________________
તા. ૧૬-૨-૮૭
ગ્રામજીવન વણ વતા ‘સુન્દરમ્’ કહે છે ઃ
લાખું ને વ્હાળું ખેતર, જીવાલતુ હતુ. લીલુ', લીલુ લહીને સૌ, કલ્લાાં ખાળ તે અમે શિરીષ ના, ગુલમહોર મહી' ના
ખા ના, કાલિ ટહુકત ના લતા જ ના, પુષ્પકુ જ તા સાયકસનાં રસ્તે
ઉમાશ'કર જોષી વનઉપવનની વનસ્પતિ વણુવે છે:'પલાક્ષ મહુર્ણ વિશાળ વડ આમલીનાં મને હલાવી નિજ મંદ ડાળ, વ્યંજને નિમત્ર અને ભૂલા પડ્યા તુ અહી કયાંથી ગેટલા ? આંખો ન એ કે નજરે પડે અહી મારે અખાડેલ ત્રણ ગણું ફૂલ ડાલર, ચંપા ચમેલડી “પ”પાસરાવરે ખીલ્યાંતાં પાયા
સુરજી એટાઈ ઉદ્યાન અને રાનનાં પુષ્પાને કહે છે:ગુલાબના છેડની જોડા ખેડ
રાવી ખડા ખે મહીં કુલ ડ
પ્રતુલાદ પારેખ જુના સ્વભાવ પારખે છેઃ
પ્રબુદ્ધ જીવન
સાગરની ચાદર ઓઢીને. સૂરજ, જ્યારે પેઢી જાય ખીલે છે જૂઇ, ત્યારે, તેને ગમતું અધારે, તિમિરમાં જરી દૂર, ઘડી નિરખતા શિવલી પડતી હતી નિમલતા સહુ પાંખડીએ ભરી, શરદકાળ તણી વળી તાજંગી ! ; રમણિક-અરાલવાળા પીપળાને સત હી સખાંધે છે – શેરીના સત સમા પીપળા રે લોલ
મરમરમાં નિયા મસ્તાન રાજ
ખડેરમાં ઊગેલા પીપળાને અરાલવાળા પૂછે છે : ઊગ્યા મઋત્ય (૧) કમા, રસકસસભર છેડીને આ ધરિત્રી? શ્રીકૃષ્ણ વિના જેમાં કાઇ સૌન્દર્ય નથી જોતું તેવી ચાઠીમાં સૌઘ્વં નિરખી ખાલમુકુંદ દવે તેને વધુ વે છે :હુ તા કાંટાળી કા, વનપંથ તણી વાડ વચમાં ચણ્ડી બ્રુનાની, ચક્ષુચ ઊગી અંતરવ્યથા !'
વનસ્પતિએ કવિ ચિત્ત પર પાડેલા પ્રતિભાવ વિષે વિચારતાં એમ લાગે છે કે અખા જેવા જ્ઞાનીને કે ધીરા જેવા ચૈાગીને જીવ, જગતને જગદીશ્વરમાં રસ છે, ચિત્ત, ચિત્તવૃત્તિઓ, ચિત્તકષાયે અને તેનાં અનિષ્ટો દૂર કરવામાં રસ છે. ખાવજગત તેમને આકર્ષતું નથી, નગ્નિ'હુ જેવા જ્ઞાનીભકત થાડા અને માર જેવી પ્રેમીભકત ઝાઝો રસ દર્શાવે છે.અર્થાત્ જગતમાંથી તે અલકારા ઉઠાવે છે. અર્વાચીન કવિતા સંસારમાં રસ લે છે. દલપત-ન`દ તેનાં ઉદાહરણ છે. નગરજીવનમાં ઉછરેલા મન્ત કલાપી, મોટાકર વનસ્પતિ પ્રત્યે થાડા રસ દાખવે છે. ગ્રામજીવનમાંથી આવતા કે તેમાં રહેલા ગાંધીવાદના યુગના કવિએ તેમાં વધારે રસ દર્શાવે છે. નગરજીવનના કવિએ વન, તરુ, પુષ્પા, ઝરણું એવા સાધારણ ઉલ્લેખા કરે છે. પરંતુ શ્રીધરાણી, સુન્દરમ, પ્રહલાદ પારેખ, રાલવાળા, બાલમુકુંદ વગેરે અસ્પષ્ટ વાતા ન કરતા નજરે જોયેલી, અનુભવેલી,
વનસ્પતિ વિષે સાચે અનુભવ દાખવે છે, પ્રેમાનંદ કે નાનાલાલને 'દીને જ વિરમીએ
***
નસ
સત્સંગ-પ્રવાસ
હું સધના ઉપક્રમે, અવારનવાર, અદ્યાત્મ – સત્સ ગલક્ષી પ્રવાસે યાજવાનું નક્કી કરવામાં આવ્યું છે, સત્સંગ પ્રવાસ નજીકનાં રચાના અને એક કે બે દિવસ પૂરતા રાખવામાં આવશે. તેને ખ, તેમાં જોડાનાર સભ્યોએ ભેગવવાને રહેશે.
આવા સત્સંગ પ્રવાસેામાં જે સભ્યોને રસ હોય તેમણે તેમનાં નામેા સધના કાર્યાલયમાં તા. ૧૫ ૩ '૮૭ સુધીમાં નોંધાવી દેવા, જેથી જારે જ્યારે આવું આયૈજન થાય ત્યારે ત્યારે રસ ધરાવતા સભ્યોના સપક થઇ શકે. ધીરજલાલ કુલચ’૬ શાહુ
કે. પી. શાહુ
સયોજક
પન્નાલાલ ૨, શાહુ મત્રીઓ
સુરતમાં અસ્થિ સારવાર કેમ્પ
સત્રના ઉપક્રમે અને સુરતની રાષ્ટ્રીય એકતા સ’મેલન અને ગાયત્રી મહાય સમિતિના સહયોગથી સુરતમાં રામીપંચની સેરઠીયા વાડી, કમ્પલી સેસાયટી ખાતે મગળવાર, બુધવાર, ગુરુવાર અનુક્રમે તા. ૨૭, ૨૮ અને ૨૯ જાન્યુઆરી, ૧૯૮૭ના પ્રખ્યાત અસ્થિ ચિકિત્સક ડા. જે. પી. પીઠાવાલાની ત્રિદિવસીય અસ્થિ સારવાર શિબિર યોજવામાં આવી હતી. ત્રણ દિવસના આ મ્પમાં કુલ ૪૧૮ દી'આએ લાભ લીધા હતા. શ્મા કેમ્પ માટે સધની સમિતિના સભ્ય શ્રીમતી સુલીબહેન હીરાણી, શ્રીમતી પણ લેખાબહેન અને સલના કાયલયના સભ્યોમાંથી શ્રી એલ. એમ. મહેતા, શ્રી દીપક શા વગેરેએ હાજરી આપી આ કેમ્પને સફળ બનાવવા સુદર સહયાગ આપ્યા હતા. ડા. પીડાવાળા અને તેમના સાથીઓએ ભારે જહેમત પૂર્વક તમામ દી'આને યોગ્ય સારવાર આપી હતી. પ્રબુદ્ધ જીવન અને સૂચનાઓ
* ‘પ્રબુદ્ધ જીવન'માં સામાન્ય રીત કાવ્ય, વાર્તા અને નાટક ઋત્યાદિ લેવાતા નથી. ધમ, ઋષ્ઠાત્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ, રાજકારણુ, અય શાસ્ત્ર, વિજ્ઞાન, સ્માદિ જીવનનાં વિવિધ ક્ષેત્ર અને વિષયો પરના લેખાતે આ પત્રના ધારણ અનુસાર
સ્થાન ઋપામ છે.
* પ્રગટ થતા લેખાને યાગ્ય પુરસ્કાર આપવામાં આવે છે. * લખાણુ સારા અક્ષરે ફૂલસ્કેપ કાગળ પર શાહીથી એ બાજુ લખાયેલુ ાવુ જરૂરી છે. અસ્વીકૃત લખાણ પાછું મેહલાતું નથી. તેથી લેખકોએ લેખની એક નકલ પેાતાની પાસે રાખવી. ટપાલમાં કે અન્ય કારણે ગુમ થયેલ લેખ માટે અમે
જવાબદાર નથી.
* વિષયાનુ* વૈવિધ્ય અને પૃષ્ઠ સ ંખ્યાની મર્યાદા જાળવીને લેખા પ્રગટ કરવામાં આવે છે. લેખ કયારે પ્રગટ થઈ શકશે. 'તે ચેકકસ જણાવવાનું મુશ્કેલ છે.
900
* પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થતાં લેખામાં રજૂ થતા વિચાશ તે તે લેખકાના છે. પ્રબુદ્ધ જીવન'ના તંત્રીની કે શ્રી મુંબઇ જૈન યુવક સંધતી તે વિચારા સાથે સહમતી હાવાની વાખ દારી રહેશે નહિ.
*
લેખ મેકલવાથી માંડીને વ્યવસ્થા અંગેને તમામ પત્રવ્યવહાર સધ’ના કાર્યાલયનાં સરનામા પર કરવા વિન તિ. “તંત્રી