SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ લા, કે-૮૭ પ્રબુદ્ધ જીવન ચાર કારણ - શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી અગાઉના લેખમાં સ્વભાવ-કાળ-કર્મ-ઉદ્યમ અને નિયતિ ટૂંકમાં બહારના મંદિર-મતિ-આગમગ્રંથ-ધમ તથા દેવ એ પાંચ સમવાયી કારણ વિષે વિગતે વિચાયું". એ પાંચ અને ગુરુના નિમિત્ત કારણુને પ્રાપ્ત કરીને અત્યંતરમાં કોસમવાયી કારની જેમ મુકિત પ્રાપ્તિ માટે ચાર સાધના કારણની માન-માયા-લોભ આદિ ક્ષાનું ઉપશમન થવું અને રાગ-દુષ આવશ્યકતા છે જે પ્રાપ્ત કરી તે વડે મુકિતપ્રાપ્તિનું કાર્ય રહિત થતાં જઈ નિરપૃહી બનવું તેને અસાધારણ કારણ કહે છે. સિદ્ધ થઈ શકે છે. એ ચાર સાધના કારણો નીચે પ્રમાણે છે – કાર્ય એક તત્વ છે. જેનું અનંતરકારણ એક હેય છે. (૧) અપેક્ષા કારણ (૨) નિમિત્ત કારણ (૪) અસાધારણ પરંતુ પરંપર કારણે અનેક હોય છે. કાર્યની સિદ્ધિ પૂર્વેનું * કારણ અને (1) ઉપાદાન કારણું. અંતિમ કારણ તે અનંતરકારણ અને તેની પાશ્વભૂમિમાં રહેલા (૧) અપેક્ષા કારણ:-અપેક્ષા કારણ પૂવ કૃત કમથી અન્ય કારણે તે પરંપર કારણ. સવંતા અર્થાત કેવલજ્ઞાનની - પ્રાપ્ત થાય છે. જે જન્મથી લઈ મરણ સ તે નિર્વાણ સુધી પ્રાપ્તિનું અનંતરકારણ તે વીતરાગતા-ક્ષપકશ્રેણિ છે. જયારે એની આત્મા (જીવ)ની સાથે હોય છે. અપેક્ષાકારણને વ્યાપાર માફક પૂર્વેના પરપર કારમાં ગુણસ્થાનક આરોહણ, સમ્યકૃત પ્રાપ્તિ -વિકય હોતું નથી. એ પાયે (Foundation) છે. કમભૂમિ આદિ છે. (જ્યાં અસિ-મસિ અને કસિને વ્યવહાર હોય છે, તે પાચ ભરત (૪) ઉપાદાન કારણ - ઉપાદાન કારણ એટલે આત્મા પાંચ રાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે), સ્વયં આત્માને મેક્ષ થઈ શકે છે અને થાય છે. જેમ કે મુકિતપ્રાતિને અનુકૂળ કાળ કે જેને કાળચક્રની ગણતરીમાં થે માટીને ઘડે બને છે પણ કપડાંને ઘડે બનતો નથી. ઘટાકારે દુખમ-સુખમને આરે કહે છે તે કાળ, આયક્ષેત્ર, આર્યજાતિ, પરિણમનને સ્વભાવ માટીને છે. તેમ પરમાત્મ સ્વરૂપે ઉચગોત્ર સંગ્નિ પંચેન્દ્રિય મનુષ્યનિ તથા વજઋષભ નારાચ પરિણમનને સ્વભાવ આત્માને છે. માટે આત્માને ઉપાદાન સંધવણ (હાડકાની રચનાને અનુસારે શરીરના બાંધા -દઢતાના અર્થાત કારણ કહે છે. " -સાયણના જૈન દર્શનમાં પ્રકાર વર્ણવેલ છે કે..વજી ઋષભ નાચ ટૂંકમાં ઉપાદાન કારણ એ ગુણી- દ્રવ્ય સ્વંય છે જ્યારે સંધય, ઋષભનારા સંધયણ, નારીચ સઘિયણ, અર્ધનારાચ અસાધારણું કારણ એ ગુણને ગુણ છે. અથવા તે કહે કે બસ ઘણુ, કિલિકા અને સેવાર્થ અથવા છેવટનું સંઘયણ, વજીરૂષ મેક્ષને ઈચછક એ ઉપાદાનકારણ છે જયારે મેક્ષની ઇચ્છા એ * નારા સંઘયણ, એ શરિરીક બળની પરાકાષ્ઠા છે. શરીરના અસાધારણ કારણ છે. ઉપાદાને કારણુ દ્રવ્ય પ્રધાન છે. જયારે હાડકાની દઢતા અને બળ, મનના વિકાસ તથા મનોબળ માટે અસાધારણુ કારણ ગુણુપર્યાય પ્રધાન છે. સહાયક છે. જેમ આપણે વ્યવહારમાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ આમાં એક વિભાગમાં અપેક્ષા અને નિમિત્ત કારણ છે કે આપણા સંળ સંધયણને અંગે ભમરા કહેવાતા ખેરખાં શરીરની નિર્બળતાએ મનથી દીન હીન બની જાય છે) ની જેની કમથી પ્રાપ્તિ છે, જ્યારે બીજા વિભાગમાં અસાધારણ પ્રાપ્તિ, એક્ષપ્રાપ્તિની અપેક્ષા જેને છે તેને આવશ્યક છે. કેમકે અને ઉપાદાન કારણ છે જે યુગપદ પ્રાપ્ત થાય છે. કર્મભૂમિ દુઃખ-સુખમ નામને એથે આરે અથવા - કર્મભૂમિ, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચ ગોત્ર (સારિવભાવ મહાવિદેહ ક્ષેત્ર કે જ્યાં સદા મોક્ષપ્રાપ્તિને અનુકુળ કાળ છે, યુક્ત સંસ્કારી જીવનની અપેક્ષાએ જ અપેક્ષાકારણ છે ત્યાં આયંક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગૌત્ર, સંપત્તિ પંચેન્દ્રિય મનુષ્યભવ જ નિમિત્તકારણે મળી શકે છે. અપેક્ષા કારણુ મળ્યા પછી માથા વજઋષભનારા સંધયણ એ એક્ષપ્રાપ્તિ માટે અપેક્ષિત છે. નિમિત્તકારણના સંબંધમાં આવવું પડતું હોય છે માટે જે તેની અને તેથી જ તે સર્વેને અપેક્ષા કારણમાં ગણાવેલ છે. અપેક્ષાકારણ અને નિમિત્તકારણ એવા બે ક્રમમાં વહેંચણી કરી અપેક્ષા અને નિમિત્તકરણને પામીને, આસાધારણું કારણ - આવા પ્રકારને મેક્ષની પ્રાપ્તિને અનુકુળ મનુષ્યભવ મળ. -એ જૈન દર્શનમાં જણાવેલ દશ દષ્ટાંત દુર્લભ અર્થાત અત્યંત અને ઉપાદાનાકારણને પામવાની શકયતા ઉભી થાય છે. જે પ્રાપ્ત થયેલી અસાધારણ અને ઉપાદાન કારણ યુગપદ પ્રાપ્ત દુર્લભ છે. મહાપુણ્યોદયે કરીને એની જીવને પ્રાપ્તિ થાય છે. થાય છે. કારણ કે દ્રવ્યથી તેના ગુણપર્યાય અભિને ફેટા છે. () નિમિત્તકાર:- નિમિતકારણને વ્યાપાર હોય છે. અથત દ્રવ્ય એ ઉપાલન કરવું છે અને ગુણુપર્યાવને. અને તેને બહારથી મેળવવા પડે છે. ત્યાં તે તથા પ્રકારને યોગ વિકાસ એ અસાધારણું કારણ છે. ઉદાહરણ તરીકે મેક્ષને - હોય તે યોગાનુયોગ એવા નિમિત્ત આવી મળે છે. નિમિત્તકારણમાં ઇચછક ઉપાદાન દ્રવ્ય છે. અને મેક્ષની ઇચ્છા તથા તેને -આત્માનું કર્તાપણું છે. વળી નિમિત્ત બે પ્રકારની છે. એક તે જ અનુકુળ વૃત્તિ ને પ્રવૃત્તિ એ અસાધારણ કારણ છે. ગુરુસ્થાનક નિમિત્ત એટલે કે ચરવળો-ઓ-મુહ૫ત્તી -કટાસણું-આસન- કમરાહની પરિપાટીથી ચેથા ગુણસ્થાનથી શરૂ કરી મંદિર–ગ્રંથ આદિ ઉપકરણે જેને કરણનિમિત્ત કહેવાય છે. જે સમ્યકના, દેશવિરતિ, સર્વવિરતિ આદિ સાધક અવસ્થાઓ -બીજા ચેતન નિમિત્ત છે જે દેવ-ગુરુ-સાધર્મિક આદિ છે જેને છે તે અને તેમાં રહેલા સાધનાના ગુણે યાવ૬ કેવલજ્ઞાન સુધી કર્તા નિમિત્ત કહેવાય છે. અને તે આપણાથી ભિનક્ષેત્રે સવ અસાધારણુ કારણ રૂપે છે, અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત થયેથી હોય છે. અસાધારણ અને ઉપાદાનકારણ એક થઈ જાય છે. કેવલજ્ઞાની (૩) અસાધારણ કરણ :- અપેક્ષા અને નિમિત્ત કારણને દ્રવ્ય છે. જેમાં જ્ઞાન ગુણ છે અને કેવલજ્ઞાન એ જ્ઞાનને પર્યાય છે. પ્રાપ્ત કરી, અંતઃકરણની, મેક્ષપ્રાપ્તિને યોગ્ય તથા પ્રકારની એટલે અસાધારણ કારણ રૂ૫ ગુણુપર્યાય અને કેવલજ્ઞાની દ્રવ્ય Development) થવી શુદ્ધિ થવી, તે મેક્ષપ્રાપ્તિ અંગેનું અભેદ થઈ જાય છે. સાધક અવસ્થામાં, વિકાસકમમાં અસાધારણ કારણ કહેવાય.' ઉપાદાનને વિકાસ જે ભેદરૂપ દેખાય છે તે સમય અવસ્થામાં
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy