________________
પ્રય જીવન
તા. ૧-૨-૮૭ ખર્ચને સહન કરી શકતી નથી. લધકથાનું સ્વરૂપ પણ શબને જ ખાવિત થવા લાગે છે. લધુકથાને ટેઈક એક ખૂબ જ ટૂંક ભાર સહન કરી શકતું નથી. આમેય સંવેદનશીલતા અને ' ' અને અત્યંત ઝડપી હોય છે. લઘુકથાને લેખક આ રીતે પિતાની બાગણીઓને ભાષાની ઝાઝી જરૂર જ કયારે પડી છે?સંવેદનશીલતા લઘુકથાને ભાવકના દિલમાં તરત જ તરતી મૂકી શકે છે. સમજદાર કે લિએ ઇશારા કાફી હૌ-લઘુકથાના લેખક અને તેના
શીર્ષક અને પ્રારંભની કસેટીમાંથી પસાર થયા પછી 'ભાવા બંનેનું આ માનીતું સૂત્ર છે. લઘુકથામાં થડ ભાષા- લઘુકથાના લેખકને કથાનું ઝડપી નિર્વહન કરવાનું હોય છે. કર્મના પ્રતીકેનું આયોજન કરવાથી ગદ્ય ઋજુ બને છે. કથાના પ્રારંભ પછી સતત ગતિશીલતા એ લઘુકથાનું આગવું આનાથી લાધવ સાધી શકાય છે ઉપરાંત તેની એક બીજી લક્ષણ છે. કથાના ગંતવ્યબિંદુ તરસ લેખક સીધી જ દેટ જ પણ ઉપલબ્ધિ છે-તે લઘુયામાં સધાતા અંતને કયા ભાવ મૂકે છે પણ તેની આ સીધી દેટ પેલા મુખં પ્રાણી વીંખાયા વગર હૃદ્ય બનાવે છે ભાષાની કરકસર લઘુકથામાં રેઝની જેવી સમજણ વગરની નથી, એક ચંદુર ખેલાડીની
અનિવાર્ય ગણાય છે. શબ્દો વેડફાઈ જાય એ લધુસ્થાના લેખાને તે દેટ છે. હેકીને ખેલાડી દડાને પિતાની હોકીની મદદથી પિસાય તેવી વાત નથી. સાચી રીતે કર્યું તે કહેવાનું મન થાય રમાડત, કંગાળ અને વચ્ચે આવતા અવરોધથી છે કે આપણી ભાષાના શબ્દો સાચી રીતે લઘુકથામાં જેટલા કરે દડાને બચાવતે ગેલિકિપર તરફ જે ત્વરાથી રેડે છે
તેટલાં બીજે ક્યાંય નહીં કરતા હોય. જેને કેડે કરે તે સાચા તેમાં માત્ર ગતિ નથી પણ સમજણપૂર્વકને એક આયાસ છે દિલથી આશીર્વાદ આપે છે. સફળ લધુકથાનો લેખક શબ્દોના તેથી જ તે રમત રમવી કે જેવી આપણને ગમે છે. દાને આવા આશીર્વાદ મેળવી શકે તેવું તેનું સ્વરૂપ છે. લધુકથાના રમાડતે રમાડતે તે એવા પિઈન્ટ સુધી દડાને લઈ જાય છે લેખક માટે તે શબ્દો જ કંકુ અને શબ્દો જ ચેખા છે. જયાંથી તેને લાગે છે કે બસ, અહીંથી ફકત એક જ ફટકાની ભાવકના ચિતને ઝકૃત કરવા જેટલા જરૂર પડે તેટલા શબ્દ જ જરૂર છે, એટલે પછી તે ફટકા મારે છે એટલે પ્રેક્ષ અને કલમમાંથી વછૂટવા જોઈએ. સમુદ્રમાં તરતું વહાણ જ્યારે ખેલાડીઓ સુધ્ધાં બેલી ઊઠે છે.. ગેલ ગોલ !' લધુસ્થાને કુબવા લાગે ત્યારે ખલાસી પિતાને તથા અન્ય પ્રવાસીઓને લેખક પ્રારભ કર્યા પછી આવી જ ગતિશીલતા ધારણ બચાવી લેવા વહાણુમની નિજીવ વસ્તુએ દરિયામાં નાખી દે છે. કરી શબ્દને રમાડતે, જંગળ અને શબ્દોને અવરોધથી જેથી વહાણ હળવું રહે અને તરતું રહે લધુકથામાં પણ તરતી બચાવતે પિતાના મંતવ્યબિંદુ તરફ દેટ મૂકે છે અને ભાવકને સંવેદનશીલતાને જીવંત રાખવા લેખકને નિજીવ શબ્દો વામી એક એવા પેઇન્ટ સુધી લઇ જાય છે જયાંથી તે સર્વોચ્ચ બિંદુ રવા પડે છે. શબ્દોના વાલા લઘુકથાને વર્યા છે. એક પ્રાપ્ત કરવાનું છે. જેણે હોકીની રમત જોઈ કે તેની કોમેન્ટરી વગેટી, દે રેટીયા’ લઘુકથા માટે કાફી છે શબ્દની સર્વોચ્ચ સાંભળી હશે તેને ખ્યાલ હશે કે અડધા કલાના રાઉન્ડમાં સકિત દેખાડવા માટે લઘુક્યા વિશાળ મેદાન પૂરું પાડે છે, ખેલાડી, પ્રેક્ષક કે કોમેન્ટેટર એક પણ ઉતેજનાવિહીન રહેતા લઘુકથામાં પ્રયત્નલાઇવ અને શબ્દલાઘવ બને છે.
નથી, લધુકથામાં પણ લેખક કે ભાવક એક ક્ષણ પણ ગફલતમાં - લઘુકથામાં શીર્ષકનું મહત્વ ખૂબ વધી જાય છે. તેમાં પશુ રહે તે શબ્દો છટકી જ જવાના, લઘુકથામાં યોગ્ય શબ્દ લખવા સ્થામાં ધૂતી સંવેદનશીલતાને ફુટ કરતું કઈ શીર્ષક લાધી કે વાંચવા એ પાર પકડવા જેટલું અઘરું છે. હોકીના જાય તે લઘુકથાનું કાઠું વધુ વજનદાર બની જાય છે. યોગ્ય ખેલાડીની જેમ લઘુકથાને લેખક પણ “લકડી કે જાદુગર” હોવો ગ્રતીkત્મક શીર્ષક લેખકને ઘણુ શબ્દની બચત કરાવી આપે છે. જરૂરી છે. “મેળવેલ’ નામની લઘુકથા તેના નવા શીર્ષકની મદ વગર
લઘુકથાને અંત એનું મંતવ્યબિંદુ-ગાલ છે. આગળ કહ્યું તેટલી ટુંકી બનાવી શકાઈ નહોત તે મને અનુભવ છે. તેમ છેલા પોઈન્ટ સુધી ભાવકને લઈ ગયા પછી લેખક જે માથા પ્રમાણે પાઘડી મળી જાય તે માથું અને પાઘડી બંને વાય કે તેમાં ચમત્કૃતિ આવવી જોઈએ. ભવ-અર્થની શોભી ઊઠે છે.
ચમત્કૃતિ હોય છે, ચાટે હોય છે, જીવનની કઈ ફિલસૂફીને ચોગ્ય શીર્ષકની ગોઠવણી થઈ જાય એટલે લધુસ્થાના નિર્દેશ પણ હોય છે, જે વનિત થઇને વિસ્તરે છે. લઘુકથાને પ્રારંભ આરંભ થાય છે. લઘુક્યાને પ્રારંભ મુંબઈની ટ્રેઈન વ્યા૫ સીમિત છે. તેથી કથાનિષ્પત્તિ અંતે મળે છે તેથી ત્યારે જે છે જે શરૂઆતથી જ તેની ઝડપની આગાહી આપે છે. અંત ધારદાર અને વેધક બનવો જ જોઈએ. ગુલાબના - મુસાફિર જે તૈયાર ન હોય તે ગાડી ચૂકી જાય અથવા ગબડી કાંટાના જે, બાવળના કાંટાના જેવું નહીં. લઘુકથામાં ચડે. લઘુકથામાં પણ લેખકની પાસેથી વનિાલાની સૂઝ અને તેના અંતની વેધકતાની અપેક્ષા રાખવામાં આવે છે. અલબત્ત બાવકની પાસેથી નિપરખની સૂઝની અપેક્ષા રાખવામાં આવે છે. ખૂબ જ સજજ લેખકે અંતમાં ધારદાર ચેટને પણ ખૂબસૂરત જેની પાસે ઠીક ઠીક સમય હોય તે લધુકથા લખી શકે, વાંચી શકે અને મેડ આપીને કાત્મક રીતે છેડી દઈ શકે છે, છતાં તેની માણી શકે. જેને ઉતાવળ હોય તેને માટે માપણી પ્રચલિત નવલ- સચેટતા તે મૂકતે જ જાય છે. કથાઓ કર્યા નથી: લધુકાના પ્રારંભથી જ લેખક ભાવકને ધીરે લઘુકથાને ટુચકે કહીને તેને હીણી દેખાડવાને બાલીશ પ્રયત્ન જાર ઉતાવળ કરે'ની દિશા તરફ દેરી જવા પ્રયાસ કરે છે. જે કરવામાં આવે છે, પણ ટુચકાને વિસ્તારથી તે કઈ લધુકથા બની સની છબી લેખકે ઝીલી છે તે ભાવકમાં સંક્રાંત કરવા તે શકતી નથી. લધુક્યા એ ફિકશનને એક સ્વાયત્ત અને વિશિષ્ટ સીધી જ દેટ મૂકે છે પણ લેખક સતત સભાન રહે છે કે પ્રકાર છે. આપણા ચિત્તને ઝકૃત કરી શકે તેવું તેમનામાં સંવેદન જાવ પણ તેની સાથે જ રહે કે નહીં. ભાવપરિસ્થિતિનું ફલક છે. સામાન્ય અને સાધારણ અનુભવને કારણે થયેલા ચિત્તક્ષેભની લાગુ ટુંક હોય છે. એને આવિષ્કાર વીજળીની ગતિ
નીપજ છે. આપણા ચિત્તમાં જાગેલા સંવેદનોને ઝીલવાનું તે કામ જે ઝપી અને અસધારણ સામM ધરાવનારા છે. આ કરે છે. લઘુકથામાં કથા અને ઘટના બને છે, પણ ઘટનાનું બને માવિષ્કાર લઘુકથામાં ટુંકામાં ટૂંકી રીતે સાધવાને હોવાથી એટલું તિરેધાન કરવાનું. એમાં વલણ હોય છે. ઘટનાના પ્રારંભ ખૂબ જ પુખ્ત હવે જોઈએ અને પ્રારંભ પચાવનાર પણ ગર્ભમાં રહેલું સંવેદન, થાના અંત ભાગમાં પ્રગટ થતું હોય છે. પુખ્ત હોવું જોઇએ અને જે તેમ થાય તે ભાવક પ્રારંભથી ? . (અનુસંધાન પૃષ્ઠ ૧૫૦ ઉપર)