SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ * . મr 14 4*484 4, 5 આ ગુજરાતી કવિતામાં પ્રાણુઓ : . 0; $ ; . તનસુખ લક . ગતાંકથી પૂર્ણ) 31, સમાજમાં પ્રસિદ્ધિ પામતા પુરુષને ઉતારી પાડવા અને અા તત્પર હોય છે. ચાંચ નામને એક દાનેશ્વરી યાચકને એકાગ્યું ધન આપતો હવે તેને બદનામ કરવા દુજાએ એક ચારણને તૈયાર કર્યો ચારણે જઈને ચચિા પાસે આવતા સિંહનું ન માગ્યું: ‘અ દેતા કે અધિપતિ, ગજ દેતા ઘતાર સાવજ દે મેં સાવભલ, પારકરા પરમાર ચચાએ દ્રૌપદીની લાજ રાખનારની પ્રાર્થના કરી, પછી ગીરમાં ચારણને લઈ ગયે. માણસ પાસે આવે તે પણ સિંદ કરતા નથી જવાહરલાલ નહેરુ ગીરમાં સિંહ પાસે ૩૦ ફીટ સુધી ગયા હતા. ચચિ સિંહ પાસે ગયે તેને પંપાળ્યો અને ચારણને કહ્યું કે લે.” ચારણના હોંશ છૂટી ગયા. રથી તેણે કહ્યું : ચીચે સિંહ સમર્પિ, કેસર ઝાલેલ કાન હવે મને મેલે રાણી પત્યા પરમારા ધણી !” જરાક ધન મળતાં આછલા બનતા લેકે ઉપર કટાક્ષથી કરતાં રાજે નામને કવિ કહે છે - મણુધર વખ અણુમાવ મેટા નહિ ધારે મગજ બિછુ પુછ બાવ, રાખે શિર પર રાજિયા.'' માણસ સુપાત્ર છે કે કુપાત્ર તે કેટલીક વાર દેખાવ “ઉપરથી જ વરતાય છે. સરદિયે કહે છે - મારી જોગ મેઢાં ય, (ઍને) ચેકડ કઉ ચાવિયે? અણપૂછયે ઓળખાય, સાચું સોરઠિયો ભણે દાદુ રાજસ્થાનને ચારણ કવિ ઠારકાની જાત્રાએ બેલગાડીમાં કળે. સેરામાં બાલાગામની સીમમાં એક બળદ મરી ગયો. ખેતર ખેડતા ખેડુત પાસેથી બળદ ઉછીને લઈ જાત્રા પૂરી કરી અને વળતાં ખેડુતને બળદ પાછો આવ્યો. સેરાની ધરતીની કદારતાથી પ્રભાવિત થઈ તેણે સેરઠને જ વતન બનાવ્યું - ચિત્રાડે ચળિયું નહિ, લાખું દેતાં દામ; બાંધ્યું બાલાગામ, દાણાપાણી દાદવા | પછી ડાળિયાની (બળદની) સ્તુતિ માંડે છે:હારે તુથી હેડ, નંદી નાગાબર તણે; સાળિ જડ અડ, દેશમાં દી દાદા ! મહારે તુથી હેડ, મદઝરતે મધવા તણે; જોતાં ન મળી જેડ, ડાળિયા ઘેરી ! દેશમાં શાકટ કરી સરી પાર, રોળિયા ! તેં દુખડાં હર્યા; અણગણું તુજ આભાર, શું શું કથવા દાવા ? કૃતનની નિંદા કરતાં આણુંદકવિ કહે છે: આણંદ કહે પરમાણુંદાને, ગણું કયે કેમ જાય ? સાવજ પૂર્યો પાંજરે, કાઢે એને ખાય.” અન્ય કવિ આ જ વાત ઉચ્ચારે છે : ૫૩ લાદ્યા પરખથી, નાકર મુખમાં નાડી (પણ) આપે અંબાડી, મેંગળ મથે માનડા !” ગજ પાછળ અનેક સ્થાને મર ભસતા ફરે વડપણ તણે વિવેક, ક્રોધ ન આણે કાનિયા ! માતંગ, બગિયું બેટરૂં, ક્રોડ હોય કેકાણું. પણ છેલ્લું પરિયાણ, છે પગપાળું શ કરા ! ગાયકવાડી રાજમાં બહ કરડા સ્વભાવને એક સૂબે છે. . તેની કડી કરતા કવિ કહે છે :"બાબા ! તારી બારી તેમણે ન ઝાલેલ મન, આ ખરિયું રેતી ખાઈ એ ભડલીવાળા બાણ.” - કાઠીને ઘ અતિ પ્રિય હોય છે તેથી તેની ખૂબ ચાકરી પણ તેઓ કરે છે. ઘેડને વાંસની નાળથી ઘી પાતા ધણીને કાઠિયાણી વારે છે. ત્યારે યુદ્ધવિવાને જાણુમાર કાઠી કહે છે કલહ કર્યો" મત કામની! ઘેલડા ઘી દેતાહ આડ કદીક આવસીં, વારડલી વધતહ. કાઠિયાણી મહેણું મારતાં કહે છે :આગ બટુ, પવનપ્રખ, ઘેમાં આગળ જાય. હું તુજ પૂછું સાયબા. (ઈ) હરણુ કિસ ઘી ખાય? કાઠી મહેણુના પ્રત્યુત્તરમાં કહે છે: કાઠું, બખતરને આદમી, ત્રણને લઈને જાય. હું તુજ પૂછું કેમની! (ઈ) હરણથી શું થાય? " ઘેડ વિષેના અન્ય ઉલ્લેખ જોઈએ :સાહી ચાવલ, ભેંસ દૂધ, ઘેર શીલવંતી નાર ચેથી પીઠ તુરંગની, સરગ નિસાણી ચાર” મોતી ભાંગ્યુ વધતાં, મન ભાંગ્યું કવેણુ ઘેડ ભાંગ્યો દેતાં, (ઍને) સાંધે ન મળે છે, બેય પરખવી ઠકકર, બીજ પરખવું. કન, . બે વિણ ભલાં ન નીપજે, નર તુરંગ ને અન્ન ભલ , વલ વંકા, હલ ખયાં હથિયાર ઝાઝી ફોજુ માં ઝીકવું, મરવું એક જ વાર ઘેડ ઘી ખાતે, કામની કરગરીએ નહિ , ચમક દી ચયે, પારકાં પિતાનાં કરે કોઇ ચડયા તે ખાર, કે પગપાળા ચાલતા ' કરી રચના કિરતાર, ગજ પીઠ કે માતા કોઈ પુરુષ કેઈ ઘેડલે, કેઈ કુળવંતી નાર સરજન હારે સરજિયાં, તીન રતન સંસાર' કૂકડ કંધા મૃગકૂદણ, શત્રવ હથે સાલ નવરંગ તેરી નીપજે, પડ જે પાંચાળ “જે મારગ કેસરી ગયે, રજ લાગી તરય છે ખડ ઊમાં સૂકશે, નહિ ચાખે હરણ્ય.’ ‘સિંહણને સુત એક, એક હજાર બાકર બચ્ચાં લાખ, લાખે બિચાર.” જાનાં મેટ નેહડાં, ટહુકે મોર મલાર; સેમર, પહુ, સાવજ વસે, તુલસી શ્યામ દરબાર.” ઊંટ વિના ઉો જોઇએ :પાક ધમળા ભાર વહે, ગાંગર પંથ કરંત; નરી, તારી ને વનફળ, પાકમાં મીઠાં ચંત. ‘દલને ડામણું , ઊભા ઊંઢ વરે રિયું રાડયું છે પાદર તારે પિરસા !” કૂતરા, કાચબા, મગર, મીન, વાનર, સસલું, પાડા તથા દીપડાને છૂટા ઉલ્લેખ મળે છે - ગાજ્યા મે વરસે નહિં ભણ્યા શ્વાન નવ ખાય; - બબલા નવરણ ચડે, ઘે લા ઘરે ન જાય” ,
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy