી), ખેડાહારી (ભંડારી), નલેન્દ્ર (નરેન્દ્ર), મર્કેટ (મુકુટ), સૂઆમી (સ્વામી), દેવા (દેવ), સાકતી (શકિત), નરાકા (નરક), સૂરગા (સ્ત્ર'), સા (સૂર્ય), કીરાના (ક્રિર), મહાગુ ૬ (આચાય',) રાકસાસા (રાક્ષસ), માસરામા (આશ્રમ છાત્રાવાસ), પરખા (પ્રભા), અગાનિ (આગ્ન), આદર (ઇશ-પાણી), સમુદ્ર (સમુદ્ર), પ્રવત (પ'ત), મુમિ (ભૂમિ), આાગામા (આગમ-ધૂમ'), શ્રુત (પ્રત), લેિક (શ્લોક), આતમા (આત્મા), જીત્રા (જીવ), દેવળ (કે વથ), કાપીન (કૌપીન), સુપત (શપથ), પરેસા (પરીક્ષા) જેવા શબ્દો ષોનેશિયન ભાષામાં વ્યાપક રૂપમાં ચીજાય છે.
ધર અને સ ́સારના સંદર્ભમાં પ્રચાલત શોમાં મનુસીયા (મનુષ્ય), સ (વંશ), સમ્માની (વામી), પ્રંસતરી (સ્ત્રી-પત્ની) વાનીતા (વર્તિતા), પુતરા (પુત્ર), પુતરી (પુત્રી સૌદા (સહેલા – ભા', તારુના (તરુણ), તારુની (તરુણી) વગેરે શબ્દો સંસ્કૃતના તાવ તરીકે તરત જ આળખાઇ જાય છે. સુખ માટે મૂકા, ખાતુ માટે ખાજૂ, હરત માટે મસ્ત, રુધિર માટે સુદિર, વેશ્યા માટે ખિસી શબ્દ વૈજાય છે. સ્પર્ધા માટે સ્વયંવરના અપભ્રશ સાથેમખાશ પ્રચલિત છે. અંક મા સખ્યા માટે ા કા, પ્રથમ માટે પરતામ, ખે માટે દ, ત્રણ માટે તીગા, કાર્તિ માટે લાખ, શ લાખ માટે