________________
તો, ૧-૨-૭
પ્રબુદ્ધ જીવન શબ્દો જ કંકુ અને શબ્દો જ ચોખા...
• પ્રા. ઈજજતકુમાર ત્રિવેદી અને મહત્તાને વિવાદ કઈ ન નથી. એક બાજુ
જીવનના વ્યાપક સંદભને છેડી દઈ માત્ર ભાવપરિરિથતિ ખાકારના રાચતા મનમાં વિરમય ભરી દેવાનું સામર્થ્ય ધરાવે છે, સમ કલક પરથી વાર્તાની રચના થાય છે. આ ભાઈતો બીજી બાજુ લધુતા પિતાના અસંખ્ય સ્વરૂપમાં બુદ્ધિને જ નહીં,
પરિસ્થિતિનું ફલક ઘણું સન્મ અને અ૫ હોવા છતાં એમાંથી આત્માને પણ ચમત્કૃત કરતી આવી છે. તફાવત માત્ર એટલે જ છે
નિપન્ન થતે સાહિત્ય-પદાર્થ ઘણે પ્રબળ અને બુલંદ હોય છે. જ્યાં વિરાટ સ્વરૂપ સર્વગ્રાહી છે, જ્યારે લધુતામાં રહેલી સુંદરતા
લઘુકથામાં પાત્રાલેખનના વિકાસ માટે અવકાશ નથી એમ જેવી મેટે ભાગે અધરી છે. લઘુતામાં રહેલી સુંદરતા જોઈને
કહીને લઘુક્કાની મર્યાદા બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, અન્યની અનુભૂતિમાં તેને સંક્રાન્ત કરવી એ એથીય કઠિન છે.
ખે ચહેરા” અને “રાંગ સાઈડ' નામની પ્રખ્યાત લઘુકથા સુદામાના તાંદુલમાં રહેલી લાગણીઓની ભીનાશમાં ભીંજાવા માટે
તપાસવાથી ખ્યાલ આવી શકશે કે લઘુકથાને લેખક ધારે તે શ્રીકૃષ્ણની વિશાળતા જોઈએ. જેનામાં ખરેખરી વિશાળતા હોય
પાત્રના વ્યકિતત્વની છાપ આપણું ચિત્ત પર લાંબા સમય તે લઘુતામાં રહેલી પેલી સુંદરતા માણી શકે અને મૂલવી શકે.
સુધી અંકાઈ રહે એવું કરી શકે છે. લઘુકથામાં લેખક આથી અહીં ગુજરાતી સાહિત્યમાં સજાતી લઘુકથાના સ્વરૂપ
પાત્રના સમગ્ર વ્યકિતત્વને નહીં, તેના એકાદ પાસાને જ વિશે થોડી ચર્ચા કરવાને ઉપક્રમ રાખે છે.
ઉઠાવ આપે છે. પરંતુ આ એકાદ પાસા પરથી પણ પાત્રના ગુજરાતી સાહિત્યની લઘુક્યા સૃષ્ટિ ભણી નજર માંડીએ તે
વ્યકિતત્વનું સમગ્ર દર્શન કરી શકાય છે. પાત્રના એકાદ પાસાના તરત દેખાઈ આવે એવી વાત એ છે કે ગુજરાતી ભાષામાં
ઉઠાવ પરથી ભાવક તેના સમગ્ર વ્યકિતત્વ વિશે વિચારવા લધુકથા સાહિત્ય પ્રકારને સ્પર્શવાના જે કાંઈ પ્રયત્ન થયા છે
લાગે છે. પાત્રની તરફને તેને અભાવ સાચો પણ હોઈ શકે છે એ જે તે લેખકેએ મોટે ભાગે ગંભીરતાપૂર્વક કર્યા છે અને
કર્ણના પગના આંગળા પર નજર પડતાં યુધિષ્ઠિર હંમેશ સાશક એટલે જ ગુજરાતી કવિતામાં. “હાઈક' કે “ટ્રિ” અને “તારની
બની જતા, કારણ કે કર્ણનાં અાંગળાં માતા કુંતીનાં આંગળી જેમ આ સાહિત્ય પ્રકાર ફલોપ ગયો નથી. “હાઈકની જે દશા જે તેમને લાગતાં હતાં. લઘુકથામાં લેખક પાત્રનું થયેલી એવી દશામાંથી લઘુક્યા ઊગરી ગઈ છે. લધુકથાનું સર્જન
ચરિત્રચિત્રણ વધુ કરકસરથી, કુશળતાથી અને સૂક્ષ્મતાથી એ “ડાબા હાથને ખેલ બની રહેલ નથી. ગુજરાતી વાચકેએ પશુ
કરે છે. લઘુકથામાં લેખક પિતાની કથાના પાત્રના લઘુકથાઓ પ્રત્યે સારો એવો ઉમળકે દાખવે છે. લાધવ
વ્યકિતત્વના એકાદ પાસાને એ ગર ઉઠાવ આપે છે કે તે એ કલાને આત્મા છે અને આ લાઘવ જયારે કલાત્મક ઊંચાઇએથી આપોઆપ સારાય પાત્રનાં બીજ પાસના રીતે લઘુકથામાં સિદ્ધ થાય ત્યારે કૃતિ લેખક અને ભાવક બને
આભા સજઈને પાત્રનું એક અખિલાઈભર્યું દર્શન પ્રાપ્ત સંતૃપ્ત કરે છે.
થાય છે. લઘુકથાના લેખકમાં સર્વદેશીય કલ્પનાશકિત હોવી જોઇએ,
લધુકથાના લેખક પાસે સંવેદનશીલતાનું મંતવ્યબિંદુ પર જે તે ભાવકના દિલમાં સંક્રાન્ત કરવાની હોય છે. લઘુકથાને સફળ
થઈ ગયું હોય તે, અને કામ પર સંપૂર્ણ કાબૂ હોય તે બનાવવા માટે તેના લેખકમાં ઉચ્ચ પ્રકારની કલ્પનાશક્તિ, દષ્ટિની
શરૂઆતમાં થોડા શબ્દો દ્વારા તે કયાને અનુરૂપ કે ઘટનાને વિશાળતા અને જીવનનાં અંતિમ મૂલ્ય વિશે અવિચલ શ્રદ્ધા હેવી
અનુરૂ૫ વર્ણન પણ ઊભું કરી શકે પણ તેને મેહ ન રાખી શકે. જોઈએ. સંવેદનશીલતાથી ભરપૂર માણસ જ લઘુકથા લખી શકે અને માણી શકે. સંવેદનશીલતાની ઉત્કૃષ્ટતા અનુભવ્યા પછી તે પિતાની
લઘુકથાની ભાષા એ લેખકની આકરી કસેટી લઈ નાખે છે. કથાના કઈ પાત્ર દ્વારા કે ઘટના દ્વારા ભાવકને અસ્વસ્થ બનાવી શકે
લેખકમાં સમજણ અને સર્જકતા બનેને સમન્વય માંગી લે છે. અને કેાઈ અભિનવ સૃષ્ટિમાં ખેંચી જઈ શકે. ‘ત એક જ
લઘુકથાનું ગદ્ય કાવ્યના ગદ્ય તરફ જાય છે. લધુસ્થામાં કાવ્યના ગદ્યની ઉમિથી ઝણુઝણી ઊઠેલા ચિત્તની સ્થિતિને બરાબર પકડીને એ
વરૂપગત અનિવાર્યતા છે. પ્રતીક, કલ્પન કે વ્યંજન લઘુ કથાને ભાવપરિસ્થિતિ ઉપર જ રચાયેલી વાર્તા લઘુકથા હોઈ શકે.
વધારે રુચિર, ઊંડાણવાળી અને કલાપૂર્ણ બનાવે છે તેથી જ લઘુકથામાં કોઈ એક ને એક પ્રબળ લાગણીમાંથી ભાવપરિ
ઊર્મિકાવ્ય કે મુકતકની જેમ લઘુકથા સજ'કની કસોટી કરે છે. સ્થિતિની ઉપસ્થિતિ હેવી જોઈએ. એમાં નવલિકાની જેમ
જેની પાસે કહ્યાગરા શબ્દ ન હોય તેવા કોઇએ લઘુકથા લખકથાતંતુના તાણાવાણું ભલે રચાયા હોય પણ એમના પાયામાં
વાને ચાળા કરવા જેવો નથી. કોઈ અણધ, માણસ તર કરે પેલી એક જ લાગણી રહેલી હોય છે. એ એક જ લાગણી દ્વારા
જાય તે એ માટે મે તાર કરી આવશે કે તે કરતાં તે લેખક પિતાનું કથયિત્વ અભિવ્યક્ત કરે છે.
રૂબરૂ જઈ આવવું સરતું થઈ પડે ! વાઘુકથાની ભાષા આ - લઘુક્યા એટલે લાગણીની જ કથા એવું નથી. જીવન
અર્થમાં તારની ભાષા છે. વધુ પૈસા ન દેવા પડે તેથી તાર ફિલસૂફીના રપર્શ વગર કઈ કૃતિ સાહિત્યકૃતિ બની શકતી નથી
કરતી વખતે જોખી જોખીને શબ્દ.મણીએ છીએ છતાં અથ એટલે લઘુકથા સજ"કનું કથયિત્વ એ આ ફિલસુફી જ હોય, પણ સ્પષ્ટ થાય તેની તકેદારી રાખીએ છીએ. લઘુકથામાં પણ બિનલધુસ્થામાં જીવનની સર્વગ્રાહી ફિલસૂફી માટે પણ એમ અવકાશ જરૂરી શબ્દો ઘૂસી ગયા તે પણ બેટ જવાની તેનાથી લઘુકથાની નથી. લઘુકથા એ ફિલસૂફીનું કઈ એક જ વિચાર દ્વારા એનું કિંમત ઘટી જતી હોય છે. લધુકથામાં શબદોની કરાર હોય દર્શન કરાવે છે. ફક્ત એક જ વિચાર, પણ એ વિચાર એટલે છે, લેભ નહીં. લઘુકથા લેખક લક્ષ્યાધિપતિની જેમ શબ્દોને બળકટ હોય છે કે ભાવકના ચિત્તને એ કાયમને માટે પકડી વ્યય કરી શકે નહીં. મધ્યમવર્ગને માણસ પિતાનું માસિક રાખે છે. જીવનના કોઈ પાસાને સમજવા કે મૂલવવામાં તે બજેટ બનાવતી વખતે એક પણ બિનજરૂરી વસ્તુ પર ખર્ચ ભાવકને એ પિતાની આગવી રીતે સહાય કરે છે. લઘુકથામાં ન થઈ જાય તેનું ધ્યાન રાખે છે કારણ કે તેની આવક આવા