________________
સુમતિનાથ ગુજીશું મિક્ષીજી, તેમબિંદુ જેમ વિસ્તરેજી,
વાધે મુજ અન પ્રીતિ; જળમાંહે ભણી રીતિ. સેભાગી જિનશુ લાગ્યા વિર્ગ... ૧ વજનથુ જે પ્રીતડીજી, છાની તે પરિમલ કરતુરી તાજી,
ન રખાય;
મહીઢિ મહકાય....... સભાગી...૨
[ગળીએ નવિ મેરુ ઢંકાયે, ત્રુંજલિમાં જિમ ગગ ન માટે,
હુઆ છીપે નહિ અધર અરુણુ પીવત ભર ભર પ્રભુ ગુણુ પ્યાલા,
પ્રથમ જીવન
અંતરના ગાકુળ-વૃંદાવનની વાત
પન્નાલાલ જે. શાહ
ટાંકી અક્ષ પરાળ જી, નાચક યશ કહે પ્રભુત ણાજી,
છાખડીએ રવિ તેજ;
મુજ મન તીય પ્રભુ હેજ
સેાભાગી...૩
જિમ ખાતાં પાન સુર ંગ; તીમમુજ પ્રેમ અભંગ
સેગી...૪
ન રહે નહી વિસ્તાર; તીમ મુજ પ્રેમ પ્રકાર રોાભ.ગી...પ
-યરોવિજયજી
વાગોળતાં રહેવાનુ. એમનાં મેદીખાની
ભજન મનમાં ગૂંજતા રહેવાનું, શ્રી મુકુન્દરાય પારાશયના મેોટી બા કહેતા. મા વાત એમના શબ્દોમાં નાવતાં એમણે લખ્યું છે: ગાય સ્ત્રીને ચરે, જે સારું' ઢાય, પાષણ મળે તેવુ હોય તે ચરી લે ને પછી નિરાંત ખેસી વાગેાળે. એમ આપણે જે સારું જોયુંસ્મ્રુજિત્યુ. ડાય તે યાદ રાખી એકલા પડીએ ત્યારે વાગોળીને તેના સાર પચાવી લેવા જોઈએ. વળી, સારાં ભજનને આાશરે રહીએ તો આંડ વિચાર ન આવે એ ઘણા મેટા લાભ છે, એક સારા લેક, કડી, દુહો કે લીટી એ તે ક્યારેક મંદિર અંતી જાય, ક્યારેક તીય જળ બની જાય તો કયારેક ગાકુળ દાવનને વગડા બની જાય.' આપણી બુદ્ધિ હાલે નહિ. વિચાર વાય, મૂઝવણુ થાય તેણે આ તે ભગવાનની જીજભૂમિ છે એમ સમજાવી એમણે ઉમેયુ: એતે જે એવુ દ રખે યાદ કરે તે સમજે ” એ માણે' ભાધ્યાત્મિક દૃષ્ટિએ સાત્ત્વિક ચરવાની, પછી નિરતિ વટવૃક્ષની છાયામાં ખેસીને વાગોળવા-માણવા જેવી અને મનનાં એવાં ગોકુળ-વૃંદાવનની વાત અહી કરી છે.
દુન્યવી વ્યવહારમાં પ્રેમને ગાપિત રાખવામાં, એને જગ આહિર ન કરવામાં ડહાપણ મનાયું છે. એ જાહેર થતાં કાઁપકણુ ટીખળ અને ટીકાના વિષય બને છે. ભાવ પ્રેમીએ ગોંડામાં આપે છે. પરંતુ પ્રભુ-પ્રેમીઆની રીત જ નિરાળી છે. એટલેતા દુન્યવી વ્યવહારને લક્ષમાં રાખી આનદધનજી કહે છેઃ
દક્ષિણુ દરિશ રટતે જો ક્રૂરું,
તે રણુ-રાઝ સમાન; જૈતુને પિપાસા હૈા અમૃત પાનની,
ક્રિમ ભાંગે વિષપાન ?
તા. ૧૬-૨-૨૩
રસુરાઝ કે ઘેલામાં ખપવાની દરકાર કર્યા વિના આગળ જલવાની વાત છે. આવા ઉત્કટ પ્રેમ ગાષિત રહે ખરા ? ક્રિયા ઢંકાય ખરા ? એના રંગ પણું પડી પટેળે ભાત, ફાટે પણ ફીટે નહી' એવા વિદ્રુડ, ભગવાન સુમતિનાથના આ રસ્તવનમાં આ ખાખત કેન્દ્રસ્થાને છે. મહામહેાપાધ્યાય યશવિજયજીએ જીવાતા જીવનના રાજિંદા વ્યવહારમાંથી દાંત લઇને એને યથાર્થ રીતે સ્ફુટ કરી છે.
ભગવાનના અદ્ભુત ગુણા સબંધી વિચારતાં, તેમાં તલ્લીન થતાં, કવિ કહે છેઃ એથી મારા મનમાં એમના પરત્વેની પ્રીતિ વૃદ્ધિ પામતી રહી છે.' એ વૃદ્ધિ પામતી રહેતી પ્રીતિને જળમાં પડતા તેલબિંદુ સાથે સરખાવી છે. પાણીમાં પડતું તેલબિન્દુ જેમ પૂરા જળમાં વિસ્તરે છે, તેમ ભગવાન પરત્વેની ભક્તની પ્રીતિ વિલસે છે. રાજિંદા, સહુ કાઇના સ્વાનુભવમાંથી આવુ' સમેટ ઉદાહરણ ઉપાડી, સહુને પોતીકી અનુભૂતિ લાગે એવુ સમેઢ 'કવિકમ' અહીં સિદ્ધ થયુ છે.
સજ્જન સાથે થયેલી પ્રીતડી છાની રહેતી નથી; છાની રાખી શકાતી નથી. એના સમયનમાં એક પછી એક પ્રતીતિજનક, અનુભૂતિજન્ય ઉપમાઓ આપી છે: કસ્તુરીની સુગંધ પ્રસર્યા વિના રહેતી નથી, અ-છતી રહેતી નથી. આંગળીથી મેરુ ઢંકાતો નથી; વિતેજ છાબડીથી ઢંકાતું નથી મને અંજલિમાં ગંગાને સમાવેશ થતૅ નથી; નાગરવેલનું પાન ખાધા પછી હાર્ડ લાલ થયા વિના રહેતા નથી અને છેલ્લે શેરડી તેના પાિથી આચ્છાદિત હોય તે પશુ તે --છતી રહેતી નથી તેમ આપણી હૃદયશુહામાં ભગવદ્ પ્રત્યે પાંગરેલે પ્રેમ છૂપા-પ્રગટ રહી શકતા નથી. એ હૃદયગુહામાં પ્રભુ ગુણુ રૂપ પ્રેમ-રસ એટલે બધા ભરેલા છે કે એમાંથી પ્યાલા ભરી ભરીને પીવામાં આવે, એને વરવાર આસ્વાદ કરવામાં માવે તે પશુ તે ખૂટે નહિ. એ અખૂટ છે. અહી ગૌતમ. સ્વામીની લબ્ધિની જ યાદ આવે ને?
કેટલીકવાર સાવ સરળ લાગતી ભાખત દાથી-વાણીના અથથી સમજાવી શકાતી નથી; તેમ કેટલીકવાર ગહન લાગતી બાબાને પશુ શબ્દદેહ માપી શકાતા નથી. પ્રેમની, ઉત્કટ પ્રેમની અને ભાલ્લાસની અભિતિ અંગે પણ આવું હી શકાય. એની અનુભૂતિ માણી શકાય, પશુ હ્રદયના સંકુલ ભાવેની ખિ શબ્દની ફ્રેમમાં ચગ્ય રીતે મઢી શકાય કે કેમ, અની અભિવ્યક્તિ થઇ શકશે કે ક્રમ એની શકા રહે છે. મહામહેાપાધ્યાય યશોવિજયજીએ એવી અનુભૂતિની માપણી અંગત વાત અહી સરળ રીતે, આપણા જીવનમાંથી જ જાણે ઉપાડી હોય એ રીતે રજુ કરી છે. એ જ તે કવિકમ'ની ભૂખી છે. એ નિરાંત વાગાળાએ, માણીએ !
* જુએ : મારિ મેઢીબા અને પ્રત્યકથા લે. મુકુન્દરાય વિ. પારાશ પૃષ્ઠ-૨૭