________________
૧૪૪
અવાંચીન પ્રથમ કાગ્ય કહે છે. તેમાં એક જ વૃક્ષને કયારેક ઉલ્લેખ છે. પરંતુ તેને કારણે ઉપજતા મનેભાવેને લીધે, અર્થાત વનસ્પતિના માનન્દ ચિત્ત ઉપર પડતા પ્રભાવને લીધે, તે સ્મૃતિમાં છે તેટલી કર્યાંક અધૂરી, ઉતારું છુ. ક્ષત-નર્મદે વૃક્ષ ઉપર મામાં કાવ્યો લખ્યાં છે તે વિચારવા જેવુ છે,
।
વિચરીને વઢવાણથી, લીધે લીમડી પંથ વીતક વરવતાં વધે, ચૌષમ વરણુન ગ્રંથ ગ્રીષમવરણુન ગ્રંથ પંથમાં ન મળ્યુ' પાણી છાંયા ન મળે બ્રેક, રહી શિર રામકાણી દાખે દલપતરામ, ભણી જોતાં મન ભાવી પીપર બાપા તણી, લીમડી લગભગ આવી, જીમમગ આવી લીમડી, ટાઢ ગાઉ પર દૂર ત્યાં તા ધેમલખ્યો ધણા ન રહ્યું તનમાં નૂર ન રહ્યું, તનમાં નૂર, સૂરજે શરીર તપાવ્યુ પાણી ન મળે છેક, એક પણુ ઝાડ ન ાળ્યું. જ્યાં ખેસીને ત્રંગુ ઘડી કવિએ કર્યો વિરામ અંગે અતિ સુખ ઊપજયુ આશીષ દીધી આમ શીષ દીધી આમ, નામ તુજ નવજ્રગ રહેજો તુજને વાવી તેહ લાખ સુખ વગે લેજો ાખે દલપતરામ, રામનું રટણ કરીને વિએ કર્યો વિરામ, ઘડી ત્રણ ત્યાં ખેસીને, ધારી પીપર પદમણી, તિાન દેનારી ભૂપત્તિ વિક્રમરાજ સમ, તું અતિશે ઉપકારી આ અતિશે ઉપકારી, તારી કીતિ શુ' કહીએ જે ઉચરે તે અલ્પ, એમ અ ંતર ધરી રહીએ દાખે દલપતરામ, ભથી જનમી તું ભૂ પડે, વિક્રમ સવત એક, એગણીની ઉપર’ લપતરામ બાપાની પીપરને’‘શાંતિદાન દેનારી' કહે છે. તે નમ વશંકર ‘કશ્મીરવડ એ શાક હરતા' કહે છે.
નમદ લખે છે:
જીરા ભાગે ઝાંખા, દૂરથી મેસ વ્હાડ સરખે નદી વચ્ચે ઊન્ના, નિરભયપણે એક સરખા દીસે હાર્યાં જોદ્ધા, હરિ તણું હ્રદે ધ્યાન ધરતા
।
પ્રબુદ્ધ જીવન
સવારે એકાંત, કશ્મીરવડ એ શેાક હરતા જત પાસે જોઉં, વડ નહિં વડાનુ વન ખરે અને આડા ઊભા નિકટ નીચે ઉપર જે; ત્રુડા ઝાઝા તા ચે, સહુ ભળી ગયે એક દીસા વળી સધાતુ, અસલ જીવતુ એક મૂળ તા કુકી ડાળામાથી, પ્રથમ તરુ કેરી નીકળતા ખેંચે તેવા તતુ, વધી જઈ નીચે જે લટકતા જટાની શાખાથી આતિશ શરમાઇ શિત્ર ઊઠયા જટા લાંબી લાંબી, મૂળ થાથી થાડેક દૂર જે નીચે ભૂમિ સાથે અટકી પછી પૈસે મહીં જ તે, મળી મૂળિયામાં, ફરી નીકળી ખાવે તરુ રૂપે યડા બાંધી મેટા, ઘણીક વડવાઈ કરી રહે, નડા વચ્ચે વચ્ચે, તરુ અર્ માસાલવાં ડાથી ઊંચા છે, ખીચખીચ ભર્યાં પત્રથી લાં ઘા બા ભેગા, વળી ધણીક સીતાફળા ઊગે બીજા ઝાડા, ખેડા, વડની વયમાં તે જ બ્રુસે, ટા થાળાં લીધે, ધણીક ફરવાને ગલી થઇ ભુખેલા બંધાઇ, રમણીય ખુહુ ખેઠક બની
તા. ૧૬-૧૨-૮૭
નિરાંતે જેમાં તે, ખુશી થકી રમે લાલ લલના નિરાંતે જેમાં તા, ખુશી થકી રહે જોગી જપમાં ઠરી મારી આંખો, ખીરવડ તુને નિરખીને ખરી પાપી મુદ્ધિ, ખરી જ ુડી જાત્રા થઇ મતે વિશેષે શાખે છે. ગ ભારવા, તુંથી નરમદા કૃતાથી મોટા હું, દરશન વડે છું નરમા નરસિંહરાવ કરે કુસુમેાને કહે છે:
લઘુ ઓતપટે મળી એકરસે, શું અનંત કરેણુ કુસુમ હસે.' 'કાન્ત' પ્રણમગાન ગાતાં આંબાને યાદ કરે છે ઃઆંબાડાળે કાયલ ખેલે
મજ્જાશ મારલિયા ખાલે
વ્હાલ[ ાઢાં હીંડાળ જાવું ત્યાં હાવાં.
‘કલાપી' ગ્રામ્યમાતામાં એક દંતકથા વણતાં કહે છે :
પ્યાલું ઉપાડી ઉભી શેલડી પાસ માતા છૂરી વતી જરીક કાતળી એક કાપી ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા મ્હોળા વહે રસ હવે છલકાવી પ્યાલુ. ત્રિભુવન વ્યાસ ગીરનાં જંગલ' વધુ વર્તા કહે છે :“પુષ્પિત તરુ વનવેલ વસંતે, નવપાવ ઘેઘૂર અને રૂઢ ખાખરા ખિલે કેશુડે, મધુકર ગુંજન ખાય છને કલરવ ક્રાકિલ કાર તણુા, જો ગાજે જ*ગલ ગીર તણુા મહા કવિ નાનાલાલ વસંત વણુન કરે છે ઃમિથી ઊતરી શાખા માંડવે પાકી દ્રાખ જો આપણી યે ઋતુ પાકયે, પાકી સસારશાખ હૈ, સરાવરની વચ્ચે ભેદ જેવા
અઠ્ઠશાખાળે; પુરાણુ વડલા ડાલા જીગંજીની વડવાઇ હતી.'
ચરાતરના રમણીય પ્રદેશનુ વધુન કવિ આમ કરે છે : રૂપેરી અલધારી જીન્નત કરિણી શી, આત્રની માળ મેરે ડાલતી વસ્ત્ર ઊંચે, કનકપગ ખુલી, નકી જેવી કળે; પોપૈયાં ચાળી ઢળતાં સ્તન સમ દુગની કીકી માં શ્યામ જાત્રુ ટાળે જાણે મળી શું, સહિયર રમવા નાડીતી એવી કુંજો.' અરદેશર ફરામજી ખબરદાર ચમેલીને વખાણે છે: મહુ
સેવતી હી ભમેજ ફુલે, વળી ગવ'થી તેમ ગુલાબ ખુલે પણ તુજ સુવાસ સમીપ ભુલે, ફૂલરાણી ચમેલી !’ અન્ય કવિઓએ ન વણુ ાં હોય તેવાં વૃક્ષા તથા પુષ્પાને વર્ષોવતાં કૃષ્ણાલાલ શ્રીધરાણી કહે છે -- ધર ગણું ઊભું' સામે, શેતુર કરૂ ઝડ હાથ ફેરવી પપાળે એ, પછવાડેની વાડ આમલીનાં ડાળ વીંઝે વી જા શાવવનનાં પણ ગાય વધામાં કેતકીની ફાટક ક્રાય એનું અંતર ઊભરાય વગડાની વાટ કા લજામણીને ધુમખા ફુલડાં સંગાથે એક શેતીનેા ઝુમખા આવળ, ખાવળને ખારડી ઊભાં આડાં શત્રુનાં આઠ પીળા પલાશનુ ફૂલડુ લાધ્યું, જેમનપૂરમાં જોમન વાયુ. તારાઓએ માસુ પાર્યા
પીલુડીએ ઢળ્યા છાંયા
તુજ પર વલભીપુર !
મોટા શ્યામ ગુન્નાબ સરીખા, અખેડા રૂપકાર મળ્યા અટમેગરાની ચક્રવેણીએ, તિખેટ શાલીમામ જા'