________________
તા. ૧૬-૨-૨૭
ભાષામાં ઉત્ક્રાંતિ અને ક્રાંતિ ( પૃષ્ઠ ૧૪૦ થી ચાલુ)
ફરજ પાડશે. ખાસ કરીને કમ્પ્યુટરની દૃષ્ટિએ ઉચ્ચાર પ્રમાણે જોડણી કરવામાં આવે તે કમ્પ્યુટર દ્વારા ભાષાની ખાખતમાં અનેક પ્રકારની મદદ લઈ શકાય. ભવિષ્યના લેખાને પણ એથી ધણી રાહત થઇ જશે. કામ્પ્યુટરના ક્ષેત્રમાં નિષ્ણાત એવા એક ભાષાવિદ કહ્યું છે કે દુનિયાની તમામ ભાષાઓમાં ઉચ્ચાર પ્રમાણે જોડણી ઋને વ્યાકરણ વિષયક નિશ્ચિતતા અને નિયમિતતાની દૃષ્ટિએ સૌથી વધુ સમૃદ્ધ જો કાઇ ભાષા હાય તો તે સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષામાં વિભકિત અને વચના વધારે છે. શબ્દોના અનેક પાઁયા છે. તે પણ કામ્પ્યુટરની દૃષ્ટિએ એ સૌથી વધુ સહકાર આપનારી ભાષા છે, અને ભાવિની દૃષ્ટિએ તેમાં અનેક શક્યતા રહેલી છે.
એકવીસમી સદીના આરે આવીને ઊભા રહેલા વિશ્વમાં વૈજ્ઞાનિક પ્રગતિની વરાળને કારણે અન્ય સામાજિક બાબતાની જેમ ભાષામાં પ્રતિકારી પરિણામે જલદી આવે તે નવાઈ નહિ. આમ છતાં ભાષા એ એક ન સોંગ'ક માધ્યમ છે અને એના વ્યવહારમાં શિાંત કરતાં રૂઢિ વધુ બળવાન હોય છે એ વાતનું વિષ્મણું થવું ન જોઇએ.આવતી કલને મનુષ્ય કમ્પ્યુટરની સહાય વડે વિશાળ શબ્દ ભડાળ અને ભાષાની અવનવી
પ્રાદ્ધ જીવન
ખીઓ ધરાવતા થઇ ગયા હશે, પરંતુ એ સમૃદ્ધિ એના જીભને ટેરવે જેટલી કરશે એથી વધુ એની આંગળીના ટેરવે હશે, -રમણલાલ ચી. શાહુ
પ્રબુદ્ધ જીવન અંગે
શ્રી મુંબઈ. જૈન યુવક સધના પેટ્રને, આજવન અને વાર્ષિક સભ્યા, શુભેચ્છા, 'પ્રમુદ્ધ જીવન' ના ગ્રાહકા અને ચાહા, લેખક-મિત્રો અને વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓને નમ્ર અરજ છે -
(1) ‘પ્રબુદ્ધ જીવન’માં પણ ધંધાદારી પેઢી કે કાપણુ સામાજિક, ધાર્મિક વગેરે પ્રકારની સંસ્થાઓની કા/પશુ જાહેર ખખર (Advertisement) લેવામાં આવતી નથી.
(૨) ‘પ્રભુદ્ધ જીવન’માં શ્રી મુંબઇ જૈન યુવક સંધ સિવાય અન્ય કોઇ સંસ્થાના કાર્ય ક્રમાની વિગતા કે સમાચાર (Anouncement) લેવામાં આવતા નથી. સિવાયની અન્ય કાજી અહેવાલ પ્રગટ કરવામાં
(૩) ‘પ્રમુદ્ધ જીવનમાં સંધ' સસ્થાઓના થઇ ગયેલ કાર્યક્રમાના આવતા નથી
(૪) અન્ય કોઇ પણ સસ્થા માટેની દાનની પીલે. છાપવામાં આવતી નથી.
(પ) સામાન્ય રીતે કાઇ પણ વ્યકિતની અંગત સિદ્ધિઓના સમાચાર લેવામાં આવતા નથી. (અપવાદરૂપ સંજોગામાં કાય વાહક સમિતિ તે નિણું ય લઇ શકે છે.)
(૬) ‘પ્રમુદ્ધ જીવન’માં ચિતાત્મક લેખો આપવામાં આવે છે; એટલે વ્યાખ્યાન વગેરેના અહેવાલે લેખના સ્વરૂપના હશે અને પ્રશુધ્ધ જીવન'ના ધારણને અનુરૂપ લાગશે તો જ સ્વીકારી શકાશે. લિ. મંત્રીએ
L
૧૪૭
સંગીતકાર સ્વ. શાંતિલાલ શાહુ ( પૃષ્ઠ ૧૪૮ થી ચાલુ )
‘ભક્તિગીતા’ ‘સ્તવનમાધુરી' ‘સ્તવનકીતન;’ ‘સ્તવનિકા' ‘મહાવીર દશ ન’ ‘દીવડા’ સ્તવન મંગલ' વગેરે નામના દસેક પુસ્તકા પ્રગટ થયાં છે. કેટલાંક સ્તવને હજુ અધસ્થ છે. એ ઉપરથી એમની સિદ્ધિ અને લોકપ્રિયતાના આંક ળી રહે છે. એમ છતાં એમને લેાકપ્રસિદ્ધિની ખેવના નહાતી, એ ખબતમાં તે મેર્શ ઉદાસીન રહેતા. એમને પ્રિય વિષય સંગીતના હતા. પરંતુ દોઢ મહિના જેટલા સમયા એમની સાથેના સહવાસથી પ્રતીતિ થઈ હતી કે એમને સચ્ચે રણ તે આત્મિક સાધનાને હતા. એ માટે તે બધું વાંચન, ચિંતન, મનન કરતાં. સ્વ. પૂ. સતમાલજી મઠ્ઠારાજે એમને ચીંચણુમાં આવીને કાયમતા વસવાટ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ, પરંતુ પોતાની આ આધ્યાત્મિક રસાનુભૂતિના કારણે તેઓ ત્યાં જઇને રહ્યા નહોતા.
मराठी चर्चासभा 'जीवन संध्याचे रंग'
સ્વ. શાંતિલાલ શાહુતી તબિયત કેટલાક સગયથી નરમગરમ રહ્યા કરતી. જાહેર કાર્યક્રમ આપવાનું એમણે છેડો દીધુ હતુ. પોતે કહેતાં કે વૃદ્ધાવસ્થાને કારણે કંઠમાં હવે પહેલાં જેવી હલક રહી નથી. કાષ્ટના અંગત પ્રસગે નાના વતુ ળમાં ગાવાનું થાય તે જુદું, પરંતુ વિશાળ મેદની સમક્ષ મોટા કાર્યક્રમામાં ગાવાનુ હવે ગમતું નથી. આથી એમના છેલ્લાં કેટલાંક વર્ષોં શાંતિમય અને ઝાઝા લેકસ પા વિનામાં ઐતિમાં, સાધના સહિત વીત્યાં હતાં. જૈન કવિતા અને સંગીતના ક્ષેત્રે આવી એક સમથ વિશિષ્ટ કામિની તેજસ્વી વ્યકિતના અવસાનથી આપણને મોટી ખેાટ પડી છે. સદ્ગતના આત્માને આપણી ભાવપૂછ્યું શ્રદ્ધાંજલિ હા !
'ધ'ના ઉપક્રમે શનિવાર, તા. ૭મી માર્ચ, ૧૯૮૭ના સાંજના ૪/૩૦ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહ હૈ. ૩૮૫, સરદાર વી. પી રેડ, વનિતા વિશ્રામ સામે, મુબ૪-૪૦૦૦૪) માં મરાઠી ભાષાના જાણીતા લેખિકા અને સમાજસેવિકા શ્રી ચાતિમહેન સામણ (B. A.) જીવન સજ્યારે રંગ’ એ વિષ્ણુ પર મરાઠી ભાષામાં પ્રવચન આપશે. સૌને સમયસર પધારવા વિનંતી છે.
કમલબેન પીસપાટી સયેાજક
કે. પી. શાહ પન્નાલાલ ૨. શાહુ
મત્રીઓ